________________
શંકા-સમાધાન
31
૧૮૦ પ્રતિમાની પ્રતિષ્ઠા બાદ બનાવેલા પરિકરની પ્રતિષ્ઠા આદિ
વિધિ કરવી જોઇએ ?
ફળ-નૈવેધ સંબંધી શંકા-સમાધાન
૧૮૧ પ્રભુ સમક્ષ ધરેલા ફળ-નૈવેદ્ય કિંમત આપી જૈનેતરોને આપી શકાય ?
૧૮૨ દેરાસરના ફળ-નૈવેધ ઉપજી શકે તેટલી રકમથી ખરીદી અનુકંપામાં આપી શકાય ?
૧૮૩ નૈવેદ્ય પૂજામાં નૈવેદ્ય અને ફળપૂજામાં ફળ કેવા ન મૂકાય ? ૧૮૪ દેરાસરમાં ફળ-નૈવેદ્ય ચડાવવાથી કીડી-મંકોડા થતા હોય તો તેના બદલે પૈસા મૂકવા યોગ્ય ગણાય ? ૧૮૫ આર્દ્રા નક્ષત્ર બાદ કેરી દેરાસરમાં ફળ તરીકે ધરી શકાય ?
ચૈત્યવંદન સંબંધી શંકા-સમાધાન
૧૮૬ ચૈત્યવંદન ઇરિયાવહિયા કરીને જ કરવું જોઇએ ? ૧૮૭ ચૈત્યવંદન કરતાં પહેલાં ઇરિયાવહિયા સાધુને આવશ્યક છે, શ્રાવકને નહિ. આ વાત બરોબર છે ? ૧૮૮ ચૈત્યવંદન કરતી વખતે પગની મુદ્રા કેવી રાખવાની છે ? ૧૮૯ દહેરાસરમાં દેવવંદનમાં સ્નાતસ્યાની અને સિદ્ધાચલની થોય બોલાય કે નહીં ?
૧૯૦ શારીરિક બીમારીને કા૨ણે દહેરાસરમાં ખુરસી ઉપર બેસી ચૈત્યવંદન કરી શકાય ?
૧૯૧ મૂળનાયકના બદલે બીજા ભગવાનનું ચૈત્યવંદન આદિ કરીએ તો રમણભાઇના ઘરે જઇ છગનભાઇના નામની બૂમો મારીએ તો બારણું કોણ ખોલે ? આવું ન થાય ? ૧૯૨ સ્ત્રી-પુરુષ આ બે પક્ષમાંથી કોઇ એકને ચૈત્યવંદન ન આવડતું હોય તો સાથે બેસી ચૈત્યવંદન કરી શકે ?
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International