Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 469
________________ નવેમ્બર ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન છૂટાછેડા બાદ ડાયનાના પુનઃલગ્ન સમાજમાં આવકાર પામ્યા ન હતા. અન્યોના પણ પ્રશ્નો હલ કરે છે તે છતાંય જણાવવાની ધૃષ્ટતા કરૂં છું તેનાથી વિરૂદ્ધ આપણે ત્યાં વર્ષો પહેલાં કનૈયાલાલ મુનશી, કર્વે, વિ. કે, આ ઉંમરે એકલતાનો પણ આનંદ લૂંટવો જોઈએ. સ્વ. ગીતાબેનના વિધુર થતાં, વિધવા સાથે પુનઃ લગ્ન કરેલ અને સમજદાર સમાજમાં બરની કોઈ સ્ત્રી પુનઃલગ્ન માટે મળી જાય તો સારું, અન્યથા પુનઃલગ્ન આદર પામેલ. બાદ પણ સ્વ. ગીતાબેનની યાદ સતાવતી રહેશે. મારા બે કાકાઓ ૮૨. પુનઃલગ્નને સમાન બિમારી માટે સમાન દવા ન સમજતાં, સર્વેએ વર્ષની ઉંમરે વિધૂર થયા બાદ પણ ૯૨ વર્ષની ઉંમર સુધી ૬૦ વર્ષના અનુસરવાલાયક એક આદર્શ ન માનતાં, દરેક કેસની અલગ અલગ મધુર લગ્નજીવનને યાદ કરતાં કરતાં સુધી એકલતાનો આનંદ લેતા પરિસ્થિતિ જોઈને, વિચારીને પગલું ભરવું જોઈએ. સુખચેનનો ભોગ જીવ્યા. એટલે પુનઃલગ્ન એ સર્વેને અનુકૂળ આવે તેવો ઉકેલ નથી. ન લેવાવો જોઈએ. મારા એક મિત્રે ૬૫ વર્ષની ઉંમરે વિધુર થતાં 1 પ્રવીણ ખોના અન્ય સ્ત્રી સાથે પુનઃલગ્ન કરતાં પુત્રો-પુત્રીઓ સાથે વિખવાદ વહોરી લીધો. ૯, શીલા સદન, આંબોલી, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. મુ. શ્રી સૂર્યકાંતભાઈને સલાહ આપવાનું મારું શું ગજું? એ મોબાઈલ : ૯૯૩૦૩૦૨૫૬૨. == = = = = == = = = == શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા નિર્મિત આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, જૈન ધર્મ તત્ત્વના વિશ્વ પ્રચારક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી પ્રભાવક વાણીમાં ડી.વી.ડી. A કા ઉના ત નિર્મિત કમલમાને જ વજન TI 21ણવીરકથા !! રબા ના નિકાલ I aષભ કથા | II oો-શTલ કથા માં , 1 કલાક કામ કરી 'પનર શ્ચિત મને સમર્થ સર્જક પદ્મ શ્રી ડો. કુમારપાળ દેસાઈની ધ્યપ ની વાણીમાં I | મહાવીર કથાTI II ગૌતમ કથાTI | Aaષભ કથા|| II નેમ-રાજુલ કથાll I બે ડી.વી.ડી. સેટ ત્રણ ડી.વી.ડી. સેટ ત્રણ ડી.વી.ડી. સેટ ત્રણ ડી.વી.ડી. સેટ I ભગવાન મહાવીરના જીવનનાં રહસ્યોને અનંત લબ્લિનિધાન ગુરુ ગતમ- પ્રાચીન કાળના વાતાવરણ સાથે રાજા ને મનાથની જાન, પશુ ઓ નો I પ્રગટ કરતી, ગણધરવાદની મહાન સ્વામીના પૂર્વ-જીવનનો ઇતિહાસ ઋષભના જીવનચરિત્ર અને ત્યાગીઋષભનો ચિત્કાર, રથિ નેમીને રાજુલનો iઘટનાઓને આલેખતી અને વર્તમાન આપીને એમના ભવ્ય આધ્યાત્મિક કથાનકોને આવરી લેતું જૈનધર્મના આદિ વૈરાગ્ય ઉદબોધ અને નેમ-રાજુલના I યુગમાં ભગવાન મહાવીરના ઉપદેશોની પરિવર્તનનો ખ્યાલ આપતી, અજોડ તીર્થકર ભગવાન શ્રી ઋષભ-દેવનું ચરિત્ર અને વિરહ અને ત્યાગથી તપ સુધી I મહત્તા દર્શાવતી સંગીત-સભર ગુરુભક્તિ અને અનુપમ લઘુતા ચક્રવર્તી ભરતદેવ અને બાહુબલિનું રોમાંચક વિસ્તરતી હૃદયસ્પર્શી કથા I‘મહાવીરકથા” પ્રગટાવતી રસસભર ‘ગૌતમકથા' કથાનક ધરાવતી અનોખી ‘ઋષભ કથા' •પ્રત્યેક સેટ (ત્રણ ડી.વી.ડી.) ની કિંમત રૂા. ૨૦૦/-ચાર સેટ સાથે લેનારને ૨૦% ડિસ્કાઉન્ટ ઘરે બેઠા દિવાનખાનામાં ધર્મતત્ત્વ કથાશ્રવણનો દશ્ય લાભ | ડૉ. કુમારપાળ દેસાઈની સંગીતને સથવારે ભાવભરી પ્રભાવક વાણી દ્વારા વહેતી આ કથાઓ આપને દિવ્ય જ્ઞાનભૂમિનું આત્મસ્પર્શી દર્શન કરાવશે જ | સમૂહમાં સ્વાધ્યાય અને શ્રવણનો દિવ્ય આનંદ મેળવી સામાયિકનું પુણ્યકર્મ પ્રાપ્ત કરો • વસ્તુ કરતાં વિચારદાન શ્રેષ્ઠ છે. !• ધર્મ પ્રચાર અને પ્રભાવના માટે કુલ ૭૫ ડી.વી.ડી. –પ્રત્યેક કથાના ૨૫ સેટ – લેનારને ૫૦% ડિસ્કાઉન્ટ બેંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રાર્થના સમાજ બ્રાંચ, A/c. No. 0039201 000 20260 માં રકમ ભરી ઑર્ડરની વિગત સાથે અમને સ્લીપ મોકલો એટલે ડી.વી.ડી. આપને ઘરે કુરિયરથી રવાના કરાશે. ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬. ૨. ઈન્સ્ટીટ્યૂટ ઑફ જૈનોલોજી,બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : (૦૭૯) ૨૬૭૬૨૦૮ ૨. .

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540