Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 487
________________ નવેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન ૩૫ કશું કામ કરી શકતા નહીં. મારા પરમ મિત્રની રોશની આંખનો પડદો દિનબાઈ ટાવરમાં જયભિખ્ખું એમના મિત્ર ડૉ. મદનમોહન પરીખની ખસતાં ચાલી ગઈ, તેથી અભ્યાસ સમયે જ મનમાં પાકી ગાંઠ વાળી હૉસ્પિટલમાં જમણી આંખના પરેશન માટે દાખલ થયા. હતી કે એમ.બી.બી.એસ. થયા પછી આંખના નિષ્ણાત ચિકિત્સક બનવું. ઑપરેશનમાં મદદ કરવા માટે જરૂરી સાધનો અને દવાઓ લઈને શ્રી લાહોરમાં એમ.બી.બી.એસ. ની પદવી પ્રાપ્ત કર્યા પછી વધુ અભ્યાસ રઘુનાથસિંહ આવ્યા હતા. રાતના બાર વાગ્યા સુધી તેયારીઓ ચાલી માટે અમૃતસર આવ્યો. આંખનો નિષ્ણાત ડૉક્ટર બન્યો પણ હજી અને પછી ૨૫મી ઑગસ્ટ અને સોમવારે ડૉ. પાહવાએ ડૉ. મદનમોહન મિત્રને કાર્યાંજલિ આપવાની બાકી હતી. એ જમાનામાં ‘ડિટેચમેન્ટ પરીખની હૉસ્પિટલમાં ઓપરેશન કર્યું. એ પછીના દિવસે એમણે જાતે ઑફ રેટિના અંગેના અભ્યાસનું સૌથી મોટું મથક વિયેના ગણાતું ડ્રેસિંગ કર્યું અને ત્યારબાદ ૧૯૬૯ની ૨૭મી ઑગસ્ટે બુધવારે ડૉ. હતું, આથી ત્યાં જઈને અભ્યાસ કર્યો. વિશેષ અભ્યાસ માટે સ્પેન અને પાહવા મુંબઈ જઈને સીતાપુર ગયા. અમેરિકા પણ ગયો. આ વિષય પર મહાનિબંધ લખ્યો, આંતરરાષ્ટ્રીય ગુજરાતમાં સીતાપુરની આંખની હૉસ્પિટલ માટે એક એવી ભાવના પરિષદોમાં એના વિશેના સંશોધનપૂર્ણ નિબંધો વાંચ્યા. હવે આજે જાગ્રત થઈ હતી કે ધીરે ધીરે એ માટે દાનનો પ્રવાહ વહેવા લાગ્યો. બે જ્યારે કોઈ નેત્રપીડિતને જોઉં છું ત્યારે મને મારા જિગરી દોસ્તની લાખ રૂપિયાનું દાન તો રમત-રમતમાં મળી ગયું અને પછી એ ફાળો યાદ આવે છે અને એ સમયની એની આર્થિક મજબૂરી મારી આંખ જ્યારે સીતાપુરમાં આપવાની વેળા આવી ત્યારે કોઈએ જયભિખ્ખને આગળ તરવરે છે! આથી જ અંગત પ્રેકટિસ કરવાને બદલે આ કહ્યું, ‘આને માટે તમે અથાગ પ્રયત્ન કર્યો છે. આ વૉર્ડનું નામ તમારા હૉસ્પિટલમાં નેત્રચિકિત્સાની વધુ તક મળતી હોવાથી સુખસાહ્યબીભરી નામ પરથી રાખીએ તો ?' સરકારી નોકરી ફગાવી દઈને ૧૯૪૯ના એપ્રિલ મહિનામાં આ જયભિખૂએ કહ્યું, “ના, આ વૉર્ડનું નામ તો મેં સરદાર વલ્લભભાઈ હૉસ્પિટલમાં હું જોડાઈ ગયો અને મારી પત્ની સરલાબહેન પાહવાએ પટેલના નામને સાંકળીને ગુજરાત વૉર્ડ એવું આપ્યું છે.' પણ મારી આ ભાવનાને હસતે મુખે વધાવી લીધી.” એ પછી સીતાપુરના ગુજરાત વૉર્ડના મકાનોની શિલારોપણ વિધિ જયભિખ્ખ ડૉ. પાહવાને ગુજરાતની કોઈ વાત કરે, તો પાહવા થઈ ત્યારે જયભિખ્ખએ કૃતકૃત્યતાના ભાવથી કહ્યું કે “સીતાપુરમાં એમને કહેતા કે “પહેલાં હું એમ વિચારતો હતો કે હું પંજાબનો કે ગુજરાત થાય છે એ જ આપણા માટે તો આનંદની વાત છે. ગુજરાતમાં ઉત્તરપ્રદેશનો છું, પણ હવે અહીં તમને સહુને મળ્યા પછી એમ લાગે સીતાપુર આવવું જોઈએ અને સીતાપુરના સેવાભાવી ડૉક્ટરોને હાથે છે કે હું આ બધા કરતાં પહેલો ગુજરાતનો છું.' આમ કહીને ડો. તેનું મંગલાચરણ થવું જોઈએ. (શ્રી શાંતિલાલ જીવણલાલ ગાંધીનો પાહવા હસી પડતા! લેખ, જયભિખ્ખું સ્મૃતિગ્રંથ પૃ. ૧૦૩).’ હકીકત એ હતી કે આ પૂર્વે ડૉ. પાહવાએ અમદાવાદમાં પાંચ વાર ત્યારબાદ જયભિખ્ખએ એક પુસ્તકનું સર્જન કર્યું અને એ પુસ્તક કન્સલ્ટિંગ કેમ્પ' કર્યા હતા અને એનો અગણિત લોકોએ લાભ લીધો પોતાના પરમ મિત્ર ડૉ. જગદીશ મિત્ર પાહવાને અર્પણ કરતાં લખ્યું: હતો. એ જ રીતે ૧૯૭૧માં રાજકોટમાં ડૉ. પાહવાએ એક મહિનાનો ‘જીવનદાનથીય મહામૂલું ચક્ષુદાન કરનાર કન્સલ્ટિંગ કેમ્પ' કરીને બાર હજાર દર્દીઓને તપાસ્યા હતા અને વિના નામ તેવા ગુણ ધરાવનાર મૂલ્ય ૨૧૦૦ જેટલા ઓપરેશન કર્યા હતાં. આ કેમ્પમાં એમણે છે પ્રેમધર્મા ડૉ. જગદીશ મિત્ર પાહવાને મહિનાના બાળકની બંને આંખે સફળ ઓપરેશન કર્યું હતું અને ૧૦૫ અર્પણ.' વર્ષના વૃદ્ધજનનું પણ ઓપરેશન કર્યું હતું. એમાં કેટલાક રોગીઓ આ બે મિત્રોનું ગુજરાતમાં સીતાપુર સર્જવાનું સ્વપ્ન સ્વપ્ન જ એવા હતા કે જેમને માટે આ જિંદગીમાં દૃષ્ટિ મેળવવી સંભવ ન હતી રહ્યું. કારણ કે ડૉ. પાહવા જયભિખ્ખની જમણી આંખના ઓપરેશન અને તેઓ નિરાશ થઈને એમની પાસે આવ્યા હતા. પાહવાની માટે ૧૯૬૯ની ૨૪મી ઑગસ્ટે આવ્યા, અને ચાર મહિનામાં તો કાર્યકુશળતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિથી સહુ કોઈ પ્રભાવિત થતા હતા. ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે જયભિખ્ખનું અવસાન થયું. જે કાળા મોતિયાના ઑપરેશન માટે જયભિખ્ખએ ઘણી મોટી તેયારી સીતાપુરમાં ડૉ. પાહવાને પોતાના મિત્રના અવસાનની જાણ થતાં કરી હતી એ તો થોડી જ વારમાં પૂરું થયું અને ધીરે ધીરે એમને બરાબર એમણે મને ફોન કરવાની સાથોસાથ શોકસંદેશો મોકલ્યોઃ દેખાવા લાગ્યું. એ પછી જયભિખ્ખું અમદાવાદ પાછા આવ્યા અને “અમને સહુને જયભિખ્ખના અવસાનના સમાચાર સાંભળીને મનમાં એક ધૂન જાગી કે ગુજરાતને કઈ રીતે આવા નિપુણ ડૉક્ટરનો ખરેખર ઊંડો આઘાત થયો છે. એમની ખોટ ઘણી મોટી છે. માત્ર લાભ મળે. એમણે અખબારમાં લેખો લખ્યા અને તેથી સીતારપુરની ગુજરાતને જ નહીં, પણ આખા ભારતને એમની ખોટ સાલશે.” આંખની હૉસ્પિટલ વિશે ગુજરાતમાં ખૂબ જાગૃતિ પ્રસરી. (ક્રમશ:) એવામાં બીજી આંખના ઑપરેશનનો સમય આવ્યો. ૧૯૬૯ની (૧૩-બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, ૨૪મી ઑગસ્ટે સાંજે છ વાગ્યે અમદાવાદના ખાનપુર વિસ્તારના અમદાવાદ-૩૮૦ ૦૦૭.) મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540