________________
પ્રબુદ્ધ જીવન
નવેમ્બર, ૨૦૧૩ દશ દિવસની ૧૨, ૨૦ ની ૧,
પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, પણ ૩૦ ની ૩ અને ૪પની એ ક. | વિપશ્યતા નિ:શુલ્ક સાધના
માઈગ્રેનની અસહ્ય બિમારી અને ૧૯૯૪ થી સતત વિપશ્યના ૨૦૦૫માં ગોયંકાજીએ નાશિક ઈગતપુરી કેન્દ્રમાં કહ્યું હતું, ‘આ એ બિમારીમાંથી એમને ઉગાર્યા શિબિરો કરનાર મિત્રો પત્ની ધર્મો અમૂલ્ય છે. જો અહી વેતન-ફી લેવામાં આવે તો આ કેન્દ્ર શ્રીમંતોનું આ વિપશ્યના કલાએ. આ સાધના સ્મિતાબેન શિરીષ કામદારને થઈ જશે. જેની પાસે ધન છે એ વધુ પૈસા આપીને શાંતિ મેળવવા| કલા, મૂલ ભારતની બો દ્ધ પુછયું તો કહે, “આ સાધનાથી કર્મ અહીં આવશે, પણ આ રીતે પૈસા આપીને એ લોકો શાંતિ નહિ મેળવી| શાખાની-જે એમણે અને એમના નિર્જરા થાય, મન બદલાય જાય, |શકે. ધમ્મ નું જો વેપારીકરણ થઈ જશે તો, એ શાંતિ પ્રાપ્ત કરાવવામાં પત્નીશ્રીએ ત્યાં વિપશ્યના ગુરુ ઊ પ્રજ્ઞા સ્થિર થાય, ચિત્ત પરમ શાંતિ નિષ્ફળ થઈ જશે. વર્તમાન કે ભવિષ્યમાં વિપશ્યનાનું વ્યાપારીકરણ બા ખીન પાસેથી ૧૪ વર્ષ સુધી અનુભવે, આ અનુભૂતિની વ્યાખ્યા કરવાની કોઈ ભૂલ ન કરે.’
શીખી, એમાં નિષ્ણાંત થયા, અને જ ન હોય.'
ગુરુની અનુમતિથી ૧૯૬૯માં ઈસ્લામ અને જૈન ધર્મના અભ્યાસી યુવાન મિત્ર ડૉ. રમજાનને ભારતમાં આવી સંસારથી સંપૂર્ણ નિવૃત્ત થઈ આ કલાને શુદ્ધ રૂપે પૂછ્યું તો કહે, ‘જાતમાં ઉતરીને જાતને બદલવાની કળા, જાત ભણી પ્રસ્તુત કરી, જન હિતાર્થે, નિ:શુલ્ક. યાત્રાનો ધોરી માર્ગ.'
સાધના અને આધ્યાત્મિક ક્ષેત્રે ગોયંકાજીનું ભારતને આ બહુ પત્રકાર યુવા મિત્ર રેશ્મા જૈનને પૂછ્યું તો કહે, ‘વિપશ્યના એટલે મૂલ્યવાન પ્રદાન છે. સમતાનો સાગર, રાગ-દ્વેષ પ્રત્યે સભાનતા. એક વખત એક વિપશ્યના વિપશ્યનાનું શિક્ષણ આપવા ગોયન્કાજી સાથે એમના પત્ની પણ શિબિરમાં એક સમયે કીડીઓનું એક ઝુંડ મારા પગની પાસે ફરી વળ્યું. જોડાયા. હું પગ હલાવું તો એ ઝુંડમાંથી કેટલીકની હિંસા થાય અને ન હલાવું ૨૦૦૦ વર્ષથી લુપ્ત થઈ ગયેલી આ પ્રાચીન વિપશ્યના કલાને તો એ કીડીઓ મારા પગ ઉપર આક્રમણ કરે. મેં આંખ મીંચી અને એ ગોયંકાજીએ ભારતમાં નવપલ્લવિત કરી, ભગવાન શંકરે જેમ કીડીઓ પ્રત્યે મૈત્રીભાવ વહેતો કરી સમતાભાવમાં સ્થિર થઈ ગઈ, ભાગીરથીને ઝીલીને પૃથ્વી ઉપર વહાવી તેમ. અને થોડી ક્ષણો પછી આંખ ખોલી તો એ ઝુંડ ત્યાંથી ગાયબ!' ૧૯૭૬માં નાશિક પાસે ઈગતપુરીમાં પ્રથમ વિપશ્યના કેન્દ્ર શરૂ
સર્વ પ્રથમ તો આ સર્વે અને અન્ય સર્વે, જે જે મહાનુભાવોએ થયું. વિપશ્યના સાધના કરી છે એ સર્વેને હું વંદન કરું છું.
અને માત્ર ચાર દાયકામાં ભગવાન મહાવીરની જેમ કોઈ પણ ધર્મ, મનની શાંતિ અને મનની શક્તિની અનુભૂતિ કરાવનાર અને ન્યૂરો જ્ઞાતિ કે રંગભેદ અને વર્ગભેદ વગર આજે ૯૫ દેશમાં ૧૭૦ થી વધુ સાયન્સ અને વર્તમાન સાયકોલોજીને પડકારતી આ વિપશ્યના કલા-હું વિપશ્યના કેન્દ્રો છે, એ પણ ૬૦ થી વધુ ભાષામાં અને નિઃશુલ્ક. એને પદ્ધતિ નહિ કહું, આ મન અને મોનની કલા છે-નું ભારતમાં બુદ્ધના નિર્વાણના ૫૦૦ વર્ષ પછી આ વિપશ્યના ભારતમાંથી અવતરણ વર્તમાનમાં આ ઋષિ તુલ્ય સત્યનારાયણ ગોયંકાજીએ કર્યું. લુપ્ત થઈ અને બર્મા, શ્રીલંકા તેમજ થાઈલેન્ડમાં જીવિત રહી.
વિપશ્યના પાલી શબ્દ છે-ભીતરી મનની સંવેદનાને જોવી. ૨૫૦૦ પૂ. સત્યનારાયણ ગોયંકાજીએ કહેલું, ‘વિપશ્યનામાં તમે અંદર વર્ષ પહેલાં સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધે ૪૫ વર્ષ સુધી આ પ્રયોગ કરેલો. ફોક્સ કરીને ઊર્જા એકઠી કરો છો, લાંબો કૂદકો મારતાં પહેલાં ગોયંકાજી ૧૯૫૫માં બર્મામાં સ્થાયી થયા હતા, ત્યાં સફળ અને રમતવીર થોડો પાછળ જાય છે, પછી દોડે અને જમ્પ મારે. એવી જ
નસ્લેવમMા ૩ વિજ્ઞ નિષ્ઠિમો, વફન્ન હં ન દુ ધર્માસીસM / આત્મા થયો નિશ્ચિત જેહનો કે, ત્યજીશ હું દેહ, ન ધર્મશાસન; તું તારિ નો પતંતિ ઢિયા, વિંતિવાયાવ સુદ્રમાં રિ / તેને ચળાવી નવિ ઇન્દ્રય શકે, ઝંઝાનિલો મેરુ મહાદ્રિને થયા. (શર્વેolતિસૂત્ર - વૂતિક્ષા)
(પદ્યાનુવાદ : ઉમાશંકર જોષી) પરમ પવિત્ર શ્રી દશવૈકાલિકસૂત્રની ચૂલિકાની આ એક યાદગાર ગાથા છે.
જેનો આત્મા નિશ્ચિત થઈ ગયો; જેના મનમાં નિશ્ચય થઈ ગયો તેને માટે દેહની મમતા પણ સામાન્ય – ગૌણ બની જાય છે. તે ધર્મ શાસનને કાજે ધર્મ પાળવા માટે – દેહ અને પ્રતિજ્ઞાપાલન - એ બેમાંથી એક પસંદ કરવાનું આવે તો તે દેહનો ત્યાગ તણખલાની જેમ કરી દે પણ ધર્મ ન ત્યજે. તેનું મન એવું અડગ બની ગયું હોય કે, ઇન્દ્રિયોનો સુખાનુરાગ એને ચલિત ન કરી શકે. ગમે તેવા ઝંઝાવાત વાય પણ, મહા-પર્વત મેરુને જેમ કાંઈ ન થાય, તેમ તે દૃઢ અને અચલની જેમ અચલ રહે છે. • ૧ વર્ષનું લવાજમ રૂ. ૨૦૦/-(U.S. $ 20) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦/-(U.S. $ 50) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/-(U.S. $ 80)
• ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦/-(U.S. $180)