Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 495
________________ ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||IIllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllી NOVEMBER, 2013 PRABUDHH JEEVAN 43. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા નિર્મિત સંગીત માર્તડકુમાર ચેટરજી દ્વારા પ્રસ્તુત संगीतमय जैन मंत्र स्तवना યુગો પહેલાં જૈન આગમે કેવળજ્ઞાન દૃષ્ટિથી સત્ય ઉચ્ચાર્યું હતું કે સંશોધક છે. અમેરિકાના પ્રમુખ ઓબામા સમક્ષ એઓશ્રીએ શબ્દ-સ્વરનો વનસ્પતિમાં જીવ છે. વનસ્પતિકાય જીવ. આ સત્યને વિજ્ઞાને છેક આ સદીમાં શરીરના કોષો ઉપર થતી અસરનો આ નવતર પ્રયોગ પ્રસ્તુત કર્યો અને સિધ્ધ કર્યું. પ્રમુખશ્રીએ આ પ્રયોગથી પ્રભાવિત થઈ કુમાર ચેટરજીને અભિનંદન આપ્યા | એ પ્રમાણે જૈન શાસ્ત્રોએ કહ્યું હતું કે શબ્દ અને સ્વર સૂક્ષ્મ પૌગલિક હતા. છે જે આજના યુગમાં ધ્વનિયંત્ર દ્વારા સાબિત થયું છે. શબ્દ-સ્વર ધ્વનિયંત્રમાં પૂજ્યશ્રી આનંદઘનજી, યશોવિજયજી, ઉદયરત્નજી, ચિદાનંદજી, સંગ્રહિત થાય છે અને એ પુનઃ એ પ્રમાણે જ દેવચંદ્રજી , ન્યાયવિજયજી, અને અન્ય શ્રવણિત-સંભળાય છે. संगीतमय जैन मंत्र स्तवना મહાત્માઓએ વિવિધ રાગ-રાગિણીમાં સ્તવનોની | આ સૂક્ષ્મ પોર્ગલિક શબ્દ અને સ્વરનો પ્રભાવ રચના કરી છે. જેનોની આ અમૂલ્ય વિરાસત છે. ગાનાર અને શ્રવણ કરનાર બન્ને વ્યક્તિના શરીર અને | પ્રસ્તુતિ : સંગીત માર્તડ કુમાર ચેટરજી | કુમાર ચેટરજી નિર્દેશલ રાગમાં આ સ્તવનોનું આત્મા ઉપર પણ થાય છે. તા. ૨૨-૧૧-૨૦૧૩ ગાન કરી, આ શબ્દ-સ્વરની માનવ શરીરના આ સત્યને સ્વીકારીને જેન મહાત્માઓએ સમય : સાંજે ૭-૩૦ ભીતરી કોષો ઉપર એની કેવી અસર થાય છે એ વિવિધ રાગોમાં જેન મંત્રો, સ્તવનો અને સ્તોત્રની સ્થળ તહેરૂ સેન્ટર-મુંબઈ દૃશ્ય-શ્રાવ્ય દ્વારા દર્શાવશે. રચના કરી અને એમાં આ શબ્દ અને સ્વરની 'પ્રવેશ પત્ર અને ડોનેશન કાર્ડ માટે સંસ્થા સંગીતમય નૈન મંત્ર વિના શીર્ષકથી પ્રસ્તુત શક્તિનું આરોપણ કર્યું. તેમજ પદાધિકારીઓનો સંપર્ક કરવા વિનંતિ થનાર આ નવતર પ્રયોગ જેન જગત માટે એક વર્તમાનમાં દુર્ભાગ્યે કેટલોક વર્ગ આ અમૂલ્ય અમૂલ્ય નજરાણું બની રહેશે. વિરાસત અને સત્યને વિસરી ગયો છે. અને ફિલ્મોની તરજ સાથે ભાવ અને નવી દિશામાં પહેલ કરવી અને નવ સર્જનને પ્રોત્સાહન આપવું એ આ અર્થ વિહિન પ્રદૂષિત ભાષામાં સ્તવનોની રચના કરી એનું ગાન કરે છે. આ સંસ્થા-શ્રી મુંબઈ જૈન યુવક સંઘ-પોતાનો ધર્મ સમજે છે, રીતે શ્રુત અને શબ્દ-સ્વરની આશાતના થઈ રહી છે અને એથી સાચી ભક્તિનો આપશ્રીએ અને આપના પરિવારે આ સંસ્થાને અને સંસ્થાની પ્રવૃત્તિઓને ભાવ તો જાગ્રત થતો નથી જ. I અંતરથી સર્વદા સહકાર અને પ્રોત્સાહન આપ્યા છે. લુપ્ત થઈ ગયેલી જૈન સ્તવનોની એ વિરાસતને નવચેતના બક્ષવાની જિનશાસન અને શ્રુતપૂજાના આ કાર્યક્રમમાં સહભાગી થવા અમારી વર્તમાનમાં આવશ્યકતા છે. આ શ્રુતજ્ઞાનની મહાન સેવા-પૂજા છે. શ્રુતપૂજા આપને વિનંતિ છે. એટલે જ જિનપૂજા. ' આ શબ્દ-સ્વર અને જિન વચનની પૂજા છે, એથી શુભ કર્મ અને પુણ્યની - બંગાળી ભાષી કુમાર ચેટરજીએ આ સ્તવનોનું મૂળ રાગમાં સુગમ રીતે અવશ્ય પ્રાપ્તિ થાય છે. આ નવતર સંગીત પ્રયોગનું આયોજન આ સંસ્થાએ ગાન કરીને આ શ્રુતપૂજાનું અભિયાન શરૂ કર્યું છે. કર્યું છે. સાથો સાથ આ સંસ્થાને આર્થિક સહાય આપ સૌ તરફથી મળી કુમાર ચેટરજી શબ્દ અને સ્વરના ઊંડા અભ્યાસી અને આ વિષયમાં રહેશે તેવી આશા અને નમ્ર વિનતી. સંયોજક : નીતિનભાઈ સોનાવાલા - ૯૮૨૦૦૬૧૨૫૯] નીરૂબેન શાહ: મંત્રી ડૉ.ધનવંત શાહ : મંત્રી ભવદાય ચંદ્રકાંત ડી. શાહ: પ્રમુખ ભૂપેન્દ્ર જવેરી : કોષાધ્યક્ષ નીતિત કે. સોનાવાલા : ઉપપ્રમુખ વર્ષાબેન શાહ: સહમંત્રી ફંડ રેઇઝીંગ કમિટી શ્રી લલિતભાઈ પી. શાહ-કન્વીનર-૯૮૨૧૦ ૫૩૧૩૩ શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ - ૯૮૨૦૬ ૪૬૪૬૪. શ્રી નીતિનભાઈ કે. સોનાવાલા - ૯૮૨૦૦ ૬ ૧૨૫૯ શ્રીમતી નીરુબેન એસ. શાહ - ૨૩૬૩ ૧૨૮૫ ડૉ. ધનવંતભાઈ ટી. શાહ - ૯૮૨૦૦ ૦૨૩૪૧ શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ જવેરી - ૯૮૨૦૦ ૩૧૪૮૦ શ્રી દિલીપભાઈ એમ. શાહ - ૯૮૨ ૧૦ ૮૫૮૬૮ શ્રી પીયૂષભાઈ એસ. કોઠારી - ૯૮૨૧૦ ૩૫૪૬૫ શ્રીમતી ઉષાબેન પી. શાહ - ૯૮ ૧૯૭ ૮૨ ૧૯૭ શ્રી કિરણભાઈ શાહ - ૯૮૨૦૦ ૨૪૪૯૧ KUMAR CHATTERJEE : GOLDEN BOOK OF WORLD RECORDS Rajuvenating the health through Music and Mantra The World Records of practicing art of rejuvenating the health through Music and Mantra' has been acheived by Mr. Kumar Chatterjee from Mumbai, Maharashtra, India. Mr. Chatterjee has used various Hindu and Jain Mantras for patients of Cancer, Parkinson's disease, autism, ADHD, Depression and Alzheimer disease to rejuvenate their health. Till date Oct 01, 2013; thousands of people have experienced the wonder through his work. His spectacular performance in the White House for President Obama, at the Sloan Cancer Institute, New York for Dr. Barrie Cassileth and in the United Nations Church Center, New York has been well received and deeply appreciated. Shri Chatterjee the living legend, connects us to this universal language of the soul through music. કાર્યકમ માટે સંપર્કઃ સંઘ ઑફિસ : ૨૩૮૨૦૨૯૬ : મેનેજર મથુરાદાસ - ૯૮૩૩૫૭૬૪૨૧: પ્રવીણભાઈ - ૯૮૬૫૦૩૦૭૨ જીજાજ જન જાગ

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540