________________
૨
જિન-વચન
संबुज्झह किं न बुज्झह
संबोही खलु पेच्च दुल्लहा । णो हूवणमंति राइओ
नो सुलभं पुणरावि जीवियं ।
(સૂ. ૨-૪-૬) કે મનુષ્ય ! તમે બોધ પામો. તમે એટલું કેમ ! સમજતા નથી ? મૃત્યુ પછી જ્ઞાન પામવું ખરેખર દુર્લભ છે. વીતી ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી. મનુષ્ય ભવ પણ ફરીથી મળવો સુલભ નથી. 0 Men ! Awake! Don't you understand that it is very difficult to obtain Right Knowledge after death, in the next birth? Those nights which have gone by shall not return. It is very difficult to obtain the human birth again.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘ઝિન વચન માંથી)
‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી
૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨
૨. પ્રબુદ્ધ જૈન
૧૯૩૨ થી ૧૯૩૩
બ્રિટિશ સરકાર સામે ન ઝૂકયું એટલે નવા નામે
૩. તરૂણ જેન
૧૯૩૪ થી ૧૯૩૭
૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩
૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી
* શ્રીમુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૪ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક
૨૦૧૩ માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૬૧મા વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ તંત્રી મહાશયો
જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી નિહાલાલ મોકમચંદ શામ જભાઈ મહેતા
પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
વાત છે શેઠ પ્રેમાભાઈના નામે તૈયાર થયેલા હૉલના ઉદ્દધાટન પ્રસંગની, અમદાવાદના તે વખતના કોટની અંદરના વિસ્તારનો એક શોભીત અને જાજરમાન હૉલ. તેનો ઉદ્ઘાટન સમારોહ પણ ઠાઠથી ઉજવાયો. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ તો મુખ્ય હતા જ; સાથે અમદાવાદ શહેરના તમામ ક્ષેત્રની ટોચની વ્યક્તિઓની હાજરીમાં આ સમારોહ સંપન્ન થયો.
પ્રબુદ્ધ જીવન
ચોરી અને તે પુસ્તકતી ! ભલે થાય
આમન
સમારોહ પૂરો થયા પછી આમંત્રિત મહેમાનો નવા મકાનના એક-એક રૂમ જોવા લાગ્યા. ફરતાં ફરતાં લાઈબ્રેરી વિભાગમાં આવ્યા. કસ્તૂરભાઈ શેઠની સાથે અન્ય પંદરવીસ રોઠિયાઓ હતા. લાઈબ્રેરીના ઉત્સાહી વ્યવસ્થાપક ભાઈ કબાટની ગોઠવણીની વાત
ક્રમ
કૃતિ
(૧) ઋતંભરા પ્રજ્ઞાથી વિભૂષિત
ઋષિ સત્યનારાયણ ગોયંકાજી
ધર્મનો મર્મ : મનનો ધર્મ
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
‘રે પંખીડા સુખથી ચાજો....
બે કિક વૈજ્ઞાનિકો
ઉપનિષદમાં બ્રહ્માંડ અને સૃષ્ટિની ઉત્પત્તિનો વિચાર ભજન-ધન-૨
(૭)
(૮) ભાવ-પ્રતિભાવ
સર્જન-સૂચિ
શ્રી મું. જે. યુ. સંઘ યોજિત પર્યુપન્ન વ્યાખ્યાનમાળા
સમજાવતા હતા. બારી પાસેથી કબાટની હાર ગોઠવવાની વાત કરી તો એ વૃન્દમાંથી એક જણ બોલ્યું કે આ બારી પાસે કબાટ રાખશો તો બાટમાંથી ચોપડીઓ કોઈક ચોરી જશે, માટે બારીથી તો દૂર જ રાખજો !
આ સાંભળી કસ્તૂરભાઈ બોલ્યાઃ શું કહ્યું ? એમ ક૨વાની જરૂર નથી. ચોરી અને તે પુસ્તકની ? અમદાવાદમાં ? એવો દિવસ ક્યારે ઊગે ? પુસ્તક ચોરીને પણ કોઈ વાંચે તો – તો પ્રજાને ઘણો જ જ્ઞાનલાભ. અરે! કબાટ પણ ખુલ્લા જ રાખજો !
બધાના હાસ્યના પડધાથી પ્રેમાભાઈ હૉલ ગાજી રહ્યો!
(૧૩) લોક-અલોક રહસ્ય પ્રકાશ (૧૪) જયભિખ્ખુ જીવનધારા : ૫૪ (૧૫) સર્જન-સ્વાગત
(૯) શ્રી દેવચંદ્રજી રચિત-શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન (૧૦) ઓગણીસમી સદીના વિરલ કવિ-વીર વિજયજી (૧૧) સાવધાન ! અજ્ઞાનતાથી માંસાહાર તો નથી થતો ને ? (૧૨) જૈન દર્શનમાં સેવાભાવ
(૧૬) શ્રી કું, જે. યુવક સંમને બળેવું અનુદાન
(17) Thus He Was Thus He Spake : Goyankaji (18) True Jain is full of politeness & courtious
(19) Mahavir Stavan
(20) 10th Tirthankar Bhagwan Sheelnath (૨૧) પંથે પંથે પાથેય : અંતર મમ્ વિકસિત કરો
નવેમ્બર, ૨૦૧૩
કર્તા
સૌજન્ય : ‘પાઠશાળા’
000
ડૉ. ધનવંત શાહ પંડિત મનુભાઈ દોશી ડૉ. નરેશ વેદ
ડૉ. નિરંજન રાજ્યગુરુ
કાકુલાલ સી. મહેતા
સુમનભાઈ શાહ ચીમનલાલ કલાધર
શ્રી અર્પણભાઈ હર્ષદભાઈ શાહ
ગુજવંત બરવાળિયા ડૉ. કોકિલા હેમચંદ શાહ
ડૉ. કુમારપાળ દેસાઈ ડૉ. કલા શાહ
Reshma Jain
Acharya Vatsalyadeepji Translation: Pushpa Parikh Compilation: Pushpa Parikh Kulin Vora
મીનાક્ષી ઓઝા
પૃષ્ઠ
૩
૬ ૯
૧૨
૧૩
૧૮
૧૯
૨૧
૨૩
૨૬
૨૮
૩૦
૩૧
૩૪
૩૬
૩૮
જે $$ 8
MERE K