________________
52
શંકા-સમાધાન
૫૦૭ લુખ્ખી નિધિમાં સાધુઓને અને શ્રાવકોને કઈ કઈ વસ્તુ
ખપી શકે ? ૫૦૮ કોઇપણ પ્રકારની ટુથપેસ્ટ ઉકાળેલું પાણી વાપરનારાઓથી
વાપરી શકાય ? ૫૦૯ મમરા પૌવા કાજુ વગેરે એક રાતથી અધિક પાણીમાં
પલાળેલા વાપરવામાં દોષ લાગે ? ૫૧૦ બુંદીના લાડવા વાળવા હાથ પાણીવાળો કરીને વાળે તો
તે લાડવા બીજા દિવસે ખપે ? ૫૧૧ બુંદી બીજા દિવસે ખપે અને જલેબી બીજા દિવસે ન ખપે
તેનું શું કારણ ? ૫૧૨ ઘારી (મીઠાઈ) બીજા દિવસે કહ્યું કે નહીં ? ૫૧૩ પર્વતિથિએ સંઘના સાધર્મિક વાત્સલ્યમાં લીલોતરી શાક
બનાવી શકાય ? ૫૧૪ સીંગતેલનો વિગઈમાં સમાવેશ થતો નથી તો નીલિમાં
વાપરી શકાય ?
તપ સંબંધી શંકા-સમાધાન પ૧પ તપ ઉચ્ચરવાની વિધિ શી છે ? ૫૧૬ પાંચ તિથિએ ક્યો તપ કરવો જોઇએ ? ૫૧૭ ગૃહસ્થથી તપ ન થઈ શકતો હોય તો શું કરવું જોઈએ? ૫૧૮ લૂકોઝના બાટલા ચડાવી ચડાવીને મોટી તપસ્યા ચાલુ
રખાવી શકાય કે પારણું કરવું ઉચિત છે ? ૫૧૯ તપમાં કેવળ બાહ્ય અનશન તપ ઉપર જ કેમ વધુ ભાર
મૂકાય છે ? ૫૨૦ કોઇપણ તપ નિકાચિત કર્મનો ક્ષય કરે કે વિશિષ્ટ તપ? ૫૨૧ હે જીવ ! તું છમાસી તપ કરીશ ઇત્યાદિ વિચારે કે શ્રી
મહાવીર ભગવાને છમાસી તપ કર્યો હતો તેથી હે જીવ તું છમાસી તપ કરીશ ઇત્યાદિ વિચારે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org