________________
૧૮
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી, ૨૦૧૩
માનસિક શાંતિ માટે પ્રવચન આપી રહ્યા હતા. એમણે કહ્યું કે “આજે આ વિષય પર અમેરિકામાં ઘણાં પુસ્તકો લખાયાં છે જેમાં શાંતિ માટેની ઘણી રીતો દર્શાવી છે. ‘મન'ને કઈ રીતે શાંત રાખવું...' શ્રી ભાગ્યેશ ઝહા સાહેબે તરત જ કહ્યું, ‘સાહેબ, મનની શાંતિ માટે અમારા ભારત દેશમાં હજારો વર્ષો પહેલાં અમારા ઋષિમુનિઓએ પદ્ધતિઓ બતાવી જ છે. અમારા વેદો-ઉપનિષદો અને અમારી ‘ગીતા'માં તો કહ્યું છે કે જ્યાં સુધી સંયમી જીવન ને બનાવો ત્યાં સુધી સુખ કે શાંતિ મળે જ નહિ. વાસનાઓ પર કાબૂ મેળવીને સમત્વ બુદ્ધિ ન થાય ત્યાં સુધી પરમ શાંતિ મળે જ નહિ. આ બધું જીવનનું અમૃતમય સુખ અને તેની ચાવીઓ અમારી ‘ગીતા'માં દેખાય છે. અમારે માટે આ નવું નથી,' આ સાંભળીને સૌ શાંત થયા અને ત્યારબાદ શ્રી ભાગ્યેશભાઈએ 'ગીતા'નું તત્ત્વજ્ઞાન- ભક્તિ-કર્મ અને જ્ઞાનનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું,
છાપ પડી રહી છે. યાદ રહે, વિજ્ઞાનની શોધો ત્યાં ખૂબ થઈ, તે સારું પણ છે જ. આજે ટી.વી., કૉમ્પ્યુટર અને અનેક શોધોએ આપણને નવી દષ્ટિ બક્ષી છે. પણ તેનું આંધળું અનુકરણ પણ થઈ રહ્યું છે, તે બરાબર નથી. આની અસર આપણી સંસ્કૃતિ પર પડી છે. આપણા સારા ઉત્સવો કરતાં ત્યાંના ઉત્સર્વો આપણે ઉજવીએ છીએ....પાર્ટીઓમાં ડાન્સ થાય અને અનેક વિકૃતિઓ જોવા મળે... આ બરાબર નથી.
જ્યારે પ્રજા ભોગપ્રધાન બને અને ભોગો ભોગવીને જ આનંદ માશે ત્યારે તે પ્રજામાં વહેલી મોડી વિકૃતિઓ આવે જ. આપણી ઋષિ પરંપરામાં ચાર પુરુષાર્થો છે-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આમાં ધર્મ એ પ્રથમ પુરુષાર્થ છે. ત્યારબાદ અર્થ (લક્ષ્મી) અને કામ (વાસનાયુક્ત) છે અને છેલ્લે મોક્ષ છે. આપણા ઋષિઓ ગૃહસ્થી હતા, છતાં ભોગી ન હતા. બધું ભોગવે,પશ એમનું જીવન 'Balanced' હનું–એટલે 'સમતા’વાળું...જેમાં સમત્વ હતું 'અતિ' નહિ. પૈસા પ્રાપ્ત કરવા, પા 'ધર્મ'ને કેન્દ્રમાં રાખીને...એ રીતે 'કામ' (વાસના) પદ્મ 'ધર્મ'ને કેન્દ્રમાં રાખીને જ. જો આનાથી વિપરીત રીતે વર્તન થાય તો જીવનની મજા સાચા અર્થમાં માણી શકાય નહિ. ‘બાવાના બેય બગડે' એના જેવી સ્થિતિ થાય. પશ્ચિમમાં ફક્ત જે કંઈ ભોગ વિલાસમાં રચીને ‘સુખ’અંગ્રેજી (ભાષા) બહારથી આવીને વસેલી વિદુષી છે. દાદીમા આપણને
આજે તો અંગ્રેજી માધ્યમમાં ભણનારા બાળકો ‘ગીતા’ વિશે કે નરસિંહના ભજનો વિશે જાવાતાં જ નથી...શું આ યોગ્ય છે ? યાદ રહે (ભાગ્યેશ સાહેબની શૈલીમાં) સંસ્કૃત ભાષા આપણી દાદીમા છે, માતૃભાષા ગુજરાતી આપણી મા છે, હિન્દી આપણી માસી છે અને
પ્રાપ્ત થાય છે તે સુખ કાયમ ટકતું નથી. ત્યાં આજે યુવાનો નશો કરીને ભાન ભૂલે છે અને ત્યાંની યુવાન દીકરીઓ સાથે ન છાજે તેવું વર્તન કરે છે. પરિણામે સમાજમાં ખૂબ પ્રશ્નો (સામાજિક) ઉભા થાય છે. તેની અસર આપણે ત્યાં પણ જોવા મળે છે. આપણાં યુવાનો ત્યાંનું અનુકરણ કરે છે અને હમણાં દિલ્હીમાં એક યુવતી પર સમૂહ બળાત્કાર થયો અને તે યુવતીનું મૃત્યુ થયું. આ કરુણ ઘટનાનો પડઘો સમગ્ર દેશમાં પડ્યો. આ તેની વિચિત્ર અને દુઃખદાયક અસ૨ છે. આપણા સંસ્કારોથી વિપરીત આ સ્વીકારવા જેવું નથી.
આપણા નિવૃત્ત કલેક્ટર સાહેબ શ્રી ભાગ્યેશ ઝા (જેઓ પહેલાં અહીં વડોદરામાં કલેક્ટર હતા. આઈ.એ.એસ., એમનો રેકોર્ડ પણ ખૂબ સ્વચ્છ) અભ્યાસ અર્થે અમેરિકા ગયેલા. ત્યાં કૉલેજમાં પ્રાધ્યાપક 'મનનો સ્ટ્રેસ' ઓછો કરવા અને
પારણામાં ઝૂલાવે, મા આપણને વાત્સલ્યભાવે ઉછેરે, માસી આપણી સાથે પ્રેમયુક્ત વહાલ કરે અને વિદુષી (અંગ્રેજી ભાષા) બહારના જ્ઞાન માટે યોગ્ય છે. માતૃભાષા, સંસ્કૃત કે હિન્દીને કદાપિ ન છોડાય. માધ્યમ તો માતૃભાષા જ હોય, જે શૈક્ષણિક રીતે પણ યોગ્ય છે. અંગ્રેજી સારી રીતે શીખવાય તે જરૂરી છે. અને ‘ગીતા' જેવા ગ્રંથોનો પણ
બાળકોને ખ્યાલ આપવો જ રહ્યો.
લોક સેવા સંઘ-ચોરડીને ચેક અર્પણ
મુંબઈ જૈન યુવક સંઘ યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ગુજરાતની અંતરિયાળ કેળવણી સંસ્થાઓ માટે દાન એકત્રિત કરાય છે.
અત્યાર સુધી ૨૭ સંસ્થાઓ માટે કુલ રૂા. ૪,૨૦,૪૪,૦૦૦ (અંકે રૂપિયા ચાર કરોડ વીસ લાખ ચુમ્માલીસ હજાર)નું દાન એકત્રિત કરી એ સંસ્થાઓને પહોંચાડ્યું છે અને પ્રત્યેક સંસ્થા વર્તમાનમાં વિદ્યા અને સેવાના ક્ષેત્રે પ્રગતિ કરી રહેલી છે.
આ વરસે ૨૦૧૨ની પર્યુષણ વ્યાખ્યાનમાળા સમયે ઉપર જણાવેલી ૨૮મી સંસ્થા ોક સેવા સંધ-પારડી માટે દાનની અપીલ ક૨ી હતી અને સમાજનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. દાતાઓના નામ અને આપેલ રકમની વિગત ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત કરી
આ રકમ રૂા. ૨૨,૪૦,૦૦૦/- રૂપિયા બાવીસ લાખ ચાલીસ હજાર અર્પણ કરવા આ સંસ્થાના કાર્યકરો અને અન્ય આમંત્રિત મહેમાનો તા. ૨ માર્ચ, ૨૦૧૩ના એ સંસ્થાને આંગણે જઈ આ રકમ એ સંસ્થાને અર્પણ કરશે.
સંસ્થા ઉદાર દિલી દાતાઓનો હૃદયથી આભાર માને છે.
આ ખાસ જરૂરી છે. યાદ રહે કે આપણી સંસ્કૃતિ અને સંસ્કારો ભાષા દ્વારા જ સચવાશે. આ આપણી નૈતિક ફરજ પણ છે. આથી વિપરીત થશે તો તે આપણી ભયંકર ભૂલ હશે. જેનાં ફળ ભવિષ્યની પ્રજાની પેઢીને ભોગવવાં પડશે.
૫૧, 'શિલાલેખ' ડુપ્લેક્ષ,
અર્થાથ સર્કલ પાસે, અલકાપુરી,
D પ્રમુખ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વડોદરા-૩૯૦૦૦૭.