________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક
* * * * * * * * *
* * * * *
(૩) આકાશની જેમ મુક્તાત્મા અજ્ઞાની છે?
આત્માનો નિજ ગુણ છે. રાગ-દ્વેષ કર્યજનિત પદગલિક છે જે , ભગવંતઃ
આત્મા સાથે નૈમેરિક સંયોગજનક સંબંધ ધરાવે છે. જેમ સ્ફટિક, S. જ (૧) આત્મ-પ્રદેશ શરીર અનુસાર સંકુચન-વિસ્તૃત પામે છે. રંગ વગરના પારદર્શક ગુણવાળા હોવા છતાં રંગવાળી વસ્તુના * જ્ઞાન, સુખ-દુ:ખ વગેરે અનુભૂતિઓ શરીરના માધ્યમ થકી સંયોગથી વસ્તુના અનુરૂપ રંગ ધારણ કરે છે અને એ જ રંગવાળી જ * વેદવામાં આવે છે. એટલા માટે આત્મા શરીર વ્યાપક છે; વળી વસ્તુને (સંયોગો દૂર કરવામાં આવે તો ફરી સ્ફટિક મૂળ સ્વરૂપમાં :: જીવ આકાશ સમાન અબાધિત અને મુક્ત નથી કારણ જીવ દાન આવી જાય છે તેમ સંવેગ અને નિર્વેગ ભાવથી જો રાગ-દ્વેષ :
આદિ પુણ્યના કાર્ય અને ખેતી (વ્યવસાય) આદિ પાપના કાર્યથી જનિત કષાયોને મંદ-મંદતર-મંદતમ કરી શકાય તો પછી રાગ- 2 * બાધિત છે. જો આકાશની જેમ જીવ સ્વતંત્ર હોત તો એને દયા- દ્વેષનો ક્ષય કેમ ન કરી શકાય! * દાન આદિ અનુષ્ઠાન કરવાનું શું પ્રયોજન! સુવર્ણ અને માટીની પ્રભાસ : ક્ષય પામેલા રાગ-દ્વેષ ફરીથી ઉત્પન્ન થાય? છે જેમ જીવ-કર્મનો અનાદિ સંયોગ હોવા છતાં સમ્યગૂ જ્ઞાન અને ભગવંત : વસ્તુમાં બે પ્રકારના વિકારો જણાય છે. ક્રિયાથી બન્નેનો વિયોગ થાય છે.
નિવર્તિત્વ વિકાર અને અનિવર્તત્વ વિકાર. નિર્વતત્ય વિકાર જ * (૨) આકાશના દૃષ્ટાંતથી જીવનું વિભુપણું, અજ્ઞાન, એટલે કે જેમ સોનું અગ્નિના સંયોગથી પ્રવાહી બને છે અને આ * અજીવપણું સિદ્ધ કરવામાં આવે
અગ્નિના વિયોગથી સોનું ફરી * તો તે અયોગ્ય છે. મુક્તાવસ્થામાં લિનિર્વતત્યવિકાર એટલે કે જેમ સોનું અતિના સંયોગથી || ઘનત્વ ધારણ કરે છે તેમ - જીવનું અજીવપણું નથી થતું. આ પ્રવાહી બને છે અને અતિના વિયોગથી સોન કરી | આભા અને કમના સવાગવા - * પ્રમાણે જેમ મુક્ત જીવ અદ્રવ્ય ઘનત્વ ધારણ કરે છે તેમ આત્મા અને કર્મના સંયોગથી |
રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. * અને મૂર્તિ નથી થતો, તેમ તે રોગ-દ્વેષ ઉત્પન્ન થાય છે.
અનિવર્તિત્વ વિકાર એટલે જ કે પોતાના જીવસ્વભાવથી અજીવપણે !
એક અગ્નિના સંપર્કથી ભસ્મિભૂત C પરિવર્તિત નથી થતો, અન્યથા જો તે સ્વભાવનો ત્યાગ કરે તો આકાશ થયેલી રાખ ફરી લાકડાનું રૂપ ધારણ નથી કરતી તેમજ
અને પરમાણુ આદિ પણ પોતાના સ્વભાવનો ત્યાગ કરીને વિપરીત મોક્ષાવસ્થામાં મિથ્યાત્વ આદિ અભાવના કારણે રાગ-દ્વેષનો 2 * થઈ જાય.
અભાવ હોય છે. * (૩) જ્ઞાનેન્દ્રિય (ઈન્દ્રિય અને મન) વિના જ્ઞાન પ્રાપ્તિ સંભવ મુક્તાવસ્થામાં પરમસુખના સદ્ભાવની સિદ્ધિ અને ઉપસંહાર જ જ નથી એ માન્યતા ખોટી છે. ઈન્દ્રિયો ઘટની જેમ મૂર્નાદિ પ્રભાસ : ‘શરીર વી વસન્ત પ્રિયપ્રિયે ન સ્મૃતિ: આ વેદ પદ
સ્વભાવવાળી હોવાથી તે જાણી શકાતી નથી. તે માત્ર જાણવાનાં અનુસાર મુક્તાત્માને સુખનો અભાવ સિદ્ધ થાય છે. * દ્વારો છે, જાણનાર તો આત્મા છે. પ્રત્યક્ષ અનુભવથી પોતાના ભગવંત : ‘શરીર' એટલે મુક્તાત્મા અને ‘વસન્ત’ એટલે આ * અને પરના તથાવિધ પ્રવૃત્તિ-નિવૃત્તિ આદિ લક્ષણોથી જીવ વિહરમાન અરિહંતો. - જ્ઞાનસ્વરૂપ છે. જેમ સમસ્ત મેઘાદિ આવરણનો અપશમ થવાથી અરિહંત તથા સિદ્ધને સુખ-દુ:ખ (પ્રિયાપ્રિય) સ્પર્શતા નથી. . સૂર્ય સંપૂર્ણ પ્રકાશમય થાય છે તેવી જ રીતે જ્ઞાનસ્વરૂપ મુક્તાત્મા, પ્રિયાપ્રિય એટલે સંસારિક સુખ-દુ:ખ છે. સંસારિક સુખ-દુ:ખનો * ઈન્દ્રિયોના અભાવે સર્વ આવરણ દૂર થવાથી સંપૂર્ણ જ્ઞાનરૂપ, સંપૂર્ણ આધાર શરીર છે. દેહ અને ઈન્દ્રિયો છે ત્યાં સુધી દુ:ખ જ છે.ખરું ? * પ્રકાશવાન થાય છે.
સુખ દેહ અને ઈન્દ્રિયના અભાવે થાય છે. કે પરમાણુ જેમ મૂર્તભાવ વિના નથી હોતા, તેમ જીવ પણ જેમ અનંત જ્ઞાનમય આત્મા છે, મતિજ્ઞાનાવરણાદિ તે - જ્ઞાન વિના નથી હોતો; કેમકે જ્ઞાન એ જીવનો સ્વભાવ છે તેથી જ્ઞાનના ઉપઘાતક છે અને ઈન્દ્રિયો સૂર્યના પ્રકાશને ઢાંકનાર : “મુક્તજીવ જ્ઞાનરહિત છે.” એ કથન સર્વથા વિરૂદ્ધ છે, કારણ કે મેઘના સમૂહમાં પડેલાં છિદ્રની જેમ જ્ઞાનમાં ઉપકારી છે અને ૪ * સ્વરૂપ વિના સ્વરૂપવાન કદિ પણ હોઈ શકે નહિ.
સર્વ આવરણનો ક્ષય થવાથી આત્માની અત્યંત જ્ઞાનશુદ્ધિ થાય * પ્રભાસ : જેમ જ્ઞાન આત્માનો નિજ ગુણ છે તેમ રાગ-દ્વેષ છે; તેવી જ રીતે આત્મા અનંત સુખમય છે, પાપ તેનું ઉપઘાત , પણ આત્મા સાથે અનાદિ સંબંધ ધરાવે છે, તો પછી રાગ-દ્વેષ છે અને પુન્ય અનુત્તર વિમાન પર્વત (ઉત્કૃષ્ટ) સુખરૂપ ફળ દ્વારા , . કેમ નિત્ય નથી?
અનુગ્રહ કરે છે, તે સર્વ પુન્ય-પાપનો ક્ષય થવાથી આત્માને જ ભગવંત : જેમ પ્રકાશ સૂર્ય-ચંદ્રનો નિજ ગુણ છે તેમ જ્ઞાન સંપૂર્ણ નિરૂપમ, અવ્યાબાધ અનંત સુખ પ્રાપ્ત થાય છે.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *