________________
દાનેશ્વરી શેઠશ્રી શામજી વેલજી વીરાણી
| “વહેતા જળ નિર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા’’ એ સંસકાર આપે અમને ગળથુથીમાં પાયા, સંપત્તિ અને સમૃદ્ધિ, સંપ અને સદાચાર એ તે પુણ્યની પ્રસાદી છે. એટલે મળેલી લમી સમાજ કલ્યાણના, જનતા જનાર્દનના, સ્વધર્મી વાસયિતાના કાર્યોમાં વાપરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવા માટે આપે અમારૂ જે ચારિત્ર ઘડતર કર્યું તે માટે અમે સમસ્ત વીરાણી પરિવાર આપના જન્મોજન્મના ઋણી છીએ.
લિ.
મણીલાલ શામજી વીરાણી પરિવાર