________________
કકકક કે સીડી-કકી કસક કસરત કરી કરીને કરકસર
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૩
જિન-વચન . આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ જીવનને હરી લે છે
डहरा बुड्ढाय पासह गब्भत्था वि चयंति माणवा। सेणे जह वट्टयं हरे एवं आउखयंमि तुट्टइ ।।
(૬. ૨-૬-૨) || યુવક હોય કે વૃદ્ધ હોય, મનુષ્યો અંતે તો મૃત્યુ પામે છે. કેટલાક તો ગર્ભાવસ્થામાં જ મૃત્યુ પામે છે. જેમ બાજ નાના પક્ષીને ઉપાડી જાય છે, તેમ | આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ જીવનને હરી લે છે. Human beings, whether young or old, die. Even those in the mother's womb die. Just as a hawk snatches away quail, similarly death takes away life. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘નિન વવન' માંથી)
સાયમન
રાત્રે સામાન્ય વાતચીતનો દોર પૂરો થયે શ્રી
નહેરુના અંગત સચિવે રસોડામાં જઈ ગરમ દૂધનો ધર્મની દઢતાને ધન્યવાદ
પ્રબંધ કરવા કહ્યું.
- રસોઈયાએ કહ્યું: શેઠ સાહવ વી મનુમતિ ની | સર હુકમીચંદ એ ગાંધીજીના જમાનાનું બહુ નાર | પેલા સચિવને સમજાયું નહીં એટલે એણે જાણીતું નામ. તેઓના જીવનની ઘણી વાતો લોક
- સર હુકમીચંદના દીકરાને કહ્યું. બત્રીસીએ ઝીલાઈ છે. એક કાનથી બીજે કાન
| દીકરાએ વાત સાંભળી શ્રી નહેરુ પાસે આવીને સરળતાથી વહી છે.
સવિનય કહ્યું: āાત્રે ૐ પાસ ફ્રી પાડી ઉડી હૈ આ પ્રસંગ તેઓના ચિરંજીવીનો છે.
ड्राइवर भी है ही। आपको चाहे वहां ले जायेगा। आप વાત છે તેઓને ત્યાં થયેલા મહેમાનની.
दूध लेकर वापस लौट आईए। यहां रात को कुछ नहीं ઈંદોરમાં જે કોઈ રાજપુરુષ આવે તે બધાનું રોકાવાનું સરનામું સર હુકમીચંદ. એમને ત્યાં જે કોઈ
मिलता-सिवाय पानी! गुस्ताखीमाफ करें। મહેમાન બને તેમની ખાતર બરદાસ્ત રાજા
- વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો ! શ્રી નહેરુ રજવાડામાં થાય તેવી જ થાય; તેમાં મીન-મેખનો
એમનો કશું બોલ્યા વિના સૂવાના ખંડ તરફ ચાલવા ફેર નહીં.
લાગ્યા. જતાં જતાં બોલ્યા: શ્રી જવાહરલાલ નહેરુ વડાપ્રધાનપદને
आज मुझे बहुत खुशी हुई है। आप सब तो શોભાવી રહ્યા હતા ત્યારે તેઓને એકવાર ઈંદોર શીત મૈ ૩છે નિયે વિના પૈનાતે હૈ તો મૈને ભી મને આવવાનું બન્યું. તેઓ સર હુકમીચંદ શેઠને ત્યાં કી રાત છ ભી નહીં નૈના પેસા તય ક્રિયા હૈ મહેમાન બન્યા. દિવસ આખો અનેક નામવીર સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી નેહરુ વ્યક્તિઓની મુલાકાતનો દોર ચાલુ રહ્યો. ઉપરાંત રાતભર સુખનિદ્રા માણીને સવારે શેઠ હુકમીચંદની | બે-એક સંસ્થાઓના ઉદ્ધાટનનો કાર્યક્રમ સંપન્ન વિદાય લઈ આગળના પ્રવાસ માટે વિદાય થયા!) થયો. સાંજની જાહેરસભા પણ નોંધપાત્ર રહી.
સૌજન્ય : ‘પાઠશાળા'
‘પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી
,
|
સર્જન-સૂચિ
ક્રમ
કુતિ
કર્તા
પૃષ્ઠ
૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા - ૧૯૨૯ થી ૧૯૩૨ ૨, પ્રબુદ્ધ જેન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું
એટલે નવા નામે ૩. તરૂણ જેન
૧૯૩૪ થી ૧૯૩૭ ૪, પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન - ૧૯૩૯-૧૯૫૩ પ. પ્રબુદ્ધ ન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન' ૧૯૫૩ થી શ્રી મુંબઈ જેન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૪ વર્ષથી અવિરત સફર, પહેલા | સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ
માસિક • ૨૦૧૩ માં ‘પ્રબુદ્ધ જીવન’નો ૬૧મા વર્ષમાં પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ
જf RTH
(૯
(૧) ગુરુની મારી શોધયાત્રા
ડૉ. ધનવંત શાહ (૨) ગંગા સતીનું અધ્યાત્મ દર્શન
ભાણદેવજી (૩) ઉપનિષદમાં જગત અને જીવાત્માનો વિચાર ડૉ. નરેશ વેદ (૪) માનવીની મનોવૃત્તિ
ડૉ. પ્રવીણભાઈ સી. શાહ (૫) તુલના
વિનોબાજી ભજન-ધન-૩
ડૉ. નિરંજન રાજ્યગુરુ શ્રી મું.જ.યુ.સંઘ યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા નવી કેડી
ડૉ. માલતી શાહ ત્રિપદી મીમાંસા દ્વારા જ્ઞાન ગંગાનું આચમન કરાવનાર ભવ્યાતિભવ્ય વિદ્ધતું સંમેલનનો રસાસ્વાદ
પારુલ ગાંધી (૧૦) માલિકમાંથી આશ્રયદાતા
અંગ્રેજી: કપિલ દવે, અનુ: પુષ્પા પરીખ ૨૭ (૧૧) ‘ભૂ-ભુવઃ સ્વ' પદ ગર્ભિત જૈન સ્તોત્રો પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજયજી (૧૨) ભાવ-પ્રતિભાવ (૧૩) જયભિખ્ખું જીવનધારા : ૫૫
ડૉ. કુમારપાળ દેસાઈ (૧૪) સર્જન-સ્વાગત
ડૉ. કલા શાહ (૧૫) શ્રી મું. જે. યુવક સંઘને મળેલું અનુદાન (16) Thus He Was Thus He Spake : Kabirji Reshma Jain (17) The Glorious Dariana
Shri Atisukhshankar Trivedi (૧૮) પંથે પંથે પાથેય : આનંદધામ
ગીતા જૈન
પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
l
illiIIIIIIIITTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT