________________
નવેમ્બર ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
૨૫
સ્તવનકારે પ્રસ્તુત ગાથામાં નૈગમ, સંગ્રહ અને વ્યવહાર ન ઉત્સર્ગ તેરમા ગુણસ્થાનકે સર્વ ઘનઘાતી કર્મો ખપાવી અનંત જ્ઞાન, દર્શન, ભાવસેવાનું સ્વરૂપ પ્રકાશિત કર્યું છે.
ચારિત્ર્ય અને વીર્ય રૂપ અનંત ચતુષ્ટય સર્વજ્ઞને વર્તે છે. આ આત્મદશાના સાધકને અપૂર્વ પુરુષાર્થથી જ્યારે દર્શન મોહનીય ગુણસ્થાનકના અંતમાં માત્ર સૂક્ષ્મ કાયિક વ્યાપાર વર્તે છે, જેને શુક્લ કર્મપ્રકૃતિનું કાયમી વિદારણ થાય (ચોથા અને પાંચમા ગુણસ્થાનકે) ધ્યાનનો ત્રીજો પાયો કહેવામાં આવે છે. સમભિરૂઢ નયે આ ઉત્સર્ગ ત્યારે તત્ત્વનિર્ધારરૂપ ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થાય છે. આવા સાધકને ભાવસેવા છે. પૂર્ણ પ્રભુતાનો એક અંશ પ્રગટ થાય છે, જેથી જીવન મુક્તદશાનું ચૌદમા ગુણસ્થાનકના અયોગી દશામાં ચિત્ત વ્યાપારનો અભાવ એક અંશે કાર્ય સફળ થયું એવું કહી શકાય. ગમનયે આ ઉત્સર્ગ વર્તે છે અને આત્મપ્રદેશોની અકંપ દશામાં અહતો શૈલેશી કરણ કરી ભાવસેવા છે.
અશરીરી સિદ્ધદશાને પામી ઉર્ધ્વગમન કરે છે. અવંભૂત નયે આ ઉત્સર્ગ સાયિક સમકિતની પ્રાપ્તિ પછી સાધકને જે સમગ્ર આત્મસત્તાનું ભાસન, ભાવસેવા છે. આત્મદશાના સર્વ સાધકોનું અંતિમ ધ્યેય સિદ્ધગતિ કે રમણ અને તન્મયતા થાય ત્યારે ઉપાદાનરૂપ આત્મા “સ્વ”-સત્તાલંબી પંચમગતિની પ્રાપ્તિ હોય છે. બને છે અને “પર”ભાવમાંથી ક્રમશઃ નિવૃત્તિ પામતો જાય છે. (છઠ્ઠું કારણ ભાવ તેહ અપવાદે, કાર્યરૂપ ઉત્સર્ગેજી; અને સાતમું ગુણસ્થાનક) સંગ્રહનયની અપેક્ષાએ આ ઉત્સર્ગ ભાવસેવા આત્મભાવ તે ભાવ દ્રવ્યપદ, બાહ્ય પ્રવૃત્તિ નિઃસજી.
શ્રી ચંદ્ર પ્રભ જિનપદ સેવા...૯ અપ્રમત્તદશાની પ્રાપ્તિ થતાં જ્યારે આત્માની ગ્રાહકતા, વ્યાપકતા, કારણ ભાવ પરંપરા સેવન, પ્રગટે કારજ ભાવોજી; કર્ખતા, ભોક્નતા ઇત્યાદિ સમસ્ત શક્તિઓ સ્વરૂપમાં કાર્યાન્વિત થાય
કારજ સિદ્ધ કારણતા વ્યય, શુચિ પરિણામિક ભાવોજી. છે ત્યારે તે અંતરંગ વ્યવહાર સ્વરૂપની અપેક્ષાએ થાય છે. (આઠમું
શ્રી ચંદ્ર પ્રભ જિનપદ સેવા...૧૦ ગુણસ્થાનક). આવી આત્મદશાના સાધકની આંતરિક વર્તના અતિશય
શ્રી અરિહંત પરમાત્માની ભાવવાહી સેવા અને ગુણગ્રામ એ પ્રશંસનીય હોય છે. વ્યવહારનયની અપેક્ષાએ આ ઉત્સર્ગ ભાવસેવા
મુક્તિમાર્ગની સાધનાનું સરળ અને ભક્તિમય મુખ્ય કારણ હોવાથી
તેને અપવાદ ભાવસેવા કહેવામાં આવે છે. અથવા અરિહંત પરમાત્માના ઋજુસૂત્રે જે શ્રેણિ પદસ્થ, આત્મશક્તિ પ્રકાશેજી;
શુદ્ધાવલંબનરૂપ આશ્રયભક્તિ એ મોક્ષપ્રાપ્તિનું પ્રધાન કારણ છે. આવી યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપે, શુદ્ધ ધર્મ ઉલ્લાસેજી.
અપવાદ ભાવસેવાના પરિણામે જે સ્વગુણ નિષ્પત્તિરૂપ કાર્ય નીપજે શ્રી ચંદ્ર પ્રભ જિનપદ સેવા...૭
છે તે ઉત્સર્ગ ભાવસેવા છે. (કારણ-કાર્ય સંબંધે). ઉત્સર્ગ એટલે નિર્મળ પ્રસ્તુત ગાથામાં ઋજુસુત્ર અને શબ્દનયે ઉત્સર્ગ ભાવસેવાનું સ્વરૂપ અને નિર્દોષ આત્મભા
માવવાનું સ્વરૂપ અને નિર્દોષ આત્મભાવ. વંદન, પૂજનાદિરૂપ બાહ્ય પ્રવૃત્તિ એ દ્રવ્યસેવા પ્રકાશિત થયું છે.
છે, જેનું સ્વરૂપ પ્રસ્તુત સ્તવનની બીજી ગાથામાં પ્રકાશિત થયું છે. જે આત્મદશાના સાધકને ક્ષપકશ્રેણિના ગુણસ્થાનકે આત્મિક
મોક્ષાભિલાષીને જ્યારે સિદ્ધતારૂપ કાર્ય પરિપૂર્ણ થાય છે ત્યારે વિકાસ પ્રવર્તતો હોય છે તેને ચારિત્ર મોહનીય કર્મ પ્રકૃતિના છેવટના
કારણતાનો આપોઆપ વ્યય થાય છે. આ સમયે માત્ર શુદ્ધ પારિણામિક સંચયનની એકબાજુ વીતરાગતાથી નિર્જરા ચાલતી હોય છે અને
અને ક્ષાયિક ભાવો જ શેષ રહે છે, જે આત્માનો મૂળભૂત નિર્મળ બીજીબાજુ આત્મિક સ્વભાવમાં સ્થિરતાની વૃદ્ધિ થાય છે. (નવમા અને
સ્વભાવ છે. દશમા ગુણસ્થાનકમાં). આવી દશામાં અને ક પ્રકારની
પરમગુણી સેવન તન્મયતા, નિશ્વય ધ્યાને ધ્યાવેજી; આત્મશક્તિઓનું પ્રગટીકરણ થાય છે. ઋજુસૂત્રનયે આ ઉત્સર્ગ ભાવસેવા છે.
શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી.
શ્રી ચંદ્ર પ્રભ જિનપદ સેવા...૧૧ ક્ષપક શ્રેણિ પાર કર્યા પછી જે આત્મદશાના સાધકને ચારિત્ર્ય મોહનીય કર્મપ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય થયો હોય છે તેને ક્ષીણમોહદશા
પરમગુણી શ્રી અરિહંત પરમાત્માની ભાવવાહી સેવામાં તન્મય બારમા ગુણસ્થાનકે વર્તે છે. આવી આત્મદશામાં યથાખ્યાત ક્ષાયિક
બનીને જે સાધક નિર્મળ આત્મસ્વરૂપનું ધ્યાન કરે છે તે પૂર્ણ ચારિત્ર્યનું પ્રગટીકરણ થાય છે, જેમાં શુદ્ધ આત્મધર્મ ઉલ્લસિત થાય
શુદ્ધાત્માનુભવનું આસ્વાદન કરી દેવોમાં ચંદ્ર સમાન અરિહંતપદની છે. શબ્દનયે આ ઉત્સર્ગ ભાવસેવા છે.
પ્રાપ્તિ કરે છે.
* * ભાવ સયોગી અયોગી શૈલેશે, અંતિમ દુગનય જાણોજી; સાધનતાએ નિજગુણ વ્યક્તિ, તેહ સેવના વખાણોજી.
૫૬૩, આનંદવન સોસાયટી, ન્યૂ સમા રોડ, શ્રી ચંદ્ર પ્રભ જિનપદ સેવા ૮ વડોદરા-૩૯૦૦૨૦. ટેલિ. ૦૨૬૫-૨૭૮ ૨૩૬૪.