________________
અથવા જે ઘણા જોરમાં પરિષહ આવે તે ઊણ છે, અને જે શરીર ઉપર થી અસર કરે તે શીત–પરિષહ જાણવા. - હવે, પરિષહ પછી સાથેજ શીતપણે જે પ્રમાદપક લીધું છે, અને તપશ્ચર્યામાં ઊદ્યમ કરે; તે ઊણપણે લીધું છે. તે બન્નેને નીચલી ગાથામાં કહે છે – धंममि जो पमायह, अत्थेवा सीअलुत्ति तं चिंति । उज्जतं पुण अन्नं, तत्तोउण्हंति णं किंति ॥ नि. गा.
ધર્મ તે શ્રમણ ધર્મમાં જે સાધુ પ્રમાદ કરે, પિતાની કયા ન કરે. અથવા જેનાથી અર્થ સધાય તે ધન ધાન્ય, સનું વિગેરે મેળવવા ઉપાય કરે, તેવાને શીત ( 6 ) પરિષહ કહે છે, પણ જે સાધુ પ્રમાદ ન કરે અને સંયમમાં ઉદ્યમ કરે તે ઉષ્ણુ પરિષહ કહેવાય છે. ( સૂત્રમાં જે શોભા માટે છે) હવે ઉપશમ પદની વ્યાખ્યા કરે છે. सीई भुओ परिनिव्वुओ, य संतो तहेव पण्हाणो
(1) होउ वसंत कसाओ, तेणु वसंतो भवे जीवो। नि.
गा. २०६ दारं ઉપશમ ગુણ કેધ વિગેરેના ઉદયના અભાવમાં હોય છે, અને તે કષાય અચી ઠંડે થવાથી આત્મા ઠકા થાય