________________
પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * - રામપ્પાએ અંગ્રેજીમાં અનુવાદ કરેલો છે.
ગ્રંથો તથા ગ્રંથકારોનો ટૂંક પરિચય પણ આપવામાં આવ્યો છે. ' (૨) મિલા પ્રકાશ ખિલા વસંત
ગણધરવાદને સમજવા માટે આ ગ્રંથ બહુ ઉપયોગી છે. કારણ ? ૪ આચાર્ય વિજય જયંતસેન સૂરિજીકૃત ‘મિલા પ્રકાશ : ખિલા કે એમાં જ મૂળ ગાથા, અર્થ અને વિસ્તૃત ભાવાર્થ એક સાથે - * વસંત'માં (શ્રી રાજ રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ) વિદ્વાન છે. મોટા અક્ષરોમાં સ્વચ્છ મુદ્રણ અને ઉચ્ચ પ્રકારના કાગળ * લેખકે હિંદી ભાષામાં ગણધરવાદ ઉપર અભ્યાસપૂર્ણ પુસ્તકની આદિથી આ ગ્રંથ અદ્વિતીય બની ગયો છે. રચના વિ. સં. ૨૦૧૬માં કરી છે. એમણે વૈદિક, શ્રમણ અને બૌદ્ધ
(૪) “સચિત્ર ગણધરવાદ' આ ધારાઓનો બહુશ્રુતતાપૂર્વક સમન્વય કર્યો છે. એમનો આ ગ્રંથ એક લેખક: પંન્યાસ ડૉ. અરુણવિજયજી ગણિવર્યજી મ. સા. * અનુસંધાત્મક, સમન્વયાત્મક, શ્લાઘનીય, શાસ્ત્રીય અધ્યયન છે. (રાષ્ટ્રભાષા રન, સાહિત્ય રત્ન, M.A. - જૈન ન્યાય, M.A. દર્શનાચાર્ય) * * આમાં ગણધરવાદનો પરિચય, તથા સંશયોની પૃષ્ઠભૂમિને વૈદિક સચિત્ર ગણધરવાદ ભાગ-૧-૨, પ્રકાશક શ્રી મહાવીર આ પરંપરાની દૃષ્ટિથી પ્રકટ કરવામાં આવી છે. પ્રત્યેક ગણધરોનો પરિચચ વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર-મુંબઈ. ૧૯૯૭માં પ્રકાશિત. આમાં 5. તથા એમના સંશય-સમાધાન આપવામાં આવ્યા છે.
વિશેષાવશ્યકભાષ્યની ગાથાઓના આધારે પ્રત્યેક ગણધરનો છે. * પરિશિષ્ટમાં ગણધરોની શંકાઓના વૈદિક વાક્યો તથા અન્ય ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે અને બધાંના જીવન
સંબંધિત સંદર્ભો આપવામાં આવ્યા છે. અંતમાં વિશેષાવશ્યકભાષ્યના ચરિત્રની સંક્ષિપ્ત તાલિકામાં ૩૭ વિગતો સાથે અત્યંત ઉપયોગી * મૂળ પદો અને એનો હિંદી અનુવાદ આપવામાં આવ્યો છે. માહિતી આપવામાં આવી છે. પછી ગણધરવાદની સાદી સમજણ , (૩) “ગણધરવાદ' : લેખક: ૫. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા અને પ્રત્યેક ગણધરની શંકાઓ આપવામાં આવી છે. પછીના ૪ શ્રી વિશેષાવશ્યકભાષ્યની શ્રી મલધારી હેમચંદ્રાચાર્યે કરેલી પ્રકરણોમાં પ્રત્યેક ગણધરની શંકાનું સમાધાન ભગવાન દ્વારા * ટીકાનો ગુજરાતી અનુવાદ પંડિત ધીરજલાલ ડાહ્યાલાલ મહેતાએ કેમ થાય છે એનું વિસ્તૃત વર્ણન છે. સાથે પ્રસંગોપાત ચિત્ર, * કર્યો છે જે શ્રી જૈનધર્મ પ્રકાશન ટ્રસ્ટ સુરતે “શ્રી ગણધરવાદ ગ્રાફ, ચાર્ટ આદિથી ગહન વિષયોને સાદી ભાષામાં સમજાવવાનો નામથી ૨૦૦૯માં પ્રકાશિત કર્યો છે.
પ્રયત્ન થયો છે. ચાર ગતિના તથા નારકીના ચિત્રો હૃદયદ્રાવક . વિદ્વાન લેખકે આજની પેઢીને વિશેષ ઉપયોગી બને એવા છે. * અનુવાદ દ્વારા ગણધરવાદ જેવા ગહન વિષયને સરળ ભાષામાં જૈન દર્શન અને વિજ્ઞાનના વિદ્વાન લેખકે બહુ પરિશ્રમથી * સમજાવ્યો છે. ૬૨૪ પૃષ્ઠના આ ગ્રંથમાં વિશેષાવશ્યકભાષ્યની આ ગ્રંથોને બે ભાગોમાં વહેંચી વિસ્તૃત માહિતી આપી છે. આ * ગણધરવાદ ઉપરની ૪૭૬ મૂળ પ્રાકૃત ગાથાઓ, એની સંસ્કૃત છાયા, (૫) શ્રી વિશેષાવશ્યક ભાષ્ય-ગુજરાતી ભાષાંતર - ગાથાર્થ અને પછી વિસ્તૃત વિવેચન દ્વારા પ્રત્યેક ગણધરના પ્રશ્નો, મૂળ ગ્રંથ અને માલધારી આચાર્ય હેમચંદ્રકૃત વૃત્તિ સહિતનું
શંકાઓ તથા ભગવાન મહાવીરના ઉત્તરો સરળ ભાષામાં ગુજરાતી ભાષાંતર સ્વ. શાહ ચુનીલાલ હકમચંદે કર્યું છે. જે * સમજાવ્યા છે.
ભદ્રંકર પ્રકાશન અમદાવાદ વિ. સં. ૧૯૮૩માં પ્રકાશિત કર્યું છે. આ ગ્રંથની પ્રસ્તાવનામાં ગણધરવાદનો ઉગમ, એના આધારસ્થંભ આમાં મૂલ ગ્રંથની પ્રાકૃત ગાથાઓનું સરળ ગુજરાતી ભાષામાં
ભાના અસ્તિત્વનો સ્વીકાર
| જ્યોર્જિયા વિજ્ઞાન અકાદમીના અગ્રણી શરીરશાસ્ત્રી ડૉ. આઈ.એસ. બે કેનાથિલીએ વિવિધ જીવધારીઓના જીવન વિશે
ડું સંશોધન કર્યા પછી એક તારણ આપ્યું છે કે જીવધારીઓમાં એક એવી ચેતનાસત્તા સક્રિય હોય છે જે શરીરના નિયમોમાં બંધાયા વગર અને ઈન્દ્રિયોનો પ્રત્યક્ષ ટેકો લીધા વગર પણ કામ કરી શકે છે. જે કામ આંખ અને કાનની મદદ વડે જ શક્ય હોય તેવું કામ આ ચેતનાસત્તા આપોઆપ કરી શકે.
આનો અર્થ શું? ચેતનસત્તા એટલે જ આત્મા. આપણે ત્યાં કહ્યું છે ને કે ઈન્દ્રિયોની મદદથી મેળવેલું જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે અને ઈન્દ્રિયોના ઉપયોગ વિના માત્ર આત્મા દ્વારા મેળવાયેલું જ્ઞાન જ પ્રત્યક્ષ છે. શ્રુતિજ્ઞાન કે મતિજ્ઞાન પરોક્ષ છે. અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, જે ઈન્દ્રિયોની મદદ વિના માત્ર આત્મા દ્વારા જ મેળવાય છે. આધુનિક વિજ્ઞાને પણ આત્માનું અસ્તિત્વ સ્વીકારવાની શરૂઆત કરી દીધી છે. ખાસ નોંધવાની વાત તો એ છે કે પશ્ચિમના વૈજ્ઞાનિકો મોટે ભાગે ક્રિશ્ચિયન છે અને તેઓ પુનર્જન્મ અને આત્માને સ્વીકારતા નથી.