Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 484
________________ ૩ ૨ પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૩ વિસ્તીર્ણ છત્રાકારે રહેલ રત્નપ્રભાદિ સાત નરકથ્વી છે, તેથી પૂર્ણ જે પુદ્ગલ એકવાર છોડ્યું તે જ બીજી વાર બીજા રૂપે ગ્રહણ કરે છે. એવા અધીલોકરૂપ સાત રજુ પ્રમાણ એ લોકપુરુષના બે પગ છે. એ સંસાર પરિભ્રમણમાં જીવો પુદ્ગલ ભોગ તરફ ઝાવાં નાંખે છે. જાણે લોકપુરુષની મધ્યમાં અર્થાત કેડે તિર્યલોક આવેલો છે. જે વિસ્તારમાં કદી મળ્યું ન હોય તેમ! મમતા અને મોહપૂર્વક સંસારના પદાર્થોને એક રજુપ્રમાણ છે, અને જેમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રો આવેલા છે. ભોગવે છે. પણ અંતર્થક્ષુ વડે આ બધું જોઈને હે જીવો! જેમાં આવું જ્યોતિષચક્ર રૂપ કાંચીકલાપ એ પુરુષની કેડના કંદોરાનું કામ સારે નાટક ભજવાઈ રહ્યું છે એ જોઈને પરિભ્રમણ ટાળવા માંગતા હો તો છે. અર્થાત્ સૂર્ય-ચંદ્રાદિ જે જ્યોતિષચક્ર આ તિલોકની આસપાસ ચિંતન કરો. ભગવાન ઋષભ ૯૮ પુત્રોને સંસારનું સ્વરૂપ સમજાવતા ફરતું આવેલું છે, તે આ લોકપુરુષનો કંદોરો છે. કહે છે કે “તું ગમે તેટલી મમતા રાખીશ પણ તારું કોઈ નથી. ‘પોહં હવે ઊર્ધ્વલોક તે લોકપુરુષની કટિભાગની ઉપર ઊંચે દેવલોક છે. નલ્થિ મેક્રો ' આસક્તિ જીવનને ક્યાં ને ક્યાં લઈ જાય છે-દુર્ગતિમાં. જે પાંચ રજુ પ્રમાણ વિસ્તારમાં હોઈ બે કોણીઓનું કામ સારે છે. દુર્લભ એવો માનવભવ, આપણે આ લોકનું સ્વરૂપ સમજી વેડફી દેવો સિદ્ધશિલા જે લોકપુરુષના અંતે ઊર્ધ્વભાગમાં આવેલ છે અને જે પણ જોઈએ નહીં. તેથી જેન આચાર્યો ફરમાવે છે: મનને સ્થિર કરો. સુખ વિસ્તારમાં એક રજુ છે તે એ લોકપુરુષનું મસ્તક છે. બહાર નથી પણ આત્મામાં છે. સત્ય વસ્તુસ્થિતિ સમજાય તો જીવ એ લોકપુરુષ છાશ કરવા ઊભેલા પુરુષની જેમ પગ પહોળા કરી નરક, તિર્યંચ, મનુષ્ય, દેવરૂપે જે સારી-માઠી ગતિ કર્યા કરે છે એ ઊભેલ છે અને એણે પોતાના બે હાથ કેડ પર રાખેલા છે. તે લોકપુરુષ પરિભ્રમણમાંથી બચે અને દુઃખ દૂર થાય. આ પરિભ્રમણ દુઃખમાંથી અનાદિકાળથી નિરંતર ઊર્ધ્વ જોવાવાળો છે, ઊર્ધ્વ જવાવાળો છે, બચવા મનની સ્થિરતા જરૂરી છે, ચિંતન જરૂરી છે; મારી વસ્તુ તો (આત્માની ઊર્ધ્વગતિ છે તે સૂચવે છે) ઉચ્ચ એની ગતિ છે, જિતેન્દ્રિય છે મારી પાસે જ છે તે બહાર રઝળવાથી નહીં મળે. આમ આત્મામાં સ્થિરતા અને શાંતમુદ્રા ધારણ કરતો છતાં ખિન્ન નથી. થતાં અજ્ઞાન દૂર થાય છે. સુખ વાસ્તવિક પોતામાં છે, પરમાં એ લોકપુરુષ છ દ્રવ્ય ભરેલો છે એને કોઈએ કરેલો નથી. એ નહીં એ જ્ઞાન થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે અધુવ આ અનાદિ અનંત છે. અને ચોતરફ ધર્મ, અધર્મ, કાળ આકાશ, જીવ અને સંસારમાં હું શું કરું જેથી દુ:ખ ન મળે? લોકસ્વરૂપના બોધ દ્વારા પુદ્ગલ એ દ્રવ્યયુક્ત છે. આવો તે લોકપુરુષ છે. જેનું વર્ણન આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરવો હિતકારી છે. રાજચંદ્ર કહે છેવિનયવિજયજી કૃત ‘શાંત સુધારસ'માં આ રીતે આપ્યું છે. “વૈરાગ્યાદિ સફળ તો જો સહ આતમજ્ઞાન'–આત્મજ્ઞાનનું મહત્ત્વ વળી એમ પણ કહ્યું છે. આ લોક રંગમંડપરૂપ છે, જેમાં આત્મા છે. અંતે તો તે જ ઉપાદેય છે. અને પુદ્ગલ નર છે અને પાંચ સમવાય-સ્વભાવ, કાલ, નિયતિ કર્મ જૈન સાહિત્યમાં ચાર અનુયોગ છે (૧) દ્રવ્યાનુયોગ (૨) અને પુરુષાર્થ-કારણોરૂપ વાજિંત્રોએ નચાવ્યા નાચતા જુદા જુદા વેષે ધર્મકથાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) ચરણકરણાનુયોગ. એ પુરુષ રૂપરંગ મંડપમાં નાચી રહ્યા છે. કર્મ પ્રમાણે સંસારી જીવો ફળ ગણિતાનુયોગ છેવટે દ્રવ્યાનુયોગ માટે જ છે. લોકસ્વરૂપનું જ્ઞાન, એનો ભોગવી રહ્યા છે. વિચાર ગણિતાનુયોગમાં સમાવેશ પામે છે. લોકનો જુદી જુદી રીતે આ રીતે લોકનું સ્વરૂપ સ્પષ્ટ વિચારતા જ્ઞાની પુરુષો મનની સ્થિરતા સ્પષ્ટપણે વિચાર કરવાથી ચિત્ત સ્થિર થાય છે, બધે ભમતું અટકે છે, પ્રાપ્ત કરે છે અને અધ્યાત્મભણી વળે છે. જડતા દૂર થાય છે. એમ થાય છે કે અહો ! આ લોકરૂપ રંગમંડપમાં આ ગણિતાનુયોગની મહત્તા છે. કહ્યું છે અનેક વખત વિવિધ વેષો પહેરી નાચ્યો. એવું કોઈપણ સ્થળ નથી કે ગણિતાનુયોગ ગણવા થકી મુક્ત થાય જડ ચિત્ત.” જ્યાં આ જીવે સ્પર્શ ન કર્યો હોય. ગહન સંસાર-અરણ્યમાં ભટકતા આ લોકનું બીજી રીતે ચિત્ર જોઈએ તો રંગભૂમિ કેવી છે? કોઈ જીવોને સ્થિર કરવા, પરિભ્રમણમાંથી અટકાવવા ચતુર્ગતિમાંથી કોઈ સ્થળોએ ઉજ્જવળ ઉત્સવ સમય વર્તી રહ્યો છે અને જયના મંગળ છોડાવવા, સર્વજ્ઞના વચનામૃતો હિતકારી છે. જે દ્વારા આત્માનું શુદ્ધ ગીતો ગવાઈ રહ્યા છે જ્યારે બીજે સ્થળે અત્યંત હાહાકાર થઈ રહ્યો સ્વરૂપ સમજાય. છે, ખેદનું કારણ વર્તી રહ્યું છે. કોઈ હારે છે, કોઈ જીતે છે, કોઈ હસે લોકનું ચિંતન કરવાથી સર્વ જીવ-અજીવ પદાર્થોનું ભાન થાય છે. લોકનું છે, કોઈ રડે છે. આમ, અનેક પ્રકારના ચિત્ર-વિચિત્ર નાટકો આ સ્વરૂપ કેવું છે? લોકાકાશની ચોમેર અલોકાકાશ છે. જેમાં પાંચ દ્રવ્યો વર્તે છે લોકપુરુષરૂપી નાટ્યગૃહમાં ભજવાય છે-તે જોઈ; આ લોકની એવી તેટલું ક્ષેત્ર એલોકાકાશ છે–આવો લોકપુરુષ છે તેનું હૃદયપટ પર આલેખન પ્રથા દેખી, શાંત ચિત્ત થઈ, સમતા આદર. કરવાથી તત્ત્વદર્શન શક્ય બને છે. જીવ અને પુદ્ગલની જાતજાતની જે પુદ્ગલદ્રવ્ય કરેલા વિવર્તાથી છવાઈ રહેલો આ લોકાકાશ છે તે ક્રિયાનું આ લોક સ્થાનક છે. વળી, આ લોક પુગલોને લઈને એકરૂપ પુદ્ગલદ્રવ્યોનો અનંતવાર સર્વ પ્રાણીઓએ પરિચય કર્યો છે. અર્થાત્ છતાં જાતજાતના વિવર્તી રૂપે રૂપાંતર પામી રહ્યું છે. તે લોકાકાશ કોઈ કેટલીય વખત જન્મમરણ કરી ચૂક્યા છે, તેથી પૂર્વ મમત્ત્વની પરંપરાએ સ્થળે મેરુ જેવા ઊંચા સુવર્ણના શિખરો રૂપ થઈ રહેલ છે; તો બીજે પુદ્ગલો છોડે છે ગ્રહે છે-આ ઘટમાળ લોકોકાશમાં ચાલી જ રહી છે. સ્થળે એવી જ ઊંડી નીચી મોટી ખાઈઓ રૂપે થઈ રહેલ છે. આવા

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540