________________
ડિસેમ્બર ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
ભૂમિકા ભજવી.
અને લિસોટા રહ્યા” જેવા જડ, બંધિયાર નિયમોને તો છોડવા જ રહ્યા. આ ઘટનાનો વિચાર કરતાં ત્રણ બાબતો અગત્યની જણાય છે. સાથે સાથે યુવાન પેઢી, તે સંસારી હોય કે સંન્યાસી, તેનામાં વિવેકની જો ઋષભચંદજી જેવા જાગ્રત શ્રાવકો ન હોત તો અને ગુરુ વલ્લભ
પાવકી ન હોત તો અને ગુરુ વલ્લભે ખૂબ આવશ્યકતા છે. સ્વાધ્યાયના બળે જે જ્ઞાન પ્રાપ્ત થાય તેનો ઉપયોગ દીર્ઘદૃષ્ટિથી આવી આજ્ઞા ન આપી હોત તો પૂ. મૃગાવતીજી જેવા નમ્ર કરવામાં આવે તો ગુહસ્થ કે સાધુ, સમાજને ઉપકારક કાર્યો કરી શકે અને સમાજહિતરક્ષક સાધ્વીજી સમાજને મળત ખરા? ત્રણ નદીઓના છે. આ જ રીતે જાગતિપર્વ સમાજની ગતિવિધિઓને જોનાર વ્યક્તિ સંગમસ્થળે રચાતાં ત્રિવેણીસંગમ જેવો આ એક એવો ત્રિવેણીસંગમ કોઈ સારા કામમાં આવતા અવરોધોને દૂર કરવાનો પ્રયત્ન કરે તો છે કે જ્યાં પ્રગતિની નવી કેડી કંડારાય છે અને આવી નાની નાની તેનાથી સમાજના વિકાસને અનુમોદન જ મળે છે. નવી કેડીઓ કંડારાય કેડીઓમાંથી જ આગળ જતાં રાજમાર્ગ બને છે.
છે, જે આગળ જતાં રાજમાર્ગ બને છે. સમાજહિતકર્તા આવા ત્રિવેણીસંગમને જોતાં જણાય છે કે કુટુંબના
વ્યક્તિનું ગૃહસ્થ જીવન હોય કે ધર્મનો માર્ગ હોય–બંને જગ્યાએ વડીલ, સંઘના અગ્રણી કે સમુદાયના ગુરુમાં જમાનાની બદલાતી અવરોધક બાબતોના સ્થાને વિકાસશીલ નવી કેડી કંડારવાની તાતી તાસીરને પારખીને વિકાસ અટકતો હોય તેવા પ્રગતિરોધક નિયમોના આવશ્યકતા છે. જેણે વર્તમાનને પારખીને સર્જન કરવું છે, અને બદલે પ્રગતિકારક નવા ચીલા પાડવાની દૃષ્ટિ હોય તો તે સમાજને
ભૂતકાળના પડછાયામાં સૂઈ રહેવાનું પોષાય નહીં. * * * ઉપયોગી નિવડે છે. નવા નિયમ સમાજનો કેટલો વિકાસ કરી શકશે ૨૨. શ્રીપાલ ફ્લેટ, દેરી રોડ, કણનગર, ભાવનગર-૩૬૪૦૦૧. તેનો જવાબ તો સમય જ આપી શકે. પરંતુ એટલું ખરું કે “સાપ ગયા મો. નં. : ૦૯૮૨૪૮૯૪૬૬૯.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આયોજિત બાવીસમો જૈન સાહિત્ય સમારોહ
રૂપ માણક ભંસાલી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી ૨૨ મો જૈન સાહિત્ય સમારોહ ૨૦૧૪ માર્ચ-૭, ૮, ૯ મી તારીખે મોહનખેડા (મધ્ય પ્રદેશ) શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન શ્વેતાંબર પેઢીમાં યોજાશે. જેમાં જૈન ધર્મના ચારે ફિરકાના જૈન વિદ્વાનો એક છત્ર નીચે એકત્રિત થઈ ‘વિવિધ જૈન સાહિત્ય' ઉપર પોતાના શોધ નિબંધ પ્રસ્તુ કરશે.
આ સમારોહનું સંયોજન અને સંચાલન જેન ધર્મના અભ્યાસી ડો. ધનવંતભાઈ શાહ કરશે. નિબંધ માટેના ગ્રંથોની યાદી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મુખ્ય કાર્યાલયમાંથી પ્રાપ્ત થશે. (ફોન નં. ૦૨ ૨ ૨૩૭૫૯ ૧૭૯) ૨૩૭૫૯૩૯૯/૬ ૫૦૪૯૩૯૭/૬ ૫૨ ૨૮૩૮૬, ફેક્ષ નં. ૨૩૭૨૯૨૪૨, ઈ મેઈલ-(hosmjv@rediffmail.com)
નિબંધ પ્રસ્તુત કરનાર મહાનુભાવ વિદ્વાનોને પોતાના સ્થાનથી આવવા-જવાનો ખર્ચ શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી આપવામાં આવશે, તેમ જ રહેવા વગેરેની વ્યવસ્થા ઉપર જણાવેલ નિમંત્રક ટ્રસ્ટ કરશે અને નિબંધ લેખકનું માનદ પુરસ્કારથી સન્માન કરાશે. નિબંધ પ્રસ્તુત કરતા મહાનુભાવોની સમારોહના ત્રણ દિવસની ઉપસ્થિતિ અનિવાર્ય છે. પ્રાપ્ત નિબંધો ભવિષ્યમાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થશે.
વિદ્વાન નિબંધ લેખકો ઉપરાંત જૈન ધર્મના અન્ય અભ્યાસુ અને જિજ્ઞાસુઓને પણ આ સમારોહમાં પધારવાનું શ્રી મહાવીર જૈન વિદ્યાલય તથા રૂપ માણક ભંશાલી ટ્રસ્ટ તરફથી નિમંત્રણ છે. એ સર્વેની સર્વ વ્યવસ્થા પણ આ નિમંત્રક ટ્રસ્ટ કરશે. - જે વિદ્વાનો અને જિજ્ઞાસુ અભ્યાસીઓ આ સમારોહમાં પધારવા ઈચ્છતા હોય એઓશ્રીએ પત્ર દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલય, C/o. શ્રી | કચ્છી વિશા ઓશવાલ જૈન મહાજન વાડી, બીજે માળે, ૯૯/૧૦૧, કેશવજી નાયક રોડ, ચીંચબંદર, મુંબઈ-૪૦૦ ૦૦૯ એ સરનામે જાણ કરી રજિસ્ટ્રેશન ફોર્મ મેળવવાનું રહેશે તેમ જ ઉપરના ફોન નંબર ઉપર વિદ્યાલયના શ્રી શાંતિભાઈ ખોનાનો તા. ૩૧-૧૨-૨૦૧૩ પહેલાં સંપર્ક કરવા વિનંતી છે.
લિ. ભવદીય, શ્રીકાંતભાઈ સાકરચંદ વસા સુબોધરત્ન ચીમનલાલ ગારડી અરુણભાઈ બાબુલાલ શાહ
માનદ મંત્રીશ્રીઓ