________________
૨૪
પ્રબુદ્ધ જીવન
નવેમ્બર, ૨૦૧૩
.
પ્રસ્તુત ગાથામાં નૈગમ અને સંગ્રહનયથી અપવાદ ભાવસેવાનું સાધકને ગુરુગમ સંપ્રાપ્ત થાય છે. આવા જાણપણાથી મુક્તિમાર્ગના સ્વરૂપ પ્રકાશિત થયું છે. રૂઢિગત માન્યતાઓમાંથી જે અપેક્ષાઓ સંકલ્પ, સાધકને પ્રભુ પ્રત્યે આદર, સત્કાર, સન્માન, બહુમાન, અહોભાવાદિ કલ્પના કે નિર્ણયથી ઉદ્ભવે છે તે નૈગમનય. જે વિચારધારા જુદી જુદી વર્તે છે. સદગુરુની નિશ્રામાં સાધકને વ્યવહાર ચારિત્ર્યધર્મની વસ્તુ કે વ્યક્તિને ખ્યાલમાં રાખી કોઈ સામાન્ય ભૂમિકા ઉપર ગોઠવી ઉપાસનામાં ભાવોલ્લાસ વર્તે છે. પૃથક્કરણ અને અર્થભેદ સાથે સમગ્ર સ્વરૂપનું દર્શન કરાવે છે તે સંગ્રહનય.
સાધકની આવી આંતરિક વર્તના વ્યવહારનયની અપેક્ષાએ અપવાદ રાગદ્વેષ અને અજ્ઞાનવશ સાંસારિક જીવ સામાન્યપણે ભૌતિક સંપદા ભાવ સેવા કહી શકાય (પ્રભુગુણમાં તન્મયતા જે પાંચમા અને છઠ્ઠા અને વિષય-કષાયાદિના સંકલ્પો કે નિર્ણયો કરતો હોવાથી તે ગુણસ્થાનકે વર્તે). ચારગતિરૂપ સંસારમાં ભવભ્રમણ કરે છે. કોઈ ભવ્યજીવને પુણ્યોદયે શ્રી અરિહંત પ્રભુને પ્રગટપણે વર્તતા નિર્મળ જ્ઞાનાદિ ગુણોનું પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષના મેળાપનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ત્યારે તેને શ્રી શદ્વાવલંબન લઈ સાધક પોતાના સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર્યાદિ અરિહંત પ્રભુને વર્તતા નિર્મળ આત્મિકગુણોનું સ્વરૂપ જાણવા મળે ગુણોમાં તન્મય થાય છે. અથવા પ્રભુના નિર્મળ આત્મિકગુણોનો આશ્રય છે. આવી સમજણથી સાધક ભૌતિક અને નાશવંત સંકલ્પ, વિકલ્યાદિનું લઈ સાધકને પોતાનામાં પણ એવા ગુણોનો આવિર્ભાવ થાય એ નિવારણ કરવા પ્રભુના પ્રગટ આત્મિકગુણોનું ચિંતન કરવા કૃતનિશ્ચયી હેતુથી ધર્મધ્યાન પરિણામવાળો થાય છે. સાધકની આવી આંતરિક થાય છે. સાધકની આવી ભાવાત્મક આંતરિક વર્તના હોવાથી તે વર્તનાને જુસુત્ર નયે અપવાદ ભાવસેવા છે. (સાતમું ગુણસ્થાનક). નૈગમનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે (સમ્યકત્વ અભિમુખતા). શબ્દ શુક્લ ધ્યાનારોહણ, સમભિરૂઢ ગુણ દેશમેજી;
આત્મદશાના સાધકને ગુરુગમે શ્રી અરિહંત પ્રભુના સમગ્ર બીય શુક્લ અવિકલ્પ એકત્વે, એવંભૂત તે અમેજી. આત્મિકગુણોની પરમશ્રુતજ્ઞાનરૂપ બોધથી ઓળખાણ થાય છે. આવા
શ્રી ચંદ્ર પ્રભ જિનપદ સેવા...૫ જ ગુણો સાધકમાં પણ સત્તાએ કરીને અપ્રગટ દશામાં છે એવી પણ
સ્તવનકારે પ્રસ્તુત ગાથામાં શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂત જાણ થાય છે અને તે યથાર્થ પુરુષાર્થથી હાંસલ કરી શકાય છે એવી
નયે અપવાદ ભાવસેવાનું સ્વરૂપ પ્રકાશિત કર્યું છે. જે અપેક્ષાથી શાબ્દિક દૃઢતા સાધકને વર્તે છે. અથવા કર્મમળથી આવરણયુક્ત સાધકની
ગુણો તરફ ઢળી અર્થભેદ થાય તે શબ્દનય. અનેક શબ્દોથી ઓળખાતા વર્તમાનદશા અને પ્રભુને વર્તતા શુદ્ધ આત્મસ્વભાવમાં રહેલ ભેદ કે
એક જ પદાર્થ કે વિષયને મૂળઅર્થને સમજાવતું દૃષ્ટિબિંદુને સમભિરૂઢ અંતરની જાણ થાય છે. આવા ભેદનો છેદ કરી પ્રભુ સાથે અભેદ
નય કહેવામાં આવે છે. જે વિચાર શબ્દથી ફલિત થતો અર્થ ઘટતો થવાની રુચિ સહિત સાધક સદ્ગુરુની નિશ્રામાં સમ્યક પુરુષાર્થ આદરે
હોય ત્યારે જ સ્વીકારવામાં આવે (ક્રિયાત્મક અર્થ) તે એવંભૂત નય. છે અથવા પ્રભુનું એકબાજુ ગુણગ્રામ કરે છે અને બીજી બાજુ પોતાનાથી
આત્મદ્રવ્યના શ્રુતજ્ઞાનરૂપ આલંબનમાં રહેલ શબ્દ કે તેના અર્થ સેવાયેલ દોષોનો હૃદયપૂર્વક પશ્ચાતાપ કરે છે. આવી સેવામાં સાધકને
સંબંધી ભેદોની જ્ઞાનાત્મક વિચારણા અને ચિંતન દ્વારા ઉદ્ભવતા મનન, ચિંતન, ધ્યાનાદિથી થયેલ આંતરિક વર્તનાને સંગ્રહનયની
ધ્યાનને (શુક્લધ્યાનનો પ્રથમ પ્રકાર) શબ્દનયની અપેક્ષાએ એ અપવાદ અપેક્ષાએ અપવાદ ભાવસેવા ઘટાવી શકાય (ચોથું અને પાંચમું
ભાવસેવા છે. ગુણસ્થાનક).
જે સાધકને ઉત્તરોત્તર આત્મવિશુદ્ધિ થતાં અલ્પ માત્રામાં લોભ ને વ્યવહારે બહુમાન જ્ઞાનનિજ, ચરણે જિનગુણ ૨મણાજી;
મોહરૂપ કષાયો નિર્જરા કરવાના બાકી રહેતા હોય (જ હોવા છતાં ન પ્રભુગુણ આલંબી પરિણામે, ઋજુપદ ધ્યાન સ્મરણાજી.
હોવા જેવા) તેને દશમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક કહેવામાં આવે છે. શ્રી ચંદ્ર પ્રભ જિનપદ સેવા...૪
આવા ગુણસ્થાનકની પ્રાપ્તિને સમભિરૂઢ નયની અપેક્ષાએ અપવાદ પ્રસ્તુત ગાથામાં વ્યવહાર અને જુસૂત્ર નયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા ઘટાવી શકાય. ભાવસેવાનું સ્વરૂપ પ્રકાશિત થયું છે. સંગ્રહાયે વસ્તુને એકરૂપે સાંકળી
નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિરૂપ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકમાં લીધા પછી પણ તેની વિશેષ સમજ માટે જે પૃથક્કરણ કરવું પડે છે તે અકષાયપણું વર્તે છે, જેને એકત્વરૂપ શુક્લ ધ્યાનનો બીજો પાયો વ્યવહાર નય. જે વિચારણા ભૂતકાળ તેમજ ભવિષ્યકાળને બાજુએ
ગણાય છે. સાધકની આવી આંતરિક વર્તનાને એવંભૂત નયે અપવાદ
થાય છે મૂકી માત્ર વર્તમાનને સ્પર્શ કરે તે જુસૂત્ર નય.
ભાવસેવા છે. શ્રી અરિહંત પ્રભુને વર્તતા નિર્મળ જ્ઞાનદર્શનાદિ આત્મિકગુણો
ઉત્સર્ગ સમકિત ગુણ પ્રગટ્યો, નેગમ પ્રભુતા અંશેજી; (અનંત ચતુષ્ટય), ચોત્રીસ અતિશયોથી યુક્ત સમગ્ર જીવન, પાંત્રીસ
સંગ્રહ આતમ સત્તાલંબી, મુનિપદ ભાવ પ્રશંસેજી. અતિશયોથી યુક્ત સ્યાદ્વાદમથી ધર્મદેશના, પૂજાતિશય, જ્ઞાનાતિશય
શ્રી ચંદ્ર પ્રભ જિનપદ સેવા...૬ વગેરેમાં રહેલી ઉપકારતા અને ઉપયોગિતાનું જાણપણું આત્મદશાના