________________
શંકા-સમાધાન
ST
૫૮૪ આયંબિલમાં ઉઠતા-બેસતા કેટલા નવકાર ગણવા ? ૫૮૫ આયંબિલ શાળામાં ઉકાળેલું કરિયાતું કેટલાક ૭૨ કલાક
સુધી વાપરે છે તે બરોબર છે ? ૫૮૬ વર્તમાનમાં બનાવાતી ભાખરી સાધુ-સાધ્વીજીને આયંબિલમાં
ખપે ? ૫૮૭ તેલ વગેરેનો હાથ દઇ બનાવેલી રોટલી સાધુને આયંબિલમાં
ચાલે ? ૫૮૮ આંબળાનો પાડવર આયંબિલમાં ચાલે ? પ૮૯ આયંબિલમાં ખીચીયા પાપડ વપરાય ? પ૯૦ દમની તકલીફવાળા દર્દીઓ શ્વાસ લેવાના પંપનો ઉપયોગ
આયંબિલ આદિ તપમાં કરી શકે ?
ઉપધાન સંબંધી શંકા-સમાધાન ૫૯૧ પહેલા દશેરા પહેલા ઉપધાન તપ થતા હતા, હમણાં દશેરા
પહેલા ઉપધાનતપ શરૂનથઇ શકે એવી પ્રથા ક્યારથી શરૂ થઈ? પ૯૨ ઉપધાનની વિધિની સમજ ન હોય તેવાઓનાં ઉપધાન
સાર્થક થાય ? પ૯૩ ઉપધાન કે પૌષધમાં નવકાર પચિદિયથી સ્થાપેલા
સ્થાપનાચાર્યજી સમક્ષ બધી ક્રિયા કરી શકાય ? પ૯૪ ઉપધાનનો નકરો કયા હેતુથી લેવાય છે ? પ૯૫ ઉપધાનમાં પ્રવેશ કર્યા પછી ૪૩મા દિવસે માળ થઈ શકે? પ૯૬ પૌષધમાં રહેલી શ્રાવિકા અલંકાર આદિ ધારણ કરી
ઉપધાનમાળ પહેરી શકે ? પ૯૭ ઉપધાનમાળા આદિ પ્રસંગે પુરુષો બહેનોને ઉંચકે તે યોગ્ય
છે ? ૫૯૮ ઉપધાન કરનાર સ્ત્રી-પુરુષને મોક્ષમાળા કોણ પહેરાવી શકે? ૫૯૯ નવકારસૂત્રની ૮ સંપદા ભણવા માટે એક એક આયંબિલ
કરી ભણી શકાય એ બરોબર છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org