Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 531
________________ ડિસેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન ૩૫ ધીરુભાઈ પણ ગુજરાત કૉલજનું એમનું અધ્યાપન કાર્ય પૂરું કરીને બદલે ધર્મ અને પંથ વગેરેની અસરથી રંગાયેલું એમનું સાહિત્ય હશે, અવારનવાર ‘શારદા મુદ્રણાલય'માં જતા અને એક સાચદિલ અને પણ એકાદ વાર ડાયરામાં આવ્યા અને પછી એ પુસ્તકો વાંચ્યા ત્યારે નિખાલસ મિત્ર તરીકે ધીરુભાઈ ઠાકર અને જયભિખુનો સંબંધ વધુ એમની માન્યતા ખોટી સાબિત થઈ અને એમને લાગ્યું કે “શુદ્ધ ને વધુ ગાઢ બનતો ગયો. સાહિત્યનાં બધાંય તત્ત્વોથી જયભિખ્ખનું લખાણ સભર ભરેલું છે.” આ ડાયરામાં અલકમલકની વાતો ચાલે. ઈશ્વર પેટલીકર, પન્નાલાલ એમને જયભિખ્ખું “સૌજન્ય, ડહાપણ અને સરળતા'ની મૂર્તિ જેવા પટેલ અને પિતાંબર પટેલ પણ આ ડાયરાના સભ્યો બની ગયા કે લાગ્યા એટલે અઠવાડિયે એક વાર વહેલી સવારે ચાલતા ચાલતા ડાયરામાં જઈને કેફ કરે નહીં તો એમને ચેન ન પડે એવું વ્યસન લાગું સોમાલાલ શાહ જયભિખ્ખની સાથે વાતો કરવા માટે ઘેર પણ આવતા. પડ્યું. પ્રમાણમાં અળગા રહેનારા આ સર્જકો જયભિખ્ખના ડાયરામાં થોડાં વર્ષો સુધી આ ડાયરો ચાલ્યો. સહુએ આનંદ માણ્યો. ભળી ગયા. ઈશ્વર પેટલીકર એની પાછળ “એમના સ્વભાવનો જાદુ' પછી જયભિખ્ખના સ્વાથ્યને કારણે અને સંજોગો બદલાતાં એ જુએ છે. વિખરાયો. એ પછી એમના ઘેર પણ કલાકારો, લેખકો, સામાજિક કનુ દેસાઈ આવે એટલે ચલચિત્રની દુનિયાની અલકમલકની વાતો કાર્યકરો, મુદ્રણકળાના નિષ્ણાતો, પત્રકારો અને શિક્ષકોમાંથી શરૂ થાય અને બધા રસથી સાંભળે. આ ડાયરાને પરિણામે સમાજના કોઈ ને કોઈ એકઠાં મળીને આનંદપ્રમોદ કરતા હતા. જુદા જુદા વર્ગના અગ્રણી લોકો સાથે જયભિખ્ખનો ગાઢ સંબંધ બંધાયો, આનંદકિલ્લોલ સાથે કામ કરતા રહેવું અને જેની સાથે બે-આંખ તો બીજી બાજુ જયભિખ્ખના સંકોચશીલ સ્વભાવ, સાહિત્યમંડળોથી મળ્યાનો સંબંધ હોય, તેને માટે કશુંક કરી છૂટવું એ જયભિખ્ખનું દૂર રહેવાની વૃત્તિ અને જૈનકથાલેખનને કારણે તથા “જયભિખ્ખું' ભાવ જીવનભર ટકી રહ્યો. ઉપનામને લીધે જનમાનસમાં જે છાપ હતી, એ ઈમેજ આ ડાયરાને (ક્રમશ:) કારણે બદલાઈ ગઈ. ચિત્રકાર સોમાલાલ શાહે તો જ્યાં સુધી એમના (૧૩-બી, ચંદ્રનગર સોસાયટી૦, જયભિખ્ખું માર્ગ, પાલડી, પુસ્તકો વાંચ્યા નહોતા, ત્યાં સુધી એમ માનતા કે એ શુદ્ધ સાહિત્યને અમદાવાદ-૩૮૦ ૦૦૭.) મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫ संगीतमय जैन मंत्र स्तवना : શબ્દ અને સંગીતની ભક્તિધારા | અદ્દભુત પ્રતિસાદ તા. ૫ ઓક્ટોબર ૨૦૧૩ ના સવારે ૮-૩૦ વાગે ઘરની ઘંટડી થતી નુકસાનીને પહોંચી વળવા Fund Raising માટે પ્રોગ્રામ કરવો રણકી. પ્રાણમિત્ર શ્રી કુમાર ચેટરજીનું આગમન થયું. ૨૨મી નવેમ્બર તેવું સર્વસંમતિથી નક્કી કર્યું. '૧૩ ના નહેરૂ સેન્ટરમાં જૈન મંત્રો-સ્તવનોને મુળ રાગમાં દૃશ્ય- અત્યાર સુધી ૨૯ સંસ્થાઓને પોણા પાંચ કરોડ જેવી માતબર શ્રાવ્ય સાથે તેઓ એક પ્રોગ્રામ રજૂ કરવાના છે તેમ જણાવ્યું. રકમ દાતાઓ થકી મળેલ અર્પણ કરી છે. સૌ સંસ્થાઓ પણ આ | મને તે વિષે એક અજૈન બંગાળી કલાકાર શું કરી શકે તેની જિજ્ઞાસા કાર્યક્રમમાં જોડાઈ તેનો અનહદ આનંદ અને ગૌરવની લાગણી થઈ. તેઓ એ તાત્કાલિક જ બે-ચાર પદો, મંત્રો તથા સ્તવનો અનુભવીએ છીએ. સંભળાવ્યા. હું મંત્રમુગ્ધ થઈ ગયો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘે સફળતાપૂર્વક પાર પાડેલા આ | મેં તેમને તરત જ પૂછ્યું કે અમે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આ કાર્યક્રમનો શ્રેય દાન આપનાર દાતાઓ તથા ઊંડાણ વિસ્તારમાં પ્રોગ્રામનું આયોજન કરવાનું ઉપાડી લઈએ તો કેમ? બિલકુલ સમય કામ કરતી સંસ્થાઓના કાર્યકર્તાઓને જ જાય છે – જાણે કરુણાનો લીધા વિના સંમતિ દર્શાવી અને તેમના મુખ ઉપર પ્રસન્નતા દેખાઈ. ત્રિવેણી સંગમ રચાયો. ડૉ. ધનવંતભાઈએ પણ તરત આ વિચારને વધાવી લીધો. આ કાર્યક્રમ દ્વારા આત્માને થોડી ક્ષણો માટે અદ્ભુત અનુભૂતિ થઈ | અમારી મિટીંગમાં સૌની વચ્ચે આની મેં રજુઆત કરી. સૌએ એક એ પણ કોઈ ભૂલી નહિ શકે. સર્વેનો આભાર, અભિનંદન, અભિવાદન. અવાજે સ્વીકારી લીધું. સાથે સાથે સંઘની વ્યાખ્યાનમાળા, ‘પ્રબુદ્ધ _નીતિન સોનાવાલા જીવન’ માસિક પત્રિકા તથા વિવિધ પ્રવૃત્તિ માટે મોંઘવારીના કારણે સંયોજક અને ઉપપ્રમુખ : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540