________________
કુદરતની
[ પ્રાચીન (૪) નિર્વાણ. જ્ઞાનપ્રાપ્તિઃ (Freedom એક બીજી હકીકત એમ નીકળે છે કે રાજા from the bondage of worldly allure- અજાતશત્રના રાજ્યકાળે આઠમા વર્ષે ગૌતમબુદ્ધનું onents) અં. સં. ૧૨૭ (૧૨૭-૬૮ ) = ૫૯૨૦ અને તેનાજ રાજકાળે બીજા વર્ષે શ્રી મહાવીરનું વર્ષની ઉમરે.
નિર્વાણ થયું છે. હવે શ્રી મહાવીરનું નિર્વાણ (૫) પરિનિર્વાણ મેલ. (Total free- ( અહીં નિર્વાણ એટલે દક્ષિણુના બૌદ્ધ ગ્રંથમાં dom from the shackles of this worldly જ્ઞાન પ્રાપ્તિને નિર્વાણ શબ્દથી ઓળખાવે છે તેમ life ) . સં. ૧૪૮ (૧૪૮-૬૮) = ૮૦ નહીં, પણ મૃત્યુ-મરણ, અથવા જેમને તેઓ પરિવર્ષની ઉમરે.
નિવ તરીકે લખે છે તે સમજવું) ઈ. સ. પૂ. આ ઉપરથી એટલું સિદ્ધ થઈ ચૂકયું કે શ્રી પર૭-૬ નું મનાય છે, એટલે આ હિસાબે શ્રી ગૌતમબુદ્ધ, પિતાની ૨૦ વર્ષની ઉમરે સંસાર ત્યાગ ગૌતમ અને શ્રી મહાવીરના:મરણુવચ્ચે (રાજ્યકાળનું કર્યો છે. ૩૫ વર્ષની ઉમરે ધર્મોપદેશ દેવા માં આઠમું વર્ષ અને બીજું વર્ષ બેની બાદબાકી કરતાં છે. પ૭ વર્ષની ઉમરે (૫૮ ને બદલે ૫૭-જુઓ ૮ - ૨) = લગભગ છ વર્ષનું અંતર હતું ૨૪ આ પૃષ્ઠ ટી. ન. ૨૦) તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એમ કરાવાય છે. અને શ્રી મહાવીરનું મરણ અને ૮૦ વર્ષની ઉમરે તેમને દેહવિલય થયે બુદ્ધના કરતાં વહેલું નીપજેલું હોવાથી, બુદ્ધિનું મરણ એટલે મેક્ષપદને પામ્યા છે.
પ૨૬ – ૬ ( અથવા ૫૭ - ૬ ) = ઈ. સ.
(૧૮) ઇ. એ. પુ. ૩૨ પૃ. ૨૨૮,
(૧૯) હિસાબ ગણતાં આ સંવત ઈ. સ. પૂ. ૬૬૮ (ઇ. સ. પુ. ૬૦૦+૧૮૩૬૬૮ ) માં શરૂ થયો ગણી શકાશે.
(૨૦) કેટલાકના મતે તેમની ઉંમર તે વખતે ૧૫૭ વર્ષની હોવાનું જણાવ્યું છે.(જુઓ આગળ ઉપર) કેમકે નિર્વાણ અને પરિનિર્વાણુ વચ્ચેનું અંતર ૨૩ વર્ષ જણાવે છેહવે જે ૫૯ ને આંક લઇએ તો, તફાવત ૨૧ વર્ષને (૮૦ - ૫૯ = ૨૧) રહે છે, અને ૫૭ વર્ષને લેવાય તેજ ૮૦ – ૫૭ = ૨૩ વર્ષનું અંતર માન્ય થઈ રહે છે..
(૨૧) કે. હ. ઈ. પૃ. ૧૫૬
(૨૨) ઇ. એ. પુ.૩૭ પૃ. ૩૪૨: કે. હી. ઇ. પુ. ૧ પૃ.૧૫૭૩ ઇ. એ. ૧૯૧૪ પૃ.૧૩૨ જેમાં પ્રો. કાજીઅરે મહાવીરનો સમય ' એ નામને માટે નિબંધ લખે છે,
વળી આ પુસ્તકના પહેલા ભાગમાં પૃ. ૮૮ જુઓ.
(૨૩) જુઓ સે. બુ. ઇ. પુ. ૨૨ મું (જેમાં છે, હરમન જેકેબી લખે છે કે, “ The belief of the two Jaia sects, both the Swetamber and the Digamber, is unanimous, as regards Lord
Mahairas death B. C. 26.”-જન સંપ્રદાયના બે વિભાગ, વેતાંબર અને દિગંબર બને, ભગવાન મહાવીરના નિર્વાણ (ઇ. સ. પૂ. પર૧) બાબતમાં તો એકજ મત છે (એટલે કે બીજી અનેક બાબતોમાં આ બન્ને સંપ્રદાયની માન્યતામાં ભલે ફેર હશે છતાં શ્રી મહાવીરના નિર્વાણના સમય વિશે તો એકમત જ છે, મતલબ કે આ સમય વિશે કોઈને શંકા છે જ નહીં)
વળી જુઓ હા.જે. ની પ્રસ્તાવના પૃ.૧૪: હેમચંદ્રસુરિનું પરિશિષ્ટ પર્વ: ઇ. ક. પૃ. ૩૭ (Nirwana 476 years before Vikrama, વિક્રમની પહેલાં ૪૭૦ વર્ષે નિર્વાણ-વિક્રમ સંવત તે ઈ સ. ૫ ૫૭ ગણાય છે
એટલે તેમાં ૪૭૦ ઉમેરતાં ઈ. સ. પૂ. પર૭ આવી રહેશે ). ડો. સ્ટીવન્સને લખેલુ કલ્પસૂત્ર, પ્રસ્તાવના પૃ. ૮ અને તેનું ટી. નં. ૯૬ઃ જ. એ. એ. સ. પુ. ૯
બી) માં ડો, ભાઉદાજીએ લખેલ મેરૂતુંગ આચાચની ઘેરાવલી. પૃ. ૧૪૯ઃ જ. રે.સ. ના ટ્રાન્સલેશન પુ. ૩, પૃ. ૩૫૬ કનલ માઈલ્સનું લખાણઃ ઈ એ. પુ. ૪૩, ૫. ૧૩૨. ડોકટર જાલ કાપેટીઅરનું લખાણુ.
(૨૪) ખરી રીતે, છ વર્ષને બદલે છ વરસ અને છ માસનું એટલે સાડા છ વર્ષનું અંતર