Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 522
________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૩ સમારંભ અધ્યક્ષ શ્રીમાન ત્રિલોકચંદ ગણેશમલજી જૈન ૧૦. કનૈયાલાલજી મ. રચિત દ્રવ્યાનુયોગના | (સમસ્ત જૈન મહાસંઘ પ્રમુખ-ભીવંડી) આધારે દ્રવ્યવ્યવસ્થા મંજુબહેન શાહ સંમેલન ઉદ્ઘાટક શ્રીમાન પ્રદીપ (પપ્પ) બાલચંદજી રાંકા ૧૧. દ્રવ્યાનુયોગ જૈનમ્ મહેન્દ્ર સંઘવી (જનરલ સેક્રેટરી મહા. પ્રદેશ કોંગ્રેસ કમિટી) ૧૨. ત્રિપદીના આધારે ૧૨ ભાવનાની સ્મારિકા વિમોચક: શ્રીમાન જે. કે. સંઘવી એવં શ્રીમાન ગુણવંતજી સાલેચા વ્યવસ્થા જયશ્રીબેન બી. દોશી | (ટ્રસ્ટી થાણા) ૧૩. બ્રહ્મસૂત્ર શંકરભાષ્યના મૈત્રાસ્મિન્ન પ્રમુખ પાહુણે: શ્રીમાન ડૉ. સંદીપજી પપ્પાલે A.C.P. ભીવંડી (પૂર્વ) સંભવાતું સૂત્રનું ખંડન ત્રિપદીના વિશેષ અતિથિ : શ્રી દિનેશ નટવરલાલ શેઠ-C.A. નિયમ પ્રમાણે ઉત્પલાબેન મોદી ટ્રસ્ટી શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ ૧૪. ચીનમાં તાઓ દર્શનમાં આત્મવિષયક મુખ્ય મહેમાન : શ્રીમાન ડૉ. કમલ જે. જૈન જનરલ સેક્રેટરી ડૉક્ટર અવધારણા-જૈનદર્શન સાથે સરખામણી હંસાબેન શાહ એલ. મહા. પ્રદેશ ભાજપા ૧૫. Tripadi as mentioned in વિશિષ્ટ અતિથિ: શ્રી શિખરચંદજી પહાડીયા Panchastikay: A Comparative ટ્રસ્ટી શ્રી દિગંબર જૈન સમાજ-ભિવંડી Study વર્ષાબેન શાહ મંચ સંચાલક : શ્રી આનંદજી પતંગ ૧૬. ત્રિપદીના આધારે સ્યાદ્વાદ અને ત્રણ દિવસના પ્રથમ દિવસે પ્રથમ સત્રમાં ઉદ્ઘાટન સમારંભ અનેકાંતવાદ રજનીભાઈ શાહ રાખવામાં આવેલ. દિવસ દરમિયાન ત્રણ સત્ર રાખવામાં આવેલ. સવારે ૧૭. ત્રિપદી અનુસાર કર્મ-મોક્ષની પ્રક્રિયા કુ. કાનનબેન શાહ ૯-૦૦ થી ૧-૦૦ કલાકે, ૨-૦૦ થી ૫-૦૦ તથા સાંજે ૭-૦૦ થી ૧૮. તત્ત્વાર્થસૂત્રના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક ૯-૩૦. આમ ૯ સત્રમાંથી ૭ સત્રમાં ત્રિપદી વિષયક નિબંધોની પ્રસ્તુતિ જગત અનુસારી પદાર્થ વ્યવસ્થા- છાયાબહેન શાહ તથા ચર્ચા કરવામાં આવેલ. આ નવ સત્રમાં લગભગ ૩૦ જેટલા ૧૯, સપ્તભંગી-સપ્તનની વ્યવસ્થા નિબંધોનું વાંચન થયેલ. જેનો વિષય તથા પ્રસ્તુતકર્તાના નામ નીચે ત્રિપદીના આધારે બીનાબેન શાહ પ્રમાણે છે ૨૦. ત્રિપદીના આધારે ગણધરો વડે વિષય શોધનિબંધ લેખક શાશ્વતરૂપે દ્વાદશાંગીની રચના ૧. ત્રિપદીના આધારે પંચાસ્તિકાયાત્મક અને પૂર્વાદિનો વિસ્તાર | મીતાબેન કે. ગાંધી જગત સ્વરૂપ જાગૃતિ નલીન ઘીવાલા ઉપરના વિષયો પર રાજકોટ, અમદાવાદ, મુંબઈ, ભાવનગર, ૨. ત્રિપદીમય પુદ્ગલનું દ્રવ્ય વડોદરા, આણંદ વગેરે શહેરોમાંથી પધારેલા વિદ્વાનોએ પોતાના ગુણ-પર્યાયાત્મક સ્વરૂપ શોભનાબહેન શાહ શોધનિબંધ રજૂ કર્યા હતા. આ સંમેલનની વિશિષ્ટતા એ હતી કે તેમાં ત્રણ ૩. ત્રિપદી સ્થાપનાની શાશ્વત પ્રક્રિયા કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થિનીઓ હતા. જેમાંના એક (વ્યવસ્થા) અનિતાબેન ડી. આચાર્ય બહેનની અમદાવાદ મુકામે નજીકના ભવિષ્યમાં દીક્ષા છે. ૪. ત્રિપદીના નિયમાનુસાર આત્મદ્રવ્ય આ ઉપરાંત ત્રણેય દિવસ દરમિયાન પ. પૂ. ડૉ. અરુણવિજયજી સ્વરૂપ પ્રવિણભાઈ સી. શાહ મ. સાહેબે ત્રિપદી વિષયક ભૂમિકા, ત્રિપદી સિદ્ધાંતની સમીક્ષા, ૫. સપ્તભંગી-સપ્તનની વ્યવસ્થા પંચાસ્તિકાયની સમજણ ખૂબ જ વિસ્તૃત રીતે તથા સરળતાથી આપી ત્રિપદીના આધારે ભરતકુમાર એન.ગાંધી જેનાથી ત્રિપદી વિષય પર ઘણો પ્રકાશ પડ્યો. અનેકોના આ વિષય ૬. કર્મક્ષયની સાધનામાં ત્રિપદી પરના સંદેહો દૂર થયા. તેમણે પોતે પણ ઘણાં વિષયોની સુંદર છણાવટ સિદ્ધાંતની ઉપયોગિતા પારૂલબેન બી. ગાંધી કરી. આ ઉપરાંત ત્યાં ઉપસ્થિત પૂ. સાધુ-સાધ્વીજીઓએ પણ પોતાના ૭. ત્રિપદીના તત્ત્વજ્ઞાન પ્રમાણે શોધનિબંધનું વાંચન કર્યું. તેમના વિષય તથા નામ નીચે પ્રમાણે છેસમાધિભાવની સિદ્ધિ ડૉ. કોકિલાબેન શાહ ૧. ત્રિપદીમય વિશ્વવ્યવસ્થા પર પૂ. શ્રી હેમંતવિજયજી મ.સા. ૮. ત્રિપદીના આધારે ૧૨ એ, ૨. તત્ત્વાર્થના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક જગત સૂત્રાનુસારી ભાવનાઓની વ્યવસ્થા કુ.ખુબુ અમૃતલાલજી પદાર્થ વ્યવસ્થા પર પૂ. સાધ્વી શ્રી સંવે ગરસાશ્રીજીએ, ૩. ૯. આગમશાસ્ત્રોમાં ત્રિપદીનું કેવળજ્ઞાનમાં ત્રિપદીની ભૂમિકા વિષય પર પૂ. સાધ્વીશ્રી સ્વરૂપ હિનાબેન વાય. શાહ સૌમ્યપ્રજ્ઞાશ્રીજીએ, ૪. પંચાસ્તિકાયાત્મક જગત પર પૂ. સાધ્વીશ્રી

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540