________________
૩૮
પ્રબુદ્ધ જીવન
ઓક્ટોબર, ૨૦૧૩ છે. માઉન્ટ આબુ જેવા સૌંદર્યમંડિત અને રમણીય લખાણો, કાવ્યો દ્વારા જ્ઞાનાગ્નિને ધગધગતો જીવનમાં નૂતન પ્રકાશ લાવનારું છે. સ્થળની છે. રાખ્યો છે. આ મહાયજ્ઞમાં એક આહૂતિરૂપે શ્રી
XXX આ રચના સત્ય, સૌંદર્ય અને સૌજન્યના હરિભાઈ કોઠારીની પ્રથમ પુણ્યતિથિએ તેમના
સાભાર સ્વીકાર પરિઘમાં ફરી વળે છે. અને અંતે સૌજન્ય વિજયમાં વર્ષ ૨૦૦૭ દરમ્યાન કે. જે. સોમૈયા દ્વારા (૧) માણસાઈની કેળવણી-લેખક-મનસુખલાલ પરિણમે છે. ત્રણ મુખ્ય પાત્રોની રચના દ્વારા એ આયોજિત “શ્રીમદ્ ભાગવત સ્વરચિંતન' વિષય સલ્લા, પ્રકાશક : ગુર્જર ગ્રંથ રત્નાલય,રતન પોળ નિરૂપણ યથાર્થની ખૂબ નજીક રહે છે તેની પ્રતીતિ પર આપેલા અવિસ્મરણીય ૧૧ પ્રવચનો ‘શ્રીમદ્ નાકા સામે, ગાં ધી માર્ગ, અમદાવાદવાચકને થાય છે.
ભાગવત સ્વૈરવિહાર' નામના પુસ્તકરૂપે પ્રગટ ૩૮૦૦૦૧.મૂલ્ય-રૂા. ૨૫૦. XXX થયા છે.
(૨) સંપૂર્ણ ક્રાંતિના સ્વપ્નદૃષ્ટા - જયપ્રકાશ પુસ્તકનું નામ : કલા-સંસ્કૃતિના કિનારેથી સાચા સ્વરૂપે ભાગવત સમજવા તેમજ તેના નારાયણ. લેખન સંપાદન-કાન્તિ શાહ. લેખક : ડૉ. થોમસ પરમાર
મર્મો, રહસ્યો અને એની કથામાં આવતા સાંકેતિક પ્રકાશક : સ્વમાને પ્રકાશન, આલ્ફા ભવન, ૧૨ પ્રકાશક : થોમસ પરમાર, એલ. જે. કોમર્સ કૉલેજ પાત્રોને આજના સંદર્ભમાં ઈચ્છુક પ્રત્યેક વ્યક્તિ સુહાસનગ૨, સંકલ્પ રેસ્ટોરાંની સામે, પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫. માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે.
અમદાવાદ-૩૮૦ ૦૦૯. મૂલ્ય-રૂ. ૨૫૦/ફોન નં. : ૦૭૮-૨૬૭૫૦૬૬૯.
શ્રી હરિભાઈ કોઠારીના આ જ્ઞાનાગ્નિને (૩) વિજ્ઞાન વૈભવ-રશ્મિન મહેતા મૂલ્ય : રૂ. ૮૦/-, આવૃત્તિ-૧ ૨૦૦૬. પ્રજવલિત રાખવા યથામતિ યથાશક્તિ આહૂતિ પ્રકાશન-અમર પ્રકાશન, માતૃછાયા, ૨૧, મંગલ
કલા અને સંસ્કૃતિનો અભ્યાસ અ)ગાધ સમુદ્ર આપી આપણે આપણું જીવન ધન્ય બનાવીએ. પાર્ક સોસાયટી, નવા વિકાસ ગૃહ રોડ, જેવો છે. તેના તલ સુધી પહોંચવું એ સ્વપ્ન સમાન
XXX
અમદાવાદ-૩૮૦ ૦૦૭. મૂલ્ય-રૂા. ૧૪૦/છે. થોમસ પરમાર પોતે કહે છે : કલા-સંસ્કૃતિના પુસ્તકનું નામ : પૂર્ણયોગના પ્રકાશમાં (૪) જીવન લક્ષ્ય-સંપાદક પૂ. મુ. સંયમકીર્તિ દરિયા કિનારે બેઠા બેઠા તેનો જે સ્પર્શ થયો અને લેખક : જ્યોતિ થાનકી
વિ.મ.સા. જે સમજાયું તેના કેટલાંક અંશો લેખ સ્વરૂપે જુદાં પ્રકાશક : શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ, વડોદરા પ્રકાશક-શ્રી સમ્યગૂજ્ઞાન પ્રચારક સમિતિ. જુદાં સામાયિકોમાં પ્રગટ કર્યા. આવા આ ૨૦ પ્રાપ્તિસ્થાન : શ્રી અરવિંદ નિવાસ, દાંડિયા બજાર, અમદાવાદ. મૂલ્ય-સદુપયોગ. લેખો આ સંગ્રહમાં સમાવ્યા છે. શિલ્પ, સ્થાપત્ય વડોદરા-૧. ફોન : ૨૪૧ ૨૬૮૫. મૂલ્ય-રૂા. પ્રાપ્તિસ્થાન : ડી-૧૨, સર્વોદયનગર, ગ્રાઉન્ડ અને ચિત્રકલા જેવી રૂપપ્રદ કલાને લગતાં; કૃષણનું ૬૦, પાના-૧૮૦, આવૃત્તિ-પ્રથમ -૨૦૧૧, ફ્લોર, ૧લી પાંજરાપોળ, મુંબઈ-૪૦૦૦૦૪. મથુરામાં સ્થળાંતર, ગુજરાતમાં શીતળા પૂજા, શ્રી અરવિંદનો યોગ એ જીવનનો યોગ છે. ફોન : ૦૨૨-૨૨૪૦૪૭૧૭. ચાંપાનેર : ગઈકાલ અને આજ, ભારતીય જેમાં જગતનો ત્યાગ કરીને એકાંતમાં સાધના
XXX પરંપરામાં પુસ્તક જેવા સંસ્કૃતિને સ્પર્શતા લેખો કરવાની વાત નથી, પણ જીવનનો સ્વીકાર કરીને ૧. આ અબ લોટ ચર્લ છે. તાલિબાનો દ્વારા વિશ્વપ્રસિદ્ધ બુદ્ધની પછી તેનું દિવ્ય રૂપાંતર કરવાની સાધના છે. આ ૨. આજ ફિર જિને કી તમન્ના હે પ્રતિમાઓના વિધ્વંશનો એહવાલ અને તેના પુસ્તકમાં શ્રી અરવિંદના યોગદર્શનને શ્રી ૩. મુઝકો યારો માફ કરના... આઘાત પ્રત્યાઘાત રજૂ કરતો લેખ બર્બરતાના જ્યોતિન્દ્રબહેને એવી સરળ ભાષામાં રજૂ કર્યું છે ૪. ટેઇક-ઓફ દર્શન કરાવે છે. બ્રિટીશ શાસન દરમ્યાન અંગ્રેજી કે જિજ્ઞાસા ધરાવતો સામાન્ય મનુષ્ય પણ એને ૫. દો કદમ તુમ ભી ચલો... ભાષામાં લખાયેલા અભિલેખો તત્કાલીન સહેલાઈથી સમજી શકે. પૂર્ણ યોગની ૬. હેલો, મેડમ ઇતિહાસ જાણવાનું એક મહત્વનું સાધન છે. વિશિષ્ટતાઓ, લશ્રણો, દૈનંદિન જીવનમાં તેની ૭. સંજના સાથ નિભાના...
કલા અને સંસ્કૃતિમાં રસ ધરાવનારાઓને સાધના, તે માટેની આવશ્યક બાબતો, સાધનામાં ૮. કેન્ડલ લાઈટ ડીનર આ સંગ્રહ ઉપયોગી થશે.
આવતી મુશ્કેલીઓ, ભયસ્થાનો, ઉપરાંત દૈનિક ૯, લાઈક OR કોમેન્ટ XXX
જીવનવ્યવહાર માટેની માર્ગદર્શક આચાર ૧૦.Kids કેર પુસ્તકનું નામ : શ્રી ભાગવત સ્વૈરવિહાર
સિંહિતા, આ બધાં અંગેનું સ્પષ્ટ દર્શન જ્યોતિ લેખક : રોહિત શાહ લેખક : હરિભાઈ કોઠારી
બહેને શ્રી અરવિંદ અને માતાજીના ગ્રંથોમાંથી ચયન પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. કરીને અહીં શક્ય તેટલી સરળ અને વિશદ રીતે રજૂ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ૧૯૯૧, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ- કર્યું છે.
ફોન નં. : ૦૭૮-૨૨૧૪૪૬૬૩. ૪૦૦ ૦૦૨. ફોન નં. : ૨૨૦૦૨૬૯૧, આ પુસ્તકમાં જ્યોતિબહેનનું ગદ્ય ગંભીર
XXX ૨૨૦૦૧૩૫૮. મૂલ્ય-રૂા. ૧૭૫/-, વિચારનું પ્રેરક છે અને સુપેરે વહન કરે છે. ક્યાંય બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, પાના-૧૫૬, આવૃત્તિ-૧, જાન્યુ. ૨૦૧૨. તે ભારેખમ થતું નથી. રસાવહ વહે છે. શ્રી અરવિંદ ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩.
શ્રી હરિભાઈ કોઠારીએ પોતાના પ્રવચનો, અને માતાજીનું આ યોગદર્શન સર્વ વાચકોના મોબાઈલ નં. : 9223190753.