________________
૧૮
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૩
ભજન-ધન: ૩ વિસરાતી વાણી – અનહદની ઓળખાણી
Lડૉ. નિરંજન રાજ્યગુરુ અજરો કાંઈ જરિયા નહિ જાય, એ જી વીરા મારા
અજરા કાંઈ જરિયા નહિ જાય, એ જી વીરા મારા! અજરા કાંઈ જરિયા નહિ જાય...
| તમે થોડે થોડે સાધ પિયો હો..જી. તન ઘોડો મન અસવાર, એ જી વીરા મારા ! તન ઘોડો મન અસવાર...
| તમે જરણાના જીન ધરો હો.જી. શીલ બરછી સંત હથિયાર, એ જી વીરા મારા! શીલ બરછી સત હથિયાર...
| તમે માયલાસે જુદ્ધ કરોહો...જી. કળિયુગ છે કાંટા કેરી વાડ્ય, એ જી વીરા મારા ! કળિયુગ છે કાંટા કેરી વાડ્ય..
| તમે જોઈ જોઈ પાંવ ધરો હો...જી. ચડવું કાંઈ મેરૂ આસમાન, એ જી વીરા મારા ! ચડવું કાંઈ મેરૂ આસમાન...
| તિયાં આડાઅવળા વાંક ઘણા હો...જી. બોલ્યા બોલ્યા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ, એ જી વીરા મારા! બોલ્યા બોલ્યા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ....
તમે અજપાના જાપ જપો હો...જી.
આત્મસાધનાના ક્ષેત્રમાં વારંવાર સંતભક્તો કહેતા આવ્યા છે કે મન અસવારને ટકવા દે એમ નથી. ખૂબ તોફાની છે ઘોડો. મન બિચારું કાચો પારો કદાચ પચાવી શકાય, હળાહળ વિષ પણ પચાવી શકાય જ્યાં સ્થિર થવાનો પ્રયાસ કરે ત્યાં પાંચે ઈન્દ્રિયો બેકાબૂ બનીને પણ સાધુતાને પચાવવી સહેલ નથી. ગંગાસતી પોતાના શિષ્યા અસવારને પાડી દે. એને સ્થિર બેસાડવા ઘોડા ઉપર જરૂરી છે પલાણ પાનબાઈને પ્રબોધતાં ગાય છેઃ
અને લગામ. જો મનને સારી રીતે બેસવા પલાણ અને કાબૂમાં રાખવા આ અજર રસ કોઈથી જર નહીં પાનબાઈ !
લગામ મળી જશે તો જરૂર આ અશ્વ કાબૂમાં આવી જશે. તમારી અધૂરાને આપ્યું ઢોળાઈ જાય રે..
સાધનાની સિદ્ધિ આસનસ્થિરતામાં છે. તમામ આવરણો હટાવીને કચરો વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ !
ગાળીને પાચન કરવાની આત્મશક્તિના પલાણ જ્યારે એ અશ્વ ઉપર કોઈ ને કહ્યો નવ જાય રે...'
મંડાઈ જશે ત્યારે જ તમે તમારી અંદર છુપાયેલા શત્રુઓ સામે યુદ્ધ આરાધ પ્રકારના, ઉપર આપેલા અતિ પ્રાચીન ભજનમાં પણ આ કરવા માટે શક્તિમાન થશો. ચારિત્ર્ય, સદાચાર અને સત્યપાલનના જ મર્મ ઘૂંટાયો છે. મહાપંથના સંત-કવિઓમાં મારકુંડ ઋષિથી માંડીને અસ્ત્રશસ્ત્રો ધારણ કરીને અંદરના અહમ્ સામે તમારે જુદ્ધે ચડવાનું ધ્રુવ અને પ્રહલાદ જેવા પૌરાણિક પાત્રોનો પણ સમાવેશ થાય છે. છે. આ સમય છે કળિયુગનો. કાંટાની વાડ્ય જેવો. એમાં ડગલાં માંડવા કોઈ અનામી કવિઓએ ભજનવાણીમાં એના નામચરણો આપ્યાં છે. હોય ત્યારે ખૂબ સાવચેતી રાખવી પડે. ક્યારે કાંટો વાગી જાય એ આ પરંપરા ઘણા જૂના સમયથી ચાલી આવે છે.
કહેવાય નહીં. અને એમ જાળવી જાળવીને ચાલતાં અનેક સંકટો સહન અજરા કાંઈ જરિયા નહિ જાય...' એ પ્રથમ પંક્તિમાં જ અગમ અગોચર કરતાં કરતાં ચમત્કારો-સિદ્ધિઓના ભયસ્થાનો વટાવીને મેરુ આસમાન બ્રહ્મતત્ત્વને પામવા ઉત્સુક થનારા છતાં ઉતાવળથી એનો મર્મ પામી લેવાની સુધીની યાત્રા અવિરતપણે ચાલુ રાખવાની છે. અજપાજપ દ્વારા તમે લાલસા રાખનારા સાધકોને ચેતવણી આપવામાં આવી છે. આ હરિરસ “અજરા” ત્યાં પહોંચી શકો. આ એક સાધનાની કુંચી છે. આસ્તે આસ્તે ખૂબ જ છે. જલદી પચી જાય એવો નથી, એનું પાન ધીરે ધીરે થોડા પ્રમાણમાં તમારી ધીરજથી સાધુતા પચાવીને આત્મસિદ્ધિના શિખર સુધી પહોંચવાનો પાચનશકિતની મર્યાદા પ્રમાણે જ કરજો. એકી સાથે માત્રા વધી જશે તો માર્ગ અહીં દર્શાવાયો છે.
* * * અજીર્ણ થશે-જરશે નહીં-હજમ નહીં થાય.
| આનંદ આશ્રમ, ઘોઘાવદર, તા. ગોંડલ, જિલ્લો રાજકોટ. પીન ૩૬૦૧ ૧૧. આ શરીરરૂપી પાંચ ઈન્દ્રિયોનો બનેલો અશ્વ એના ઉપર બેઠેલા ફોન: ૦૨૮૨૫-૨૭૧૫૮૨. મોબાઈલ : ૦૯૮૨૪૩ ૭૧૯૦૪