SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ નવલબેન વખારવાલાશ્રોજૈનતત્વમાષ પાઠશાલા માટે મકાન અર્પનાર સુવત ૧૯૮૭. શેઠ રૂપચંદ લલ્લુભાઇ—ધમ શાલા; સ્ત્રીઓ માટે ઉપાશ્રય તથા કતારગામમાં વાર્ષિક સામિક વાત્સલ્ય કરનાર. શેઠ કલા શ્રીપત—શ્રીઅષ્ટાપદજીનુ` મ`દિર અધાવનાર, શેઠ જગાભાઈ વીરચ’—શ્રીશાંતિનાથજીનું મંદિર બંધાવનાર. શેઠ હીરાચંદ મંગલદાસજી—શ્રીપા નાથજીનુ મદિર અધાવનાર. શેઠ મધુભાઇ તલકચ’દ—એમના સુપુત્રાએ એમના નામથી શ્રીસ ભવનાથજીનું મંદિર મધાવ્યુ છે. શેઠ જમનાદાસ લાલભાઇ—વડા ચૌટામાંશ્રી કલ્યાણ પા નાથજીનુ" મદિર અડધાવનાર. શેઠ માણેકચંદ મેલાપચંદ દીવાન.—શ્રી વડા ચાટામાં શ્રી ગાડીજી પાર્શ્વનાથજીનુ મંદિર મધાવનાર, શેઠ તલકચંદ મેાતીચંદ્રુ કચરા-ધમ શાલા,સમવસરણુ વીશહેરની શેઠે હીરાચંદ રતનચંદ સુખડી—શ્રી મહાવીર સ્વામીજીનાં મૉંદિરના ત્રીશ હજારના ખર્ચે જિર્ણોદ્ધાર કરાવનાર વાડી ધાવનાર. શેઠ ખીમચંદ કચરા શ્રી સિદ્ધાચલજીમાં કિંમતના હાર કરાવનાર.
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy