________________
૨ ૨
પ્રબુદ્ધ જીવન
નવેમ્બર, ૨૦૧૩
અને સંશયોને ટાળે છે. કલા એટલે કે આ ગણધરવાદની કલા-વૈભવતા આવતું ન હતું. પાછળથી મોટી ઉંમરે વાંચન વધ્યું અને પ્રા. દલસુખભાઈ તો જુઓ. એક પછી એક ગણધરનો પ્રવેશ-પદ્ધતિસર અને સુરમ્ય માલવણિયાનો ગણધરવાદ વાંચ્યો ત્યારે કંઈક મગજમાં ઉતર્યું. હવે અને જીજ્ઞાસાના ટોચસૂત્રે બંધાયેલી તથા સર્વ સંશયોને ટાળી એવી તો ડૉ. કુમારપાળ દેસાઈ જેવા વિદ્વાનોએ જૈન ધર્મને સરળતાથી અભુત કલા (ડૉ. કલાબેન) વડે પરિપ્લાન્વિત થઈ છે. જેનાથી મહાવીર સમજાવેલ છે. ડૉ. કુમારપાળભાઈનું જયભિખ્ખનું જીવન ચરિત્ર વાંચીને પ્રભુ પાસેથી અમૃત વર્ષા થઈ અને એ વર્ષોથી અમે સૌ ભાવક પણ જૂની યાદો તાજી થાય છે. ભીંજાયા-મુગ્ધ થયા છીએ. અને અમે જ્ઞાનવંત (અન્ય વિદ્વાનો), ધનવંત ગણધરવાદ ઉપરના અંકને વાંચીને આનંદ થાય છે કે જૈન ધર્મમાં (ડૉ. ધનવંતભાઈ) થયા છીએ. અને આખરે તો હીરાની પરખ ઝવેરી બહેનો પણ પારંગત છે અને તેમના લેખ વાંચીને જૈન ધર્મનો સાચો સિવાય અન્ય કોણ કરી શકે? તો આ ગણધરવાદની પરખ “રશ્મિ' વિકાસ થઈ રહ્યો છે તેમ જણાય છે. કિરણ-(ડૉ.રશ્મિભાઈ ઝવેરી) થી પ્રકાશ ફેલાવવામાં સમર્થ થઈ શકે. એક સંવત્સરીની આપની ઝુંબેશ ખરેખર આવકારવા લાયક છે. આવા લેખકોની કલમથી આકાર મળતો રહે છે. એ નિરાકારને એક બીજ આપે વાવ્યું છે તે ઉગશે જરૂર. આજે ભદ્રબાહુ સ્વામી જેવા આલેખવાનો અને એ આકારને અમે સાકાર કરી શકા-સમાધાનથી પૂર્વધરને ફરજ પાડી શકે એવો સંઘ નથી. સંઘ વેરવિખેર છે. સાધુ પુનઃ તાત્ત્વિકતાના રંગ ઉમેરીએ છીએ. વિદ્યા પ્રીતિની આ વાત્સલ્યતા ભગવંતો ક્યારેક તો સમજશે તેવી આશા સાથે પ્રયત્ન ચાલુ રાખવો આપ સર્વ વિદ્વત્જનો પર વરસતી રહો એવી પ્રભુ મહાવીર પાસે પડશે. અભ્યર્થના.
Hજશવંતભાઈ નાથાલાલ શાહ આ ગણધરવાદ વિશેષાંક વાંચી મને ખૂબજ આનંદ થયો. મને
૧, શાલીગ્રામ ફ્લેટ, પ્ર. પટેલ જોગર્સ પાર્ક સામે, જ્યારે વિશ્વવિદ્યાલયમાં સીલેબર્સ મૂકવાનો અવસર મળશે ત્યારે હું
કોમર્સ છ રસ્તા, ઈશ્વર ભુવન રોડ, નવરંગપુરા, આ “ગણધરવાદને ચોક્કસથી મૂકીશ. કારણ કે આ તો કંઈ ધર્મગત
અમદાવાદ-૩૮૦ ૦૦૯. નથી. પરંતુ આપણા સમગ્ર જીવનની ગીતાનો સાર છે. જે ગાનાર છે. પ્રભુ મહાવીર અને ઝીલનાર છે ગણધરો...અને આપણે સૌ એના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રસિદ્ધ થતી જ્ઞાનયુક્ત પત્રિકા ભાવકો છીએ...તો ‘ગણધરવાદ' વાંચો અને બીજાને પણ ચોક્કસથી ‘પ્રબુદ્ધ જીવન'નો ગણધરવાદનો વિશિષ્ટ અંક મળ્યો. વંચાવજો...પુનઃ સમગ્ર ટીમનો આભાર.
જૈન તત્ત્વજ્ઞાનનો તર્કબદ્ધ સત્ય જેમાંથી પ્રગટે છે સર્વજ્ઞ ભગવાન usૉ. દીક્ષા એચ. સીવેલા મહાવીરના ૧૧ મહાપંડિતોના વેદવાક્યો વાંચવા મળ્યા.
એ/ ૧૦, ચૈતન્ય વિહાર સોસાયટી, “પ્રબુદ્ધ જીવન’ના રસયુક્ત વાચકોને આ વિશિષ્ટ અંક પ્રાપ્ત થતાં આણંદ-વિદ્યાનગર રોડ. પીન કોડ નં. ૩૮૮૦૦૧. અમે વિશિષ્ટ ભાવ અનુભવીએ એ સ્વાભાવિક છે.
Email : dixasavla@mail.com તેમાંય આપે ડૉ. રમિભાઈ ઝવેરીને જ્યારે ‘પ્રબુદ્ધ જીવન'ના આ મો.: ૯૩૨૭૯૧૪૪૮૪, ૯૪૦૮૪૭૧૯૦૪. વિશિષ્ટ અંકના માનદ સંપાદકની જવાબદારી સોંપી ત્યારે આપની (૨)
અને ડૉ. રમિભાઈની યાદગાર મુલાકાતના અંશો વાંચીએ ત્યારે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં ‘પ્રબુદ્ધ-જીવન'ના, ગણધરવાદ વિશેષાંક અક્ષરશઃ એક કવિતાની જ યાદ આવે...! આપનો ખૂબ ખૂબ આભાર. દ્વારા જૈન ધર્મના તત્ત્વજ્ઞાન વિષેનું તર્કબદ્ધ સત્ય ઊજાગર કરવામાં
કિલ્યાણજી સાવલા “ઊર્મિલ' આવ્યું, તે ગમ્યું. વેદ-વાક્યો દ્વારા માનવમનમાં જન્મતી ટીકાઓનું
B૭, સંસ્કાર, એચ. ડી. રોડ, નિરસન પણ થયું અને વાચક-મનમાં જાણે ભગવાન મહાવીર ઉપસ્થિત
ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. થયા હોવાની અનુભૂતિ પણ થઈ. તેનાથી જૈન ધર્મના સ્વાધ્યાય, અધ્યયન
Tel. : (022) 25112386. Cell : 09821194023 અને પરિશીલનને ભારે લાભ થયો. તે બદલ આપણે સૌ આચાર્યશ્રી
E-mail: urmilfoundation@gmail.com વાત્સલ્યદીપ સૂરીશ્વરજીનાં અત્યંત આભારી છીએ અને રહીશું. ડૉ. રશ્મિકુમાર ઝવેરીના પણ આભારી રહીશું જ.
પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન, તેની મને જમેન્ટ, Tહરજીવત થાનકી વ્યવસ્થાશક્તિ, અને બીજી અનેક બાબતોથી હું અત્યંત પ્રભાવિત થયો સીતારામ નગર, પોરબંદર. છું. પરમ કૃપાળુ પરમાત્મા આ કાર્યમાં આપના યશ-માન-પ્રતિષ્ઠાને
વધુ ને વધુ વિસ્તૃત કરે તેવી શુભ કામનાઓ સહિત. ગણધરવાદ ઉપરનો સરળ ભાષામાં જૈન તત્ત્વ અને વિદ્વાન
પંડિત મનુભાઈ દોશી બ્રાહ્મણોની શંકાનું સમાધાન કરતો વિશેષ અંક વાંચી ગયો. ૧૧, જીવનદર્શન સોસાયટી, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. ગણધરવાદ ઉપર પર્યુષણમાં વિવેચન સાંભળતો ત્યારે કંઈ સમજમાં
૦૭૯-૨૬૬૧૩૩૫૯.
| (૩)