Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 472
________________ ૨૦. પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૩ કરીએ છીએ તેમજ ઉપવાસની સંખ્યાથી પ્રભુ માફ કરશે એવું માનવું એટલે કે સંધિયુગ વખતે વિશેષ જાગૃત રહેવાની જરૂર છે. જાગૃત ખોટું છે. રહીએ તો પ્રકાશ ભણી એક ડગલું આગળ વધી પીડા-દુઃખ આપણને આ સમયે જાગૃત રાખે છે. પંચેદ્રિયનો માળો લાવ્યા તેમાં દુઃખ તો છે મહર્ષિ અરવિંદનું “સાવિત્રી' કાવ્ય પ્રેમના વિજયનું પર્વ છે જ. આ દેવો દુ:ખ રૂપી ઘણનો ઉપયોગ આપણી જડતાને તોડવા માટે [ ડૉ. અશ્વિન દેસાઈએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, સંસ્કૃત સાથે કરે છે. માનવરૂપી પદાર્થને દેવો દુઃખરૂપી ટાંકણાથી ઘડે છે. મહર્ષિ એમ.એ.ની ડીગ્રી મેળવી છે. વર્ષ ૧૯૬૬થી ૨૦૦૬ સુધી તેમણે અરવિંદની આ ફિલસુફી સમજી લઈએ તો દુ:ખ આવે ખરું પણ તે કૉલેજમાં અધ્યાપન કર્યું છે. સાહિત્યના વિષય સાથે તેમણે પીએચ.ડી.ની અડે, સ્પર્શ કે તકલીફ ન આપે. માનવજાતિનો ઉધ્ધાર કરવો હોય તો ડીગ્રી મેળવી છે. હાલ તેઓ સેન્ટર ફોર પરફોર્મન્સ એનરીચમેન્ટ'. પોતાનું બલિદાન આપવું પડે. જો ઉપરથી કંઈ લઈ આવવું હોય તો વેદનાનો ભાર લાવવો પડે. પછી ભલે તે મહાવીર હોય, ગાંધીજી સિનર્જીના ડિરેક્ટર છે. હોય કે સોક્રેટિસ હોય એમ અરવિંદે લખ્યું છે. ડૉ. અશ્વિન દેસાઈએ “સાવિત્રીમાં મહર્ષિ અરવિંદનું આંતર દર્શન' વિશે જણાવ્યું કે મહર્ષિ અરવિંદનું કાવ્ય “સાવિત્રી’ એ પ્રેમના વિજયનું પર્વ છે. સત્યવાનની સાદડીમાં જવાનું હોય એવી ભાવનાથી વાંચવાનું અનર્થ દંડ વિરમણ વ્રત નથી. તેની વિશિષ્ટ ગદ્ય શૈલીના બાર પર્વમાં ૨૩૮૦૦ પંક્તિ છે. [ ડૉ. ગુલાબ દેઢિયાએ સ્વામી આનંદના જીવન-સાહિત્ય ઉપર સાવિત્રીનું જીવન પ્રભુને ચરણે ધરાયેલું નૈવેદ્ય છે. આપણે ધર્મ અને મહાનિબંધ લખી પીએચ.ડી.ની ડીગ્રી મેળવી છે. હાલ તેઓ જુહુની વિચારધારાની સંકુચિતતામાં જકડાયેલા છીએ. આખા આકાશ જેટલી જમનાબાઈ નરસી સ્કૂલમાં ગુજરાતી વિભાગના વડા છે. તેમના વિશાળધારા આપણામાં જોઈએ. સાવિત્રી એ સૂર્યની પુત્રી છે. પહેલા નિબંધોને મહારાષ્ટ્ર અને ગુજરાતના પાઠ્યપુસ્તકોમાં સ્થાન મળ્યું પર્વમાં ઉષાનું આગમન છે. બીજા પર્વમાં સાવિત્રીના પિતા અશ્વપતિ છે. તો કચ્છી ભાષાના કાવ્યસંગ્રહ ‘અણસાર'ને ગુજરાતી સાહિત્યનું સાધનાના સ્તર વર્ણવે છે. ત્રીજા પર્વમાં મહાશક્તિ અશ્વપતિને કહે છે પારિતોષિક મળ્યું છે. ] કે આનંદની યાચના કરો. મારો પ્રકાશ તમારી સાથે છે. ચોથા પર્વમાં ડૉ. ગુલાબ દેઢિયાએ ‘અનર્થદંડ વિરમણ વ્રત’ વિશે જણાવ્યું હતું સાવિત્રી સત્યવાનની પસંદગી કરે છે. નારદજી સાવિત્રીની માતાને કે જૈન ધર્મમાં પાપની પ્રવૃત્તિ રોકવા માટે ઊંડાણ, વિસ્તાર અને સર્વાગી કહે છે કે સત્યવાનનું આયુષ્ય માત્ર ૧૨ માસનું છે. તેથી સાવિત્રીની વિચાર થયો છે. જૈન સાધુઓ માટે પાંચ મહાવ્રત છે. શ્રાવક-શ્રાવિકા માતા અતિવિક્ષોભ પામે છે. નવમાં પર્વમાં સાવિત્રી યમની પાછળ પડે માટે પાંચ અણુવ્રત છે. તેમાં થોડી છૂટ આપવામાં આવી છે. તેના ટેકા છે તેની વાત આવે છે. તેમાં પ્રેમ અને મૃત્યુ વચ્ચેનો સંવાદ છે. સાવિત્રી માટે ત્રણ ગુણવ્રત છે. તેમાં પહેલું દીક પરિમાણ વ્રત છે. તેમાં દિશાનું કહે છે કે મૃત્યુ તારા પ્રત્યે હું નતમસ્તક નથી. ભીખ નહીં માંગું. હું બંધન રાખવાનું કહેવાય છે. બીજું, ભોગોપભોગ વ્રત છે. તેમાં વિવિધ આત્મા છું. સંકલ્પ જ મારો ઈશ્વર છે. ઉચ્ચસ્તર સિદ્ધ કરવા માટે ચીજવસ્તુઓના વપરાશમાં મર્યાદા રાખવાનું કહેવાય છે. ત્રીજું ગુણવ્રત પરમશક્તિના પ્રતિકરૂપે મને તે જોઈએ. દેહની કામના માટે તેની છે તેનો અર્થ અનર્થદંડ વિરમણ વ્રત છે. આ ત્રણેય વ્રત પાપ ઓછા ભીખ નથી માંગતી. ૧૨મા પર્વમાં સાવિત્રી સત્યવાનના જીવીત દેહને કરવા માટે છે. ત્રીજા અનર્થદંડ વિરમણ વ્રત પ્રમાણમાં સરળ છે. તે સ્પર્શે છે. ત્યાં સાવિત્રીને ઋષિની વાણી સંભળાય છે. ઋષિ પુછે છે કે એટલા માટે કે તેમાં કંઈ આપવા-લેવાનું નથી. ઉપવાસ કે યાત્રા કરવાના આજનો પ્રકાશ તારા માટે કઈ રીતે તદ્દન અનોખો પ્રકાશ લાવનારો નથી. જો કે મારે વક્તવ્ય પૂર્ણ થશે પછી ખબર પડશે આ વ્રત સરળ બની રહ્યો ? સાવિત્રી ઉત્તર આપે છે કે પ્રેમ અને એકતાનો અનુભવ નથી. અનર્થદંડ વિરમણ વ્રતમાં પાંચ બાબતો આવે છે. તેમાં પાપનો કરવાની બાબત બહુ અગત્યની છે. મારી દૃઢ ઈચ્છાશક્તિ તારા મૃત્યુના ઉપદેશ, હિંસાનું દાન, પ્રમાદચર્યા, દુશ્રુતિ અને અપધ્યાન એ પાંચ કાયદા કે નિયતિ કરતાં મહાન છે. ધરતી ઉપર બીજું કંઈ હોય કે નહીં પ્રકારનો સમાવેશ થાય છે. આ પાંચ પ્રકારે અનર્થદંડ લાગે છે. એક પ્રેમની હયાતી અટકવી ન જોઈએ. પ્રેમ એ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેનો વિદ્યાર્થી પરીક્ષામાં બરાબર ઉત્તર લખે નહીં અને ઓછા માર્ક્સ મળે સેતુ છે. અરવિંદ કહે છે કે માનવી પશુ અને દેવતાને જોડતી કડી છે. તો તે અર્થદંડ છે. પરીક્ષક ઉત્તરપત્ર બરાબર જોયા વિના ઓછા માર્ક્સ આમ છતાં માણસ વિરોધાભાસથી ભરેલો છે. સાવિત્રીની માતા નારદને આપે તો તે અનર્થદંડ કહેવાય. આપણે કોઈ જગ્યાએ વિલંબથી પૂછે છે કે માનવના અમર આત્માને જન્મ લેવાની કોણ ફરજ પાડે પહોંચીએ તો તે અર્થદંડ છે. કોઈ રાજનેતા માર્ગ પરથી પસાર થવાના છે? માનવના તતુમાંથી આવે છે તે તત્ સ્વરૂપે છે તો દુ:ખ, પીડા હોય અને ટ્રાફિક અટકાવવામાં આવે તો તે અનર્થદંડ છે. ઘર માટેના અને અજ્ઞાન ક્યાંથી? નારદ ઉત્તર આપે છે. અત્યારે રાત્રિ છે તો શું શાકભાજી સમારવા તે અર્થદંડ છે. જો મોટા સમારંભમાં ભોજનના સુર્ય એ સ્વપ્ન થોડું છે? થોડો પ્રકાશ અને થોડો અંધકાર જેવો સમય ટેબલને શાકભાજીને અલગ અલગ આકારમાં કાપીને શણગારવા માટે

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540