Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 528
________________ ૩૨ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૩ જયભિખુ જીવનધારા : પપ | ડૉ. કુમારપાળ દેસાઈ [ સદા પ્રસન્ન જીવનના ધારક અને માનવતાપૂર્ણ મૂલ્યલક્ષી સાહિત્યના રચયિતા સર્જક જયભિખ્ખએ એમની કલમથી સમાજને જીવનલક્ષી અને પ્રેરણાદાયી સર્જનો આપ્યા. જેમ સાહિત્યમાં તે જ રીતે એમના જીવનમાં પણ સદેવ પ્રસન્નતા પ્રગટતી રહેતી અને એમની એ પ્રસન્નતાનો એમના વિશાળ મિત્રવર્તુળ પણ અનુભવ કર્યો. એ વિશે જોઈએ આ પંચાવનમાં પ્રકરણમાં.]. “શારદા'નો ડાયરો મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસેનાં શિવપુરીનાં જંગલોમાં આવેલા ખરીદેલા શારદા મુદ્રણાલય સુધી લઈ આવી. જૈન ગુરુકુળમાંથી અમદાવાદમાં આવીને ઠરીઠામ થયેલા જયભિખ્ખએ જયભિખ્ખ “શારદા મુદ્રણાલય'માં ગયા, ત્યારે સાથે પોતાના પત્રકાર તરીકે પહેલી કામગીરી શરૂ કરી. “જૈન જ્યોતિ’ અને ‘વિદ્યાર્થી” નીવડેલા કસબી કારીગરોને પણ લઈ ગયા અને અહીં મુદ્રણકલાની સાપ્તાહિકમાં આવતીકાલના નાગરિકો માટે પોતાની તેજસ્વી કલમ એક નવી જ દુનિયા ઊભી કરી. જયભિખ્ખને પહેલેથી જ પુસ્તકની દ્વારા નવા વિચારો આલેખવા લાગ્યા. એ પછી ઉષાકાંત પંડ્યાના સજાવટનો શોખ. એમાં પ્રસિદ્ધ ચિત્રકારો સાથેના અંગત પરિચયને ‘રવિવાર' સાપ્તાહિકના અગ્રલેખ લખવાના નિમંત્રણ સાથે લેખનની કારણે એના કલાપૂર્ણ સર્જનની અનુકૂળતા તેમજ જાતે સૂચનાઓ દુનિયામાં પ્રવેશ કર્યો. આપીને જુદા જુદા પ્રકારની ડિઝાઈન કરાવીને નવા રૂપરંગ ખડા મુંબઈમાં વસતા શ્રી ધીરજલાલ ટોકરશી શાહ વતી “જૈન જ્યોતિ' કરવાની દૃષ્ટિને કારણે એમના દ્વારા થતાં પુસ્તક-પ્રકાશનોએ નવી અને વિદ્યાર્થી' સામયિકના અમદાવાદમાં થતા પ્રકાશનકાર્યમાં પર કલાસૃષ્ટિનું સર્જન કર્યું. પણ દેખરેખ રાખતા તેમજ એના અગ્રલેખો અને અન્ય લખાણો લખતા આને માટે એમણે શારદા મુદ્રણાલયમાં અદ્યતન ટાઈપો વસાવ્યા. હતા. લેખોની સુંદર ગોઠવણ કરતા. આ માટે અમદાવાદના પાંચકૂવામાં પ્રકાશનને અલંકૃત કરવા માટે ખાસ ચિત્રો અને સુશોભનો બનાવવાની આવેલ ઍડવાન્સ પ્રિન્ટરીના માલિક શ્રી મૂલચંદભાઈના ટેબલના ડાબા પ્રથા અપનાવી અને પછી સુંદર બ્લોક બને તે માટે શ્રી પ્રભાત પ્રોસેસ હાથે આવેલી એક કૅબિનમાં બેસીને જયભિખ્ખું લેખન અને પ્રૂફરીડિંગની સ્ટડિયોના માલિક ગોવિંદભાઈ પટેલ અને પસાભાઈ પટેલનો સંપર્ક કામગીરી બજાવતા હતા. થયો. કનુ દેસાઈ, ચંદ્ર ત્રિવેદી, ‘શિવ', રજની વ્યાસ, પ્રબોધભાઈ, જયભિખુની કલાદૃષ્ટિને કારણે એમને આ પ્રારંભકાળે પણ જુદા સી. નરેન અને ઉસરે જેવા ચિત્રકારો શારદા મુદ્રણાલયમાં આવવા જુદા લેખકો મળવા આવતા હતા અને જયભિખ્ખું એમના સ્વભાવ લાગ્યા. ધીરે ધીરે જે પુસ્તક છપાતું હોય તેના લેખકો આવે, એનાં મુજબ એમને પુસ્તકની લખાવટ અને સાજ-સજાવટમાં મદદ કરતા ચિત્રો આલેખતાં ચિત્રકારો આવે, પ્રકાશનો સાથે જોડાયેલી વ્યક્તિઓ હતા. વકીલાતનો વ્યવસાય કરતા લેખક શ્રી રમણિકલાલ દલાલ આવે અને બન્યું એવું કે સમય જતાં “શારદા મુદ્રણાલય'માં ડાયરો પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ “પરિમલ'ના પ્રકાશન માટે ઍડવાન્સ જામવા લાગ્યો. પ્રિન્ટરીમાં આવ્યા અને ત્યાં એમને જયભિખ્ખનો મેળાપ થયો. અમદાવાદમાં ગાંધીમાર્ગ પર આવેલી જુમ્મા મસ્જિદની સામે એક જયભિખ્ખએ કાવ્યસંગ્રહના મુખપૃષ્ઠ માટે જાણીતા ચિત્રકાર કનુ માણસ જઈ શકે એવી નાનકડી ગલીમાં થઈને શારદા મુદ્રણાલયમાં દેસાઈને કહ્યું અને પછી પ્રથમ ચાર પૃષ્ઠની કલામય ગોઠવણી કરીને પ્રવેશ થઈ શકતો. આ સાંકડી ગલીમાં પહેલાં તો પ્રેસના કામદારો કલામય પુષ્ઠ સાથે એ પ્રગટ થયો. આ સમયે રમણિકલાલ દલાલને અને “જયભિખ્ખ’ જ પ્રવેશતા હતા, પણ ધીરે ધીરે અહીં એવો ડાયરો જયભિખ્ખની કલાદૃષ્ટિનો પરિચય થયો. જામ્યો કે જુદા જુદા ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો પણ આવવા લાગ્યા. એ પછી તો શ્રી રમણિકલાલ જયચંદ દલાલ એમના મિત્ર બની એ પહેલાં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં લેખકોનું મિલન થતું. એ ચાગયા અને એમનો ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા “મુક્તિદ્વાર’ નામનો ઘર’ને નામે ઓળખાતું. એ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના મેડા પર એના વાર્તાસંગ્રહ પ્રગટ થયો, ત્યારે એના કથાવસ્તુ, છાપકામ અને રૂપરંગમાં માલિક શ્રી ગોવિંદભાઈ શાહ અને શ્રી શંભુભાઈ શાહ સાથે “ચાજયભિખ્ખનો આગવો ફાળો રહ્યો. આમ પ્રેસનો અનુભવ, ઉત્કૃષ્ટ ઘર'ના સાહિત્યકારોની મંડળી બેસતી હતી. મુદ્રણ સાથે પુસ્તકને પ્રગટ કરવાની કલારુચિ અને ધીરે ધીરે નીખરતી મુંબઈમાં એ સમયે ચાલતા “કલમ મંડળ’ કે ‘ભેળ મંડળ'ના જેવો એમની લેખક તરીકેની નામનાએ એમને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે આ સર્જકગોષ્ઠિનો નવો પ્રયોગ હતો. સર્જક ધૂમકેતુનો આ મૂળ વિચાર

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540