Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 524
________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૩ મૂ-વ: સ્વ:'પદગર્ભિત જૈન સ્તોત્રો લેખક-પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજય જૈનાચાર્યો દ્વારા વિરચિત અનેક સ્તોત્રો તથા સ્તુતિકાવ્યો આજે એટલે કે ઉદ્ધત કરી છે. ઉપલબ્ધ છે. સંસ્કૃત સાહિત્યમાં આ સ્તોત્રોનું મોટું યોગદાન છે. તેમાં ગાયત્રીમંત્ર જેમાં સૂર્યની ઉપાસના કરવામાં આવી છે તેમાં ‘પૂર્ભુવ: સ્વ:' પદનો બહુધા રૂઢિ પ્રયોગ થયો હોય તેવા કેટલાંક પૂર્ભુવ:-સ્વ:નો પ્રયોગ પ્રસિદ્ધ છે. સ્તોત્રોનો પરિચય અહિં પ્રસ્તુત છે. ‘3:-વ-સ્વ: તત્ સવિતુર્વરેણં, ૫ વર્ણ ધીમહિ ધિયો યો નઃ વૈદિક તેમજ જૈન (શ્રમણ) બંને પરંપરામાં આ પ્રયોગ સર્વત્ર સ્વીકૃત પ્રવયાતા' થયો છે. તે તેની લોકપ્રિયતા સૂચવે છે. આમાં મૂકનો અર્થ પૃથ્વીલોક-Physical World, અને મુવ: એટલે ત્રણ સંસ્કૃત શબ્દો અત્રે જે વિવક્ષિત છે તે આ પ્રમાણે છે- અંતરિક્ષલોક Astral World અને સ્વ:ને સ્વર્ગલોક તરીકે ઓળખાવ્યો છે. શબ્દરત્ન મહોદધિમાં પણ આ જ વ્યાખ્યા આપી છે. મ્રુવ: ‘૩% પૂર્ભુવ:-સ્વતિ તત્સવિતુર્વરયં પ વેવા: સ્વધીમદે ' શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી નેમિચંદ્રસૂરિ રચિત વૃત્તિ આઠમું અધ્યયન. આપણે અહિં પ્રથમ તેનો શાબ્દિક પરિચય જોઈએ. સંસ્કૃત અધ્યયનના પ્રારંભમાં જ કપિલ ઋષિની કથા છે-તેમાં શરૂઆતમાં જ વ્યાકરણની દૃષ્ટિએ જોઈએ તો આ ત્રણે શબ્દો ‘સ્વર વિયોવ્યયમ્' આ પ્રયોગ છે(સિદ્ધહેમ ૧-૧-૩૦) સૂત્ર અનુસાર અવ્યયસંજ્ઞક છે. સૂત્રની સૂચિમાં પરંતુ હવે જૈન પરંપરામાં આ પદનો પ્રયોગ થયો છે તે તેની આવા ૧૧૬ અવ્યયોની નોંધ છે. વ્યાપકતા સૂચવે છે. તેવા કેટલાંક આધાર ગ્રંથોની સૂચિ અહિં આપી મવત્યશ્મિન તિ પૂઃ વ્યુત્પત્તિ વ્યુત્પત્તિ પ્રમાણે અધિકરણ, આધાર, છે. તેનું વિસ્તૃત વિવેચન પણ અત્રે પ્રસ્તુત છેઆશ્રય, પૃથ્વી અર્થમાં સ્ત્રીલિંગ પણ છે. શબ્દરત્ન મહોદધિમાં મુવ:ને ૧. ઋષિમંડલ સ્તોત્ર. પુલિંગ પણ કહ્યો છે. ૨. સકલાર્હત્ સ્તોત્ર. અર્થની દૃષ્ટિએ વિચારીએ તો “પૂ’ શબ્દ પૃથ્વી અર્થમાં પ્રસિદ્ધ છે.‘પૂ ૩. જિન સહસ્ત્રનામ સ્તોત્ર. ધૂમ:પૃથિવી-પૃથ્વી’ (અભિધાન શબ્દકોષ. કાંડ-૪) ૪. વર્ધમાન શક્રસ્તવ. (આ. સિદ્ધસેન સૂરિ) પરંતુ સિદ્ધહેમના બૃહત્યાસમાં મૂ: અને પુર્વ: શબ્દને અનુક્રમે ૫. વર્ધમાન શક્રસ્તવ. (આ. હેમચંદ્રાચાર્ય) નાગલોક અને મર્યલોકના વાચક જણાવ્યા છે તથા સ્વ:નો અર્થ સ્વર્ગ ૬. ગૌતમસ્વામિ સ્તોત્ર. કર્યો છે તેથી મૂ:, મુવ:, અને સ્વ: શબ્દથી પાતાલ, મત્સ્ય અને સ્વર્ગલોક ૭. પહ્માનંદ મહાકાવ્ય. (દેવલોક) આમ ત્રણ લોક સમજવાના છે. આ દૃષ્ટિએ વિચારીએ તો ૮. શક્તિ-મણિકોશ. મૂ:નો અર્થ જે નાગલોક કહ્યો છે તેનું અર્થઘટન આપણે પાતાલલોક કે અધોલોક કરી શકીએ. જે રત્નપ્રભા પૃથ્વી ઉપરનો ભાગ છે. ૯. નમસ્કાર-મહાભ્ય. (આ. સિદ્ધસેનસૂરિ) મૂ-વઃ-સ્વ: પદનો પ્રયોગ જે રીતે વૈદિક અને જૈન પરંપરામાં શ્લો. ૭/૩૩. શ્લોક/૬/૧૫. જોવા મળે છે તે જોતાં આ એક મંત્ર-રચનાનો જ પ્રકાર છે. જેને વૈદિક ૧. લઘુ અને બૃહદ્ બંને ઋષિમંડળ સ્તોત્ર આજે ઉપલબ્ધ છે. તેના પરિભાષામાં વ્યાતિ: કહેવામાં આવે છે. આ ભાવને વ્યક્ત કરતો અનુક્રમે શ્લોક સંખ્યા પ૬ અને ૯૧મો શ્લોક આ પ્રમાણે છેશ્લોક આ પ્રમાણે છે भू-र्भुव:स्वस्त्रयीपीठवर्तिन: शाश्वता जिनाः। अकारं चाप्युकारं च, मकारं च प्रजापतिः। तै:स्तुतैर्वन्दितेदृष्टैर्यत् फलं, तत् फलं स्मृतौ।। वेदत्रयात् निरदुहद्, भू-र्भुव:-स्वरितीति च।। અર્થ: પતાળ, પૃથ્વી અને સ્વર્ગલોકમાં જેટલો શાશ્વતા જિનબિંબો છે મનુસ્મૃતિ અધ્યાય ૨/૭૬ તેમના સ્તવન, વંદન અને દર્શનથી જે ફળ મળે છે તે ફળ આ સ્તોત્રના પ્રજાપતિ=બ્રહ્માએ માર, ૩ર અને મક્કાર એ ત્રણ અક્ષરમાંથી સ્મરણથી થાય છે. ઉદ્દભવ થયેલાં ૐકારને તથા પૂ:, વ:, અને 4: એ ત્રણ વ્યાહુતિને ૨. ‘સકલાર્હત્ સ્તોત્ર'- એના પ્રથમાક્ષરોથી પ્રસિદ્ધિ પામ્યું છે. પણ ત્રણ વેદમાંથી એટલે કે 2, 4નુષ અને સામ વેદમાંથી દોહી કાઢી છે. મૂળરચના ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર-મહાકાવ્યની છે જેના

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540