Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 489
________________ નવેમ્બર ૨૦૧૩ મૂલ્ય : રૂ. ૫૦/- (પડતર કિંમત), પાના-૧૨૫, આવૃત્તિ-તૃતીય. પંડિત પનાભાઈ ગાંઘી બહુશ્રુત પંડિત છે. પદાર્થના જ્ઞાતા છે અને પદાર્થનું મોલિક ચિંતન કરી નવી નવી અર્થઘટન આપનાર સુવિખ્યાત પ્રબુદ્ધ જીવન નાનકડા આંકડિયા ગામમાં જન્મી કેવા કેવા સંઘર્ષ વેટી, દૃઢ મનોબળથી પોતાનું નાનપણનું સમણું, બહેનો માટેની-અંધબહેનો માટેની સંસ્થા સ્થાપવાનું પૂર્ણ કરે છે. તેની સંઘર્ષ કથા છે. આ નવલનું કથાવસ્તુ વાસ્તવિક અને સારી પંડિત છે. તેઓએ નવકારમંત્રને ‘સ્વરૂપ મંત્ર’માઠીઘટનાઓથી ભરેલું છે. મુક્તાબેન અંધ બન્યા તરીકે ઓળખાવ્યો છે. આ એમની વિશિષ્ટ, મૌલિક છતાં શાસ્ત્રસંમત એવી દ્રષ્ટિનો પરિચય કરાવે છે. તે પૂર્વેનું તેમનું જીવન, અંધ બન્યા પછીની તેમના પરિવારની વેદના, તેમની દષ્ટિ પાછી મળે તે માટે ખેડૂત પિતાએ કરેલા અનુભવો વગેરેનું વર્ણન લેખકે કર્યું છે. આ નવલકથામાં ઉજાસ તરફની મુક્તાબહેનની આ યાત્રામાં એમના ભાતીગળના વ્યક્તિત્વના અનેક રૂપો ધરે છે. એક તપસ્વિની શું કરી શકે તેનો જીવતો જાગતો દસ્તાવેજ એટલે આ નવલ. આ પુસ્તકમાં પંડિત પનાભાઈએ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ટિના પ્રત્યેક સ્વરૂપનો શબ્દાર્થ સહિત વિગત પરિચય કરાવી તેની સાથે સાધકના સ્વરૂપનું અનુસંધાન કેવી રીતે થઈ શકે છે તે બુદ્ધિગમ્ય પદ્ધતિએ તાર્કિક શૈલીએ સરસ રીતે સમજાવ્યું છે. બીજા લેખમાં અરિહંત પરમાત્માના સ્વરૂપનું એ શબ્દના વિશ્લેષણ દ્વારા દર્શન કરાવવા સાથે એમાં ચારે અનુયોગ કેવી રીતે સમાય છે તે સરસ રીતે સમજાવ્યું છે. પનાભાઈએ આ લેખોમાં નવકાર મંત્ર વિશે સર્વાંગીણ વિચારણા કરી છે. નમવાની ક્રિયાનું અને વિનયનું મહત્ત્વ, દ્વાદશાંગી, પુણ્ય અને પાપ, કર્મનો પ્રકાર, પંચ પરમેષ્ટિના રંગો, નવકાર મંત્રનો જાપ, અન્ય મંત્રો કરતાં નવકાર મંત્રની વિશિષ્ટતા અને ઉચ્ચતા, નવકાર મંત્રની આરાધનાની વિધિ ઇત્યાદિ વિષયોની સૂક્ષ્મ અને ગહન વિચારણા પૂર્વાચાર્યોની પંક્તિઓના આધાર સહિત અહીં કરવામાં આવી છે. XXX પુસ્તકનું નામ : નેળામાં નવલ નૂર લેખક : બકુલ દવે પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન ૩૦, કૃષ્ણ કોમ્પલેક્ષ, ત્રીજે માળે, જૂનું મોડલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૨૧૬૭૨૦૦, ૯૪૨૭૦૧૨૮૯૫. E-mail : divinebooks@gmail.com મૂલ્ય-શે. ૧૭૫/-, પાના-૨૭૬. આવૃત્તિપ્રથમ, ફેબ્રુઆરી, ૨૦૦૯. આ નવલકથામાં વાર્તા સાહિત્ય ક્ષેત્રે ઊંચું સ્થાન ધરાવનાર બકુલ દવેએ ‘સી. યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ' સંસ્થાની પ્રવૃત્તિઓ નિહાળીને, તેમના વનની તમામ વાતો સાંભળીને આ નવલને એક કલાત્મક સ્વરૂપ આપ્યું છે. અહીં એક અંધ ખેડૂત પુત્રી અમરેલી જિલ્લાના XXX પુસ્તકનું નામ : પ્રાચીન મિસર અને અખે નેતન લેખક : અમૃત બારોટ પ્રકાશક :મુક્ત મુદ્રા, પિતૃછાયા અગ્નિશાંતિ કેન્દ્ર પાછળ, દાંડિયા બજાર, વડોદરા. અગ્નિશાંતિ કેન્દ્ર પાછળ, દાંડિયા બજાર, વડોદરા મૂલ્ય-રૂા. ૧૫૦/-, આવૃત્તિ-૧, ૨૦૧૦. અમૃતભાઈ બારોટના મિસરની સંસ્કૃતિ વિશેના આ ગ્રંથમાં મિસ૨ની સંસ્કૃતિને, માનવ સંસ્કૃતિને વ્યાપક પરિણામમાં મૂકવાનો મનસૂબો છે. સંસ્કૃતિના વર્ષોની આવી સમાન્તર ધારાઓ મનુષ્યની મથામણના પ્રદેશભેદે પણ એક જ પ્રકારની હતી તે પૂરવાર કરે છે. વિવિધ દસ પ્રકરણોમાં લેખકે મિસ૨ની સંસ્કૃતિના વિવિધ પાસાંનો વિશે રોચક માહિતી કુકેરી મુકામે ચેક અર્પણ વિધિ માલવી ઍજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કુકેરીને ચેક અર્પણ કરવા તા. ૪-૧ ૨૦૧૪ના બસમાં જઈ તા. ૫-૧-૨૦૧૪ના પાછા આવવાનો કાર્યક્રમ છે. જેમને આ ચેક અર્પણ વિધિ કાર્યક્રમમાં આવવા માટે નામ લખાવવું હોય તેઓ સંઘની ઑફિસનો સંપર્ક કરે. સૌએ સ્વ ખર્ચે જવાનું છે. ઑફિસ ટે. નં. ૨૩૮૨ ૦૨૯૬. મથુરાદાસ મો. નં. ૯૮૩૩૫ ૭૬૪૨૧ પ્રવીણભાઈ દરજી મો.નં.૯૮૬૯૫૦૩૦૭૨ 62 આપી છે. ત્યાંના દેવ-દેવીઓ, રાજવંશો, માન્યતાઓ, સમાજવ્યવસ્થા, શાસકોનો પરિચય આપ્યો છે. તે ઉપરાંત ત્યાંની ચિત્રલિપિ, પિરામિડો, પંપાઈરસ, શિલાલેખોની પણ વિગતે ચર્ચા કરી છે. સમાજમાં ફેરો અને પુરોહિતોનું વર્ચસ્વ હતું તેની ચર્ચા પણ વિગતે કરી છે. આ ગ્રંથના સારરૂપ ‘અનુકથન’માં તેઓએ કરેલું નિરીક્ષણ એમના ઇતિહાસચિંતનની પ્રતીતિ કરાવે છે. રુચિ અને પરિશ્રમના સુભગ સમન્વયના કારણે ગુજરાતીના ઇતિહાસ ગ્રંથોમાં નોંધપાત્ર બની રહેશે. XXX સાભાર સ્વીકાર ૧. ઝીણી નજર-સંકલનકર્તા-સુખદેવ મહેતા, અનુવાદક-મુદ્દે શાનબાગ, દશ્ય-૭ – દર્શના જોશી, ચાર્વા અને ચ૨ક સંહિતા-સુખદેવ મહેતા પ્રકાશક-સુખદેવ મહેતા, ૩૨, ઈલાકુંજ, નેપયન્સી રોડ, મુંબઈ-૪૦૦૦૩૬, ૨. પ્રશ્ન એજ ઉત્તર-ભાગ-૧ લેખ"સ્વામી સચ્ચિદાનંદ પ્રકાશક-ગુર્જર પ્રકાશન, અમદાવાદ-૩૮૦૦૦૬. ૩. સિદ્ધાચલનો સાથી લેખક-મુનિ દીપરનસાગર સંપાદક-પ્રકાશક-અભિનવ શ્રુત પ્રકાશન, C/o. પ્ર. જે. મહેતા, પ્રધાન ડાકઘર પાછળ, જામનગર. ૪. જૈન શાસનની દીક્ષા શ્રીમદ્ વિજયોગતિલકસુરીયર મહારાજા પ્રકાશક-સંયમ સુવાસ ૫. કોરાવના સંસ્મરણો-વિક્રમ આર. દોશી વિદ્વેષાર્તા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૬૬. ટોયલેટની દુનિયા પ્રકાશક-નેશનલ સેનીટેશન એન્ડ એનવાયરમેન્ટ (નાસા ફાઉન્ડેશન) ૧૦-૧૧, ચોથો માળ, સહયોગ કર્યાં. સેન્ટર, દીનબાઈ ટાવર સામે, લાલ દ૨વાજા, અમદાવાદ-૩૮૦૦૦૧. ૩. સ્મૃતિના ઉપવનમાં સંકલન-બંસી પારેખ, રંજન પારેખ પ્રકાશક-ઇમેજ પબ્લિકેશન, ૧૯૯/૧, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન : ૨૦૦૨૨૬૯૧. મૂલ્ય-રૂ।. ૧૫૦/૮. વિચાર મંથન-સતીશ વ્યાસ

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540