________________
48
શંકા-સમાધાન
૪૩૦ લીંબુના રસમાં પાણી નાખી ચાસણી બનાવે તો કેટલા દિવસ
કહ્યું? લીલોતરી ત્યાગવાળાને કહ્યું? સાધુને જોગમાં કહ્યું? ૪૩૧ લીંબુના ફુલ અને સાબુદાણા ભક્ષ્ય કે અભક્ષ્ય ? ૪૩૨ ટામેટાનો સોસ કેટલા દિવસ સુધી ચાલે ? ૪૩૩ લઘુપ્રવચન સારોદ્ધારમાં નાળિયેરને અનાચીર્ણ જણાવેલ છે
વર્તમાનમાં લેવાય છે તો લેવાય કે નહીં ? ૪૩૪ લીલા નાળિયેરનું ટોપરું ફળમાં ગણાય કે મેવામાં ? ૪૩૫ શ્રીફળ ફોડ્યા પછી ૪૮ મિનિટ કયા કારણથી ગણવામાં
આવે છે ? ૪૩૬ કેવી રીતે બનાવેલું લીંબુનું અથાણું શ્રાવકોને ખપી શકે? ૪૩૭ લીલા મરચાં આદિને તેલમાં સીજવે, પાણીનો છાંટો ન
નાંખે ખટાશ માટે લીંબુનો રસ નાંખે તો તે કેટલા દિવસ
સુધી ખપે ? ૪૩૮ મીઠામાં નાખેલા કેર વગેરે તડકે મૂક્યા પછી તેલ વગેરેમાં
નાંખ્યા હોય તો સંધાન (બોળ) થાય કે નહીં ? ૪૩૯ કાળી સૂકી દ્રાક્ષ બારે માસ વપરાય ? ૪૪૦ કાજુકતરીનો કાળ ગણવો જરૂરી છે ? ૪૪૧ ફા.સુ.૧૪ ના દિવસે કાજુ ઘીમાં બરાબર સાંતળી નાંખ્યા
હોય તો કેટલા દિવસ ખપે ? ૪૪ર ચોમાસામાં ઇલાયચી ફોડ્યા પછી કેટલા દિવસ ચાલે ? ૪૪૩ ઓસાવેલા ટોપરાના ગોળા ચાતુર્માસમાં ખપી શકે ? ૪૪૪ ખજુરમાં ઠળિયા સાધુની સામે જ કાઢ્યા હોય તો ખજુર
લેવાય ? ૪૪૫ ચોમાસામાં પૂજનમાં મેવા વગેરે અભક્ષ્ય વસ્તુ મૂકી શકાય? ૪૪૬ કાર્તિક પૂનમ પહેલા ઘરમાં પડેલો સૂકો મેવો કાર્તિક
પૂનમથી વપરાય ? ૪૪૭ મેવાની ભસ્યભક્ષતા સંબંધી કાળ મર્યાદા અંગે ચોક્કસ
શાસ્ત્ર વિધાન શું છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org