Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 475
________________ નવેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન ૨૩ શ્રી દેવચંદ્રજી રચિત-શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન I સુમનભાઈ શાહ શ્રી અરિહંત પ્રભુની ઉપાસના પૂજા-સેવનાદિ વડે શ્રદ્ધાવંત સાધકથી જિજ્ઞાસુને હૃદયસ્થ થાય છે તે શ્રી ચંદ્રપ્રભસ્વામી જેવા અરિહંતના ભક્તિભાવપૂર્વક થાય તો તેનામાં આત્મ-વિશુદ્ધિરૂપ પરિણામો નીપજે ગુણગ્રામ અને પૂજા, સેવનાદિમાં ઓતપ્રોત રહે છે. આવા જિનભક્તને અથવા મુક્તિમાર્ગની સાધના માટે શ્રી જિનદર્શનમાં જે અનુષ્ઠાનો પ્રભુસેવાની ટેવ પડી જાય છે અને તેને પ્રભુનું અખંડ હેવાતણ વર્તે છે. મન, વચન, કાયાદિની એકાત્મક પ્રવૃત્તિરૂપ કંડારેલાં છે તે વિધિવત્ આવા ભવ્યજીવને ક્રમશઃ આત્મિકગુણોનો સ્વાનુભવ થવા માંડે છે. હૃદયના શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક થાય તો સાધકમાં જ્ઞાનદર્શનાદિ જેમ જેમ સાધકને જ્ઞાન, દર્શન, ચારિત્ર્યાદિ આત્મિકગુણોનો આવિર્ભાવ લોકોત્તર ગુણોનો આવિર્ભાવ ક્રમશ: થાય. થાય છે, તેમ તેમ તેને જન્મ, જરા, મરણાદિરૂપ ભવભ્રમણનો ભય કોઈપણ વિષય, પદાર્થ કે તત્ત્વનાં સઘળાં પાસાંની તલસ્પર્શી ટળતો જાય છે. છેવટે સાધકને નિર્ભયદશાનો અનુભવ થાય છે. જ્ઞાનાત્મક વિચારણા નગમાદિ સાત નય અને સપ્તભંગીથી સ્યાદ્વાદમય દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વલી ગુણ ગ્રામોજી; રીતે થાય તો તત્ત્વનું સ્વરૂપ મહદ્અંશે જાણી શકાય એવું જ્ઞાનીઓનું ભાવ અભેદ થાવાની ઇહા, પરભાવે નિષ્કામોજી. કથન છે. આવી વિચારણા નય, પ્રમાણ, નેક્ષેપાદિ સંસાધનો મારફત શ્રી ચંદ્ર પ્રભ જિનપદ સેવા...૨ ગુરુગમે થવી ઘટે. સામાન્યપણે સાધકનો પુરુષાર્થ નામનિક્ષેપ કે અતીત, વર્તમાન અને અનાગત ચોવીસીના તીર્થકરો તથા મહાવિદેહ નામસેવાથી શરૂઆત થાય અને ઉત્તરોત્તર પ્રગતિ સાધતાં તે ભાવ અને અને અન્ય ક્ષેત્રોમાં સદેહે વિહરમાન તીર્થકરોની અંગ-અગ્રપૂજા, સેવા, એનો નિક્ષેપ કે ભાવસેવામાં પરિણમે. આવી ભાવસેવા ઉત્સર્ગ અને અપવાદ વંદન, પ્રણામ, અર્ચના, ગુણકરણાદિરૂપ ઉપાસના કરવાની પ્રણાલિકા માર્ગે થઈ શકે. શ્રી જિનશાસનના અનુયાયીઓમાં પ્રચલિત છે. આવી મન, વચન, મુક્તિમાર્ગના સાધકોના આત્મકલ્યાણાર્થે જ્ઞાનીઓએ ધોરી કે કાયાદિથી થતી પ્રમભક્તિને દ્રવ્યસેવા કહે લ્યાણાર્થ શાનાઓએ ધોરી કે કાયાદિથી થતી પ્રભુભક્તિને દ્રવ્યસેવા કહેવામાં આવે છે. જે મૂળમાર્ગ કંડારેલો છે જેને ઉત્સર્ગમાર્ગ (ક્રમાગત) કહેવામાં આવે છે. જિનભક્તોને ગુરગમે જાણ થયેલી હોય છે કે ‘જિનસેવા એ નિજપદ આવા મુળમાર્ગમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ સંજોગોથી જો ભંગાણ સેવા છે' તેઓને પરમાત્મા સાથે અભેદ થવાની રુચિ ઉત્પન્ન થાય છે. પડયું હોય અથવા અવરોધ પેદા થયા હોય તો ત્યાં અટકી પડાય નહીં એટલે અહંતોને જેવું નિર્મળ આત્મસ્વરૂપ પ્રગટપણે વર્તે છે તેવું જ એ હેતથી ડાઈવરઝન કે કેડી માર્ગે પ્રયાણ કરી કાર્યસિદ્ધિ હાંસલ કરી પોતાનું સ્વરૂપ સત્તામાં છે, જે હાલ કર્મમળથી આવરણયુક્ત છે. શ્રી શકાય. આવા ડાઈવરઝન માર્ગને અપવાદમાર્ગ કે અપવાદ ભાવસેવા જિનભક્તિથી આવું મૂળભૂત સ્વરૂપ પ્રગટે એવી અભિલાષા ભક્તજનને કહેવામાં આવે છે, જે પરમશ્રદ્ધેય જ્ઞાની પુરુષની આશ્રયભક્તિથી થઈ ઉદભવે છે. આવી ધ્યેયલક્ષી પ્રભુસેવાથી સાધક ‘પર’ભાવમાંથી ક્રમશઃ શકે. નિવૃત્ત થતો જાય છે અને આત્મોન્નતિમાં પ્રગતિ કરે છે. સ્તવનકારે પ્રસ્તુત સ્તવનમાં ઉત્સર્ગ (ક્રમાગત) ભાવસેવા અને - સ્તવનકાર હવેની ગાથાઓમાં અપવાદ (આશ્રયભક્તિ) અને ઉત્સર્ગ અપવાદ (અક્રમાગત) ભાવસેવા એ બન્ને પ્રકારોનું નગમાદિ સાતનયથી ભાવસેવાનું સ્વરૂપ નગમાદિ સાત નયોથી આત્મિક વિકાસ ગુણશ્રેણી સ્વરૂપ પ્રકાશિત કરેલું છે. ભાવસેવા કે પ્રભુસેવા જેમાં કારણભાવની સહિત પ્રકાશિત કરે છે. મુખ્યતા છે તે અપવાદ (આયભક્તિ) અને જેમાં કાર્યભાવની મુખ્યતા ભાવસેવા અપવાદે નેગમ, પ્રભુગુણને સંકલ્પજી; છે તે ઉત્સર્ગ (ક્રમાગત) માર્ગ અમુક અપેક્ષાએ કહી શકાય. આમ સંગ્રહ સત્તા તુલ્યારોપે, ભેદભેદ વિકલ્પજી. અપવાદ અને ઉત્સર્ગ ભાવસેવાથી આત્મોન્નતિરૂપ કાર્યસિદ્ધિ હાંસલ શ્રી ચંદ્ર પ્રભ જિનપદ સેવા...૩ કરી શકાય છે એ પ્રસ્તુત સ્તવનનો મુખ્ય હેતુ જણાય છે. હવે સ્તવનનો ગાથાવાર ભાવાર્થ જોઈએ, જેમાં ગુણસ્થાન આરોહણનો ક્રમ દર્શાવ્યો કોઈપણ તત્ત્વને મહદ્ અંશે સમજવા માટે અનેક પ્રકારના દૃષ્ટિબિંદુઓથી તેની તલસ્પર્શી વિચારણા કરવાની પદ્ધતિને સ્યાદ્વાદ, અને કાંત, સાપેક્ષવાદ કે સમન્વયવાદ કહેવામાં આવે છે. જો કે શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાય જે હલિયાજી; દૃષ્ટિબિંદુઓ (નયો) અનેક પ્રકારનાં હોય છે પરંતુ ઉત્તરોત્તર આત્મિક આતમગુણ અનુભવથી મલિયા, તે ભવ ભયથી ટલિયાજી. વિકાસને ખ્યાલમાં રાખી તેનું વર્ગીકરણ સાત પ્રકારે જ્ઞાનીઓએ કરેલું શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા...૧ •' છે. (નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને છે (રામ યંગ શ્રી જિનેશ્વરદેવની ઉપકારતા અને તેઓનું શુદ્ધાવલંબન ભવ્યજીવને એવંભૂતનય). મુક્તિમાર્ગનું પ્રધાન કારણ નીપજે છે. ગુરુગમે આવી સમજણ જે છે.

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540