Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 516
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૩ થવા માટે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. માત્ર જૈન પરિવારમાં જન્મ રાગમાં દેશના આપી હતી. દેવલોકમાં કીર્તન પણ આજ રાગમાં થાય લેવાથી જૈન થવાતું નથી. ચાર વર્ષ પહેલાં ભરઉનાળામાં બનારસમાં છે એમ કુમાર ચેટરજીએ ઉમેર્યું હતું. સાધુ મહાત્મા પાસે સાધના કરવા ગયો હતો. ત્યારે મને વારંવાર કુમાર ચેટરજીએ ગીતસંગીત મલ્યા વ્યાખ્યાનમાં ભાવથી ભક્તિ નહાવાની આદત હતી. હું ભરબપોરે નાહવા ગયો. હું નાહતો હતો કરી અને કરાવી, વિતરાગ ભાવ જો ભળે પ્રભુને નીચે ઉતરવું પડે, ત્યારે દરવાજો ઠોકીને કહ્યું, ‘તમે આ પ્રકારે પાણી બગાડો છો તેથી ભાવથી ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું, બાર બાર નહીં આના સોમાલિયામાં પાણી મળતું નથી.” આ જૈન ધર્મની ભાવના છે. આપણે હૈ, મોકા બાર નહીં આના હૈ અને અરહમ પરહમ નમો નમઃ વિગેરે ઉતાવળમાં કે સમયના અભાવે નવકાર મહામંત્રના ઉચ્ચાર સ્પષ્ટ કરતા ભક્તિગીતો અને ધૂન વડે ભાવિકોને ડોલાવ્યા હતા. તેના કારણે પવિત્ર નથી. આપણે બહુ મોટી સંખ્યામાં મંત્રજાપ કરવા એવું ૪૫ આગમોમાં વાતાવરણ સંગીતથી તરબોળ બન્યું હતું. ક્યાંય લખ્યું નથી. તેમાં ઉચ્ચાર સ્પષ્ટ હોવા જોઈએ અને તેમાં ભાવ યુવાનો મૂલ્યબોધમાં માને છે, જ્યારે હોવો જરૂરી છે. નવકાર મંત્રમાં ‘નમો અરિહંતાણં' છે તેમાં આપણે વૃદ્ધો શિષ્ટાચાર પર ભાર મૂકે છે ન” નહીં પણ “ણું'નો ઉચ્ચાર શુદ્ધ કરવો જોઈએ. આપણા જૈનોના [શિક્ષણશાસ્ત્રી ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીએ નોકરીમાંથી આઠ વર્ષ વહેલી સાધુસંતો જંગલમાં તપશ્ચર્યા કરવા જતા ત્યારે તેમની આસપાસ પહેરો નિવૃત્તિ લીધી છે. તેઓ “નાક’ના ૧૫ વર્ષથી સભ્ય છે. હાલ અદાણી કોણ ભરતું હતું? અંગરક્ષકો નહોતા. આત્મરક્ષા મંત્ર-નવકારમંત્રનું ફાઉન્ડેશનમાં ડિરેક્ટર ઑફ એજ્યુકેશન તરીકે કાર્યરત છે. તેઓ ‘કુલછાબ' તેમની આસપાસ વર્તુળ સર્જાતું હતું. આભામંડળ બનાવતું હતું. જૈન અને ‘દિવ્યભાસ્કર'માં કટાર લેખક છે.] ધર્મમાં વિજ્ઞાન છે. આ ધર્મ નહીં તત્ત્વની વાત છે. હવન કરતી વેળાએ ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીએ ‘આજના યુવાનોનો ધર્મ ક્યો?' એ આપણે “સ્વાહા' બોલીએ છીએ. તેમાં આપણા “સ્વ'નો અંત આવે છે. વિશે જણાવ્યું કે શારીરિક ઉંમરને આધારે વૃધ્ધ અને યુવાનની ગણતરી હું મારા શરીરને નહીં પણ અન્ય બાબતોની સાથે અહમૂને હવનમાં થઈ શકે નહીં. વૃધ્ધત્વ અને યોવન એ અવસ્થા છે. તમે જે રીતે વર્તે એ અર્પણ કરું છું. તેનાથી ભગવાન ઊભા થઈ જાય છે. અર્થાત્ ભગવાનને તમારી અવસ્થા છે. યુવાનો મૂલ્યબોધમાં વધારે માને છે. જ્યારે વૃદ્ધો તે સ્પર્શી જાય છે. શંખેશ્વરમાં ઉગરનાથજી મહારાજે આમ કર્યું હતું. શિષ્ટાચાર પર ભાર મૂકે છે. વૃધ્ધત્વ અને યૌવનનો સંબંધ ઉંમર સાથે આનંદઘનજીના કારણે મારા જીવનમાં પરિવર્તન આવ્યું છે. તેના કારણે નથી. અહીં ધરતીકંપ કે આફત આવે ત્યારે તમે જે રીતે દોડો તે તમારી હું જ્યાં જાઉં ત્યાં તેમનું સ્તવન ચોક્કસ ગાઉં છું. તમે જ્યારે ઉદાસ કે ઉંમર બતાવે છે. તમે જીવનના ક્યા તબક્કામાં જીવો છો તે અગત્યનું ખિન્ન હો ત્યારે આનંદઘન આનંદઘન ગાજો તમને આનંદ આવશે, છે. હું ધર્મને સાચવું છું કે પછી ધર્મ મને સાચવે છે તે પ્રશ્ન છે. સંતમન પ્રફુલ્લિત થઈ જશે. જૈન ધર્મમાં ચમત્કારની વાત નથી પણ મહંત આવે તેને પગે પડવું, ટીલા-માળા કરવા, અને ક્રિયાકાંડ એ આનંદઘનજીના નામમાં ઉર્જા છે. ગૌતમ સ્વામીના અક્ષર અક્ષરમાં શિષ્ટાચાર છે. તે દેખાય છે માટે તે હું કરું છું. તેમાં મૂલ્યબોધ નથી. લબ્ધિ છે. આનંદઘનજી જંગલમાં રહેતા ત્યારે બિમાર નહોતા પડતા? વૃધ્ધો શિષ્ટાચાર કરે છે. યુવાનો મૂલ્યબોધની નજીક છે. બાળકો અને તેઓ દવા લેતા હતા? સંગીતમાં દવા છે. જો શ્રદ્ધાથી કરો તો. આનંદ યુવાનોના ઘડતરમાં ચાર અગત્યની બાબતો છે. પહેલી બાબત સંસ્કાર આનંદ સહુ કોઈ કહે, આનંદ જાણે ન કોઈ, આનંદ જો કોઈ જાને તો છે. પૂર્વ જન્મના સંસ્કાર મારા હાથમાં નથી. આ જન્મ જ્યારે પુર્વજન્મ તે બીરલા હોઈ, મન પ્યારા મન પ્યારા ઋષભદેવ બની જાય. ભક્ત બને તે માટે અત્યારથી જ ભાથું બંધાવી શકું. પૂર્વ જન્મના સંસ્કાર નરસિંહ મહેતાએ ગાયું છે કે ધન વૃંદાવન, ધન રે લીલા, ધન રે મારા હાથમાં નથી પરંતુ આવતા ભવને સુધારવાની જવાબદારી મારી વ્રજના વાસી, અષ્ટ મહાસિદ્ધિ આંગણીએ ઊભી, મુક્તિ છે એમની છે એ રીતે વિચાર કરીને તેનો અમલ કરવો જોઈએ. બીજી બાબત દાસી. અર્થાત્ ભક્તિની દાસી એ મુક્તિ છે. લોગ્ગસ છે તે યુનિવર્સલ માતાપિતાના વર્તનની છે. બાળકો શાળા કરતાં શેરીમાં વધારે શીખે અર્થાત્ સર્વવ્યાપી છે. લોન્ગસ શીખવા માટે હું સાધ્વીજી મહારાજ છે. એક સમાજશાસ્ત્રીના અભ્યાસમાં માલુમ પડ્યું હતું કે બાળકો પાસે શીખવા ગયો હતો. તેમણે નાના બાળકને શીખવે એ રીતે મને સહુથી વધુ વાતચીત કે સંવાદ સ્કૂલબસમાં કરે છે. બાળકો-યુવાનોમાં શીખવ્યું હતું. ગૌતમ સ્વામીએ આપણને લોન્ગસ સૂત્ર આપ્યું છે. અવલોકનની ગજબનાક શક્તિ હોય છે. તેથી માતાપિતાનો બાળક ભક્તિ કરવા માટે આપણને લાગ્યુસ સૂત્ર આપ્યું છે. રાગ કેદારનો પ્રત્યેનો વ્યવહાર સહજ હોવો જોઈએ. તેથી વાલીઓએ ઘરમાં બને મોટો ઇતિહાસ છે. ભગવાન શ્રીકૃષ્ણ દુકાનવાળા પાસેથી છોડાવીને એટલા ચોખ્ખા અને પારદર્શક હોવું જોઈએ. દેશના ભૂતપૂર્વ મુખ્ય નરસિંહ મહેતાને ગાવાનું કહ્યું હતું. મહાવીરના સમવસરણમાં માલકૌંસ ન્યાયાધીશ ભગવતીએ લખ્યું છે કે મારી સમક્ષ આવેલા છૂટાછેડાના • તમારામાંથી સંપૂર્ણપણે અહંકાર નષ્ટ થઈ ગયો હોય તો કોઈ પણ ધર્મગ્રંથનું એક પણ વાક્ય વાંચ્યા વગર, કોઈ પણ મંદિરના પગથિયાં ચડ્યા વગર તમે જ્યાં પણ બેઠા હશો ત્યાં જ તમને મોક્ષ પ્રાપ્ત થઈ જશે. | સ્વામી વિવેકાનંદ

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540