SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ શેઠ નગીનભાઈ મધુભાઈનું પણ કુટુંબ ઘણ' માટુ' છે. તેમના તરફથી સુરતમાં એક ખાસ એક દેરાસર બધાવાવામાં આવ્યુ છે. તે મુંબઇના શ્રીગોડીજીના દેરાસરના મુખ્ય ટ્રસ્ટી હતા વખારવાળાનું કુટુંબ પણ તેવુંજ જાણીતુ છે. તેમનામાંથી એક ભાઈ મી અમરચ ંદે સેાલીસીટરની પરિક્ષા પસાર કરી છે. અને મુંબઇમાં મેગ્નસ અમરચંદ એન્ડ મ'ગળદાસની પેઢીના નામે ધંધા કરે છે. ત્યારે બીજાએ જાપાન મુંબઇ વિ.મા ઝવેરાતના ધંધા કરે છે. શેઢ ખીમચક્ર માતીચ'નું કુટુંબ સુ’અઇમાં વિશેષ જાણીતુ છે. અત્યારે તેમના વશમાં રા. રતનચંદભાઈ છે તે મુંબઇના સધના સ ંઘપતિ છે. ભાયખલાનું દેરાસર તેમના બાપદાદાઓ તરફથી બધાવવામાં આવ્યુ છે. સદરહુ દેરાસર મુંબઈનું પાલીતાણું કહેવાય છે. અને ત્યાં કારતકી પુનેમ અને ચૈત્રો પુનેમ ઉપર તેમજ દર સામવારે ઘણાં જૈતા દર્શન કરવા જાય છે.. તેઓ હાલમાં શેરનુ વિમાનું તેમજ લડાઈખાતાનું અને કમીશન એજન્સીનું બીઝનેશ કરે છે. શેઠ નેમચંદ્ર મેલાપચૐ સુરતનું વાડીનું દહેરૂ તથા વાડીને ઉપાશ્રય તથા રત્નસાગરજી સ્કુલ માટે મકાન બંધાવ્યું છે. તેમના કુટું ખમાં ૬૫. મા. હીરાચંદ નેમચંદ જે. પી. અને ઓનરરી મેજીસ્ટ્રેટ તરીકે તેઓએ સશ્તારમાં સારી નામના મેળવી હતી તે મુંબઇના ઝવેરી મહાજનના મુખ્ય ટ્રસ્ટી હતા. અને તે દ્વા તેમન! તરફથી અનેક જૈન સસ્થાઓને ઘટટી સારી મદદ .
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy