________________
જિન-વચન
पुरिसो रम पावकम्मुणा पलियंतं मणुयाण जीवियं । सन्ना इह काममुच्छिया मोहं जंति नरा असंवुडा ।।
(સૂ. ૨-૧-૧૦) હે પુરુષ ! મનુષ્યજીવન ચાલ્યું જનારું છે, એમ સમજીને પાપકર્મો કરતો અટકી જા. જે મનુષ્યો અસંયમી છે અને કામર્ભાગમાં મૂર્તિત બન્યા છે, તે મોહ પામે છે.
O Man! Refrain from sinful acts because human life goes by quickly. Those who are addicted to material pleasures or have no self-control are overpowered by delusion.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન વચન’માંથી)
‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી
૧. શ્રી મુંબાઈ જૈન યુવક સંઘ ત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨
૨. પ્રબુદ્ધ જૈન
૧૯૩૨ થી ૧૯૩૩
બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે
૩. તરૂણ જેન
૧૯૩૪ થી ૧૯૩૭
૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩
૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી
* શ્રી.મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૪ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક
૨૦૧૩ માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૬૧મા વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રામ
પૂર્વ તંત્રી મહાશયો
જમનાદાસ અમરચંદ ગાંધી ચંઢકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મિરાલાલ મોહમદ શા જટુભાઈ મહેતા
પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
પ્રબુદ્ધ જીવન
આચમન
આજ રાટી રામ નહીં બોલતી હૈ!
ભારતીય આર્ય પરંપરાને શોભાવનાર અને સંતો થયા તેમાં નજીકના સમયમાં એક સંત થયા - રણછોડદાસજી મહારાજ,
એક જ ટંક ભોજન લે; અને તે પણ એક જ દ્રવ્ય ખીચડી. તેઓ જાતે જ રાંધે. એમાં પણ ચોખા
અને દાબ, ત્રીજું પાણી બસ! આજ બપોરે તે આવતી કાલ બપોરે
એ ખીચડી જેમાં રાંધી હોય તે તપેલીમાં ચોંટેલા અનાજના કણ ખાનારા કહેતા કે અમૃત કેવું હોય તે ચાખ્યું નથી પણ અમૃત હોય તો તે આવું જ હોય એમ લાગે છે!
વર્ષો વીતતાં એમની વય વી ત્યારે ભક્તોનો આગ્રહ થયો એટલે રોટી અને શાક લેતા.
જ
છેલ્લાં વર્ષોમાં તો માત્ર રોટી જ લેતા અને તે પણ રોજ રોજ એક જ વ્યક્તિએ તૈયાર કરી હોય તે જ! એકવાર બીજા એક બહેન આવ્યા. રોજ સત્સંગમાં આવતાં. ભાવિક હતાં. તેમને મન થયું. જે બહેન હંમેશાં રોટી કરતાં હતા તેમને કાળાવાળા કરીને તે દિવસ પૂરતી માંગણી કરી
ક્રમ
કૃતિ
(૧) જૈન સાધુ-સાધ્વી અને પાદ વિકાર
(૨) લોગસ્સ એક વિશિષ્ટ સ્તોત્ર
(૩) ઉપનિષદોમાં આત્મા અને બ્રહ્મવિચાર
(૮) જયભિખ્ખુ જીવનધારા : ૫૩ (૯) મૃત્યુ પરેનું અસ્તિત્વ (૧૦) ઓપરેશન
અને તેમમે રોટી બનાવી દીધી. પીરસવાનું કામ તો પેલાં રોજ તૈયાર કરનાર બહેને જ કર્યું.
રોટી પીરસાઈ. સાથે પાણી પણ મુકાયું. રણછોડદાસજી મહારાજે જમવાનું શરૂ કર્યું. એક કોળિયો ખાધી. બીજું કોળિયે મહારાજ બોલી ઊઠ્યાઃ
(14) Thus Spake Raman Maharshi (15) Line To The Study of Jainology (16) Rishabhdatt and Devananda
आज रोटी राम नहीं बोलती है।
પીરસનાર બહેન બાજુમાં જ હતાં. શરમાઈ ગયાં. માઁ પડી ગયું. શમા માંગી.
(17) Jain Stavan
(18) 9th Tirthankar Bhagwan Suvidhinath (૧૯)પંથે પંથે પાથેય : શિરિન-યોકુ
અંતરંગની નિર્મળતા થી હશે ! એ બહેન રોજ રોટી કરતાં એમના ચિત્તમાં માત્ર રામનું જ રટા સ્મરણ કરતાં ! રોજ પોતાને હાથે લોટ દળવાનું શરૂ કરે ત્યારથી લઈને ક્શક બાંધતાં, રોટલી વણતાં, એને ચોડવતાં; રાછોડદાસજન પીરસતા. તે છેક મહારાજ જમીને ઊભા થાય ત્યાં સુધી એ બહેનના હૃદયમાં સતત રામના જાપ ચાલે!
સર્જન-સૂચિ
(૪) શ્રી મું. જે. યુ. સંઘ યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા (૫) ભજન-ધન-૧
(૬) ભાવ-પ્રતિભાવ
(૭) સમય
ઓક્ટોબર, ૨૦૧૩
એ મંત્ર એવો જઉં કે, જમતાં જમતાં જમનારને પણ એ જ મંત્રનો હૃદયમાં પડઘો પડે !
ત્યારથી મેં આ પ્રસંગ સાંભળ્યો ત્યારથી મારું મન, ‘આજ રોટી રામ નહીં બોલતી !’તે વાક્ય બોલ્યા જ કરે છે.
-સોજન્ય ‘પાઠશાળા’
(૧૧)માર્ગાનુસારી કે ગુણ (૧૧) માલવી જ્યુ. ઍન્ડ ચૅરિ ટ્રસ્ટ : અનુદાનની યાદી (૧૨) શ્રી મું. જે. યુવક સંઘ માટે નોંધાયેલ અનુદાનની યાદી (૧૩) સર્જન-સ્વાગત
કર્તા
ડૉ. ધનવંત શાહ ડૉ. રમજાન હસનિયા
ડૉ. નરેશ વેદ
ડૉ. નિરંજન રાજ્યગુરુ
હરજીવન થાનકી
ડૉ. કુમારપાળ દેસાઈ
ડૉ. હસમુખ શાહ
આચાર્ય શ્રી વાત્સલ્યદીપજ
શ્રી દુલીચન્દ્ર જૈન ‘સાહિત્યરત્ન'
ડૉ. કલા શાહ
Reshma Jain
Dr. Kamini Gogri Acharya Vatsalyadeepji Translation: Pushpa Parikh Compilation Pushpa Parikh Kulin Vora
ગીતા જૈન
પૃષ્ઠ
૩
૧૧
૧૫
૧૭
૧૯
૨૪
૨૫
૨૯
૩૧
૩૩
३४
૩૬
૩૭ 39 40 41
42 43
૪૭