SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ શ્રી પાર્શ્વનાથજીનું યાને જશકુંવરનુ દહેરૂ, સુરત નિવાસી જશકુંવરે સવત ૧૯૪૯માં ધર્મશાલા બધાવી તેના કપાઉન્ડમાં શિખરમધ દેહરાસર કરાવી પ્રતિષ્ઠા કરાવી છે. કુલ પ્રતિમાજી ૧૨ છે. ધર્મશાલામાં પાણીના કુવે છે. ધ શાલા શેઠ મેાતીશાની ધર્મશાલા—શેઠે માતીચંદ અમીચ તરફથી બાંધવામાં આવી. માતી સુખીની ધર્મશાલા—માતી ઝવેરચંદ સુખીઆની વિધવા બાઈ માતીએ મધાવી, કલ્યાણ ભુવન—શા. પ્રેમચંદ કલ્યાણું? બધાવેલ છે. સાત આરડાની અંદર સામે ડાહ્યાભાઇના આરડા રાણીવાવ-સુરત નિવાસી ભુખણુદાસ શેઠે યાત્રીએ અને જનાવરા માટે બધાવી છે. ચેાતરા-સતીવાવની સામે એ ચાતરા માતીશા શેઠે મધાવ્યા છે. પરમે-સતીવાવના એટલા ઉપર માતીશા શેઠની પરખ છે. તલેટીના ભાથાના ચાતરા સામે હીરામાઈના કુંડ આગળ શેઠ તલકચ'ની પરખ છે. ડા—ચ્છિાકુંડ સંવત ૧૯૮૧માં સુરતવાલા શેઠ ઇચ્છાચ દે અધાવેલા છે. ભુખણુદાસના કુંડ–શેઠ ભુખણુદાસે બધાગ્યે છે જેમણે રાણીવાવ પણ મ`ધાવી છે.
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy