Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 527
________________ ૧ ડિસેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન રમિભાઈ ઝવેરીએ ખરેખર આ કાર્ય હાથમાં લઈ પોતાને સાચા ઝવેરી ૭૯ પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૨-૯-૨૦૧૩ થી તા. ૯-૯બનાવ્યા છે. તેમને મારા વંદન-પ્રણામ. શુભભાવના સાથે વિરમું છું. ૨૦૧૩ સુધી દરેક વક્તાની તથા તેના ભક્તિ સંગીત સાથેની સીડી nડૉ. હિંમતભાઈ શાહ-મુંબઈ મને આજે કુરીયરની મારફતે મળી છે. સમય લઈને પણ તે હું સાંભળીશ. મો. ૯૩૨૪૫૩૦૨૯૨. અને ઘર બેઠાં આજે ગંગા આવી તેને માણીશ. આપણે વિચાર કરીએ XXX કે, ધર્મના વિચારોના પ્રચારમાં પણ વિજ્ઞાન આપણને કેટલું બધું કામ ઓક્ટોબર માસના અંકના ટાઈટલ પેજના અંતિમ પૃષ્ઠ પર લાગે છે, જે આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાં નહોતું. તમને જાણીને શિરિન-યોક-ગીતા જેનનો લેખ વાંચ્યો. નવાઈ લાગશે કે ૧૯૫૧-૫૨ થી ૧૩ વર્ષ સતત વિનોબાજીએ ભૂદાન | ‘જંગલની હવામાં સ્નાન કરવું અને ફરવું” ખૂબ જ ઉત્તમ અર્થસભર યાત્રા આખા દેશમાં કરી અને તેમના રોજના સવાર-સાંજના બે પ્રવચનો સ્વાથ્યપ્રદ ઉત્તમ લેખ માટે અનુમોદના. જંગલની હવામાં રસાયણો, એ બોલતા અને લખનારા લખતા અને પછી તે એકાએક થતું અને માટીની ફૂગ અને બેક્ટરિયામાંથી આવે છે એટલે જ માટીની સુગંધ ત્યારપછી તે ચોપડીરૂપે બહાર પડ્યું. અને એ માટે અતિશયોક્તિ વગર આફ્લાદક હોય છે. પરંતુ મોટા ભાગના રસાયણો વૃક્ષોમાંથી આવતા કહ્યું કે, વિનોબાજીનાએ પ્રવચનો સામ્યયોગની વિચારધારામાં અતિ હોય છે. વૃક્ષો તેના પાંદડાઓ, કોશિકાઓ વચ્ચેના ખાના અને ઉત્તમ ગણાય એવી ફિલસોફી સાથેના એ પ્રવચનો છે. ગાંધીજી કરતાં ચયાપચનની પ્રક્રિયાના સુંદર વર્ણન સાથે તેની અસરોનું સુંદર વર્ણન ચિંતનમાં વિનોબાજી ઘણાં આગળ હતા, કારણ કે તેમણે તમામ ધર્મોના કરેલ છે. શિનરિન-યોકુ ખરેખર સબળ ઉપચાર પદ્ધતિ છે અને સ્વસ્થતા મૂળ પુસ્તકો વાંચેલા, અને પદયાત્રામાં જે પ્રવચનો કર્યા, એમાંય માટે ઉપયોગી છે. આવા ઉત્તમ લેખ બદલ અભિનંદન. ખાસ કરીને ગુજરાતમાં મોટા તીર્થસ્થાનો જૈનોના પાલીતાણા, T બાબલાલ શાહના સાદર પ્રણામ (અંદાવાદ) શંખેશ્વર, હિન્દુઓના ડાકોર, દ્વારકા, અંબાજી, પ્રવચનોમાં ઉત્તમ ટેલિફોન : ૦૭૯ ૨૨૧૩૨૫૪૩ પ્રવચનો ગણાય એવા છે. તે વખતે સી.ડી. નહોતી. એ વખતે સી.ડી.માં XXX પ્રાપ્ત થાત, પરંતુ બહેન મીરાબહેન જેઓ અત્યારે વડોદરા રહે છે પરમ આદરણીય પ્રમુખશ્રી પર્યુષણ વ્યાખ્યાનમાળા, તેમણે અને બીજી બહેનોએ શબ્દસ: એ પ્રવચનો નોંધેલા તેની ચોપડીઓ પ્રમુખશ્રી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, યજ્ઞ પ્રકાશને બહાર પાડેલી શ્રદ્ધય વ્યાખ્યાતાઓ અને સુજ્ઞ શ્રોતાજનો, આ બધું વાંચન એ મૂળભૂત વાંચન છે. જીવનમાં એકલી કુરસદ સવિનય અમને જણાવતા આનંદ થાય છે કે પર્યુષણ વ્યાખ્યાનમાળા નહીં પણ મનની શાંતિ હોય ત્યારે અધિક શાંતિ આપે એવા એ પ્રવચનો અમારા માટે અવિસ્મરણીય સુખદ સંભારણું બની ગયું છે. આત્મોન્નતિ છે. મજામાં હશો. માટે યોજાતી આ વ્યાખ્યાનમાળાથી શ્રોતાઓ અંતર્મુખ થાય છે. સૂર્યકાંત પરીખ,સ્વાતંત્ર્ય સેનાની (અમદાવાદ) પરિણામે તેઓ તપ, ત્યાગ માટે તત્પર બને છે. તેથી અનેક દુઃખી, મો. : ૦૯૮૯૮૦૦૩૯૯૬. નિરાધાર અને સુખવંચિતોને સુખશાંતિ અને સર્વિચારો મળે છે. * * * કસ્તુરબા સેવાશ્રમને તેનો અત્યંત સુખદ અનુભવ થયો છે. આશ્રમ ૧૯૩૦ થી ગરીબો, આદિવાસીઓ અને પીડિતોના કલ્યાણ STORY TELLING માટે આરોગ્ય અને શૈક્ષણિક સેવા પ્રવૃત્તિઓ ચલાવે છે. કાળક્રમે આશ્રમની અંગ્રેજી માધ્યમમાં ભણેલા આજના કિશોર અને યુવાનોને આર્થિક સ્થિતિ અતિ નબળી બની. પરિણામે એવા પ્રવૃત્તિઓનો વ્યાપ ઘટાડવાનો | | અંગ્રેજીમાં જૈન ધર્મની કથા કહેશું તો આ પેઢીને આ દ્વારા જૈન ધર્મના સમય આવી ગયો. આવા કપરા સમયે અમને શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તત્ત્વ અને આચારની ખબર પડશે. જે એમના સંસ્કારને ઉજળા કરશે. બહુ મોટી આર્થિક મદદ મળી અને અમારી ડૂબતી નાવ તરી ગઈ. બાળકો || કા | આ માટે આ સંસ્થા શ્રી મું. જૈ. યુ. સંઘ-મુંબઈના પ્રતિનિધિઓ માટે અમે સારા છાત્રાલયો, ભોજનાલયો બનાવી શક્યા. સંઘની આ કરુણા, મુંબઈના ઉપાશ્રયમાં જઈ ૫ થી ૨૦ વર્ષના બાળકોને અંગ્રેજીમાં સંવેદના, સ્નેહ અને સહાનુભૂતિ અત્યંત અભિનંદનીય છે. વંદનીય છે. સ્નેહ | કથા કહેવાનું અભિયાન શરૂ કરશે. અને સાહનુભૂતિની આ સરિતા મહાસાગર બની રહે તેવી પ્રભુ જિનેશ્વરને અમારી અંતરપ્રાર્થના છે. સૌને સાદર વંદના. જૈન ધર્મના પ્રચાર માટે આ અભિયાનમાં સાથ આપવા માંગતા વિનીત, A હોય એવા અંગ્રેજી જાણનાર બહેનોને અમે નિમંત્રણ પાઠવીએ છીએ. શ્રી ભીખુભાઈ ના. પટેલ સંપર્ક : ડૉ. રેણુકા પોરવાલ-૯૮૨ ૧૮૭૭૩૨૭ કસ્તુરબા સેવાશ્રમ, ફોન : (૦૨૬૩૭) ૨૭૩૫૫૫. ડૉ. કામિની ગોગરી-૯૮૧૯૧૬૪૫૦૫ XXX

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540