Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 457
________________ નવેમ્બર ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન સાગરમાં ડૂ છે. જો પ્રત્યે છે કે પુરુષ રીતે, ધ્યાનમાં તમે અંદર વળી જાવ છો, જુઓ-સમજો છો અને ઊર્જાનો છે એટલે જ તો માત્ર ચાલીશ વર્ષમાં આ સાધનાની પ્રગતિ જૂઓ! સંચય કરો છો, એ પછી તમે બહારની દુનિયામાં જમ્પ કરો છો. આ જેને જેને સ્પર્શ થયો, સર્વેએ એને આવકારી અને અપનાવી છે, અને બંને સ્ટેપ એક રીતે લાંબું, સિંગલ સ્ટેપ છે.” શાંતિના મહાસાગરમાં ડૂબકી મારવાની અનુભૂતિ કરી છે. વિપશ્યના સાધના તમસ સ્વભાવનું સત્વમાં પરિવર્તન છે. આંતર વિપશ્યના સ્વયંની શાંતિ માટે છે. જો પ્રત્યેક સ્વયં શાંતિમય હશે, અને બાહ્ય મન વચ્ચે સમતુલા અને ઐક્ય સધાય છે. તો વિશ્વશાંતિ ક્યાં દૂર છે? ભગવાન મહાવીરે કહ્યું છે કે પુરુષાર્થથી પૂ. ગોયંકાજીનું આ વિપશ્યના પ્રદાન ભારત માટે મહામૂલ્યવાન પ્રત્યેક આત્મા પરમાત્મા બની શકે છે, મહાવીર બની શકે છે. આ છે, કારણ કે આઝાદી પછી ભલે ભારતે ભૌતિક પ્રગતિ કરી છે, પરંતુ વિપશ્યના એ શાંતિ માટેના પુરુષાર્થની યાત્રા છે. વિસરાતા જતાં સંસ્કાર મૂલ્યો અને રાજનૈતિક અને વહીવટી ભ્રષ્ટાચારથી આવી વિદ્યા અર્પનાર સત્યનારાયણ ગોયંકાજીને શબ્દથી શી અંજલિ બૌદ્ધિક વર્ગે અસહ્ય મથામણ પણ અનુભવી છે. આ મથામણ અને અપાય? માનસિક અશાંતિમાં આ બૌદ્ધિક વર્ગને જો વિપશ્યના સાધના કલા ન ૮૯ વસંત પૂર્ણ કરી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ના બુધ્ધને શરણે મળી હોત તો એ વર્ગનું શું થાત? આ વિચાર જ આપણને ધ્રુજવી જાય સમર્પિત થયેલ પરમ બોધિવાન, કલ્યાણ મિત્ર, તીર્થ સ્વરૂપ સિધ્ધ છે. અને આવા અશાંત વર્ગની અસર ભારતની પ્રગતિ ઉપર કેવી અવળી આત્મા, અર્વાચીન “શુધ્ધ બુધ્ધ', પદ્મભૂષણ ગોયંકાજી આધ્યાત્મિક થાત? જગતના યુગપુરૂષ છે. જો કે છેલ્લા પાંચ-સાત દાયકામાં રજનીશજી, જે. કૃષ્ણમૂર્તિ જેવા એ ભવ્ય આત્માને આપણા કોટિ કોટિ વંદન. બીજાં તત્ત્વજ્ઞાની અને વિચારકો ભારતને મળ્યા, પણ એ માત્ર વૈચારિક Tધનવંત શાહ ભૂમિકાએ. જાતને અને મનને બદલવાની કળા તો વિપશ્યનાએ જ drdtshah@yahoo.com શિખવાડી. વિપશ્યના સાધના કલા વિશે વિસ્તૃત જાણકારી માટે એ વિષયક પુસ્તકો આ દૃષ્ટિએ ગોયંકાજીએ ભારત ઉપર, પૂરી માનવજાત ઉપર વાંચવા જિજ્ઞાસુને વિનંતિ અથવા www.dhamma.org મહામૂલો ઉપકાર કર્યો છે. એ સાધના કલામાં સત્વભર્યું બળવાન તત્ત્વ dhamma.Works@gmail.com આ વેબ સાઈટની મુલાકાત લેવા વિનંતિ. 'વાર્ષિક સામાન્ય સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર તારીખ તા. ૨૩-૧૧-૨૦૧૩ થી તા. ૨૭-૧૧-૨૦૧૭ સુધીના ૩૦-૧૧-૨૦૧૩ના રોજ સાંજના ૫-૦૦ કલાકે મારવાડી વિદ્યાલય દિવસોમાં બપોરના ૩ થી ૬ સુધીમાં સંઘના નવા કાર્યાલયમાં કોઈપણ હાઈસ્કૂલ, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ખાતે મળશે જે સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કોઈને આ સામાન્ય સભામાં હિસાબો વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. અંગે પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો તેઓએ વાર્ષિક સામાન્ય સભાના (૧) ગત વાર્ષિક સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી. બે દિવસ અગાઉ લેખિત મોકલવા વિનંતી. (૨) ગત વર્ષ ૨૦૧૨-૧૩ ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વૃત્તાંત જે સભ્યોને અગાઉથી ઑડિટ કરેલા હિસાબોની નકલ જોઈએ તો તથા ઑડિટેડ થયેલા હિસાબો મંજૂર કરવા. તેમની લેખિત અરજી મળતાં નકલ મોકલવામાં આવશે. વાર્ષિક સામાન્ય (૩) સને ૨૦૧૩-૧૪ની સાલ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભામાં સર્વ સભ્યોને ઉપસ્થિત રહેવા વિનંતી છે. પદાધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની નિરુબહેન એસ. શાહ નિમણૂંક કરવી. ડૉ. ધનવંત ટી. શાહ (૪) સને ૨૦૧૩-૧૪ની સાલ માટે સંઘ માટે ઑડિટરની નિમણૂંક મંત્રીઓ કાર્યાલયનું રજીસ્ટર સરનામું : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, રસધારા (૫) સંઘના બંધારણમાં સુધારો મંજૂર કરવો. કૉ.ઓ.સો.લિ. ૨જે માળે, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ(૬) પ્રમુખશ્રીની મંજુરીથી અન્ય રજૂઆત. ૪૦૦૦૦૪. ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં કાર્યાલયનું કામચલાઉ સરનામું : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩, જણાવવાનું કે સંઘના ઑડિટ થયેલા હિસાબો શ્રી મુંબઈ જૈન યુવક મહંમદી મીનાર, ભોંયતળિયે, ૧૪મી ખેતવાડી, ABC ટ્રાન્સપોર્ટની સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. | કરવી.

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540