________________
૧૪
આ બ્રહ્માંડનું ભૌતિક અને તાત્ત્વિક સ્વરૂપ શું છે, આ બ્રહ્માંડમાં ચેતન-અચેતન પ્રાણીઓ અને પદાર્થોની જે વિવિધતા છે, તેના મૂળમાં કોઈ એક તત્ત્વ છે કે કેમ, અને એ રીતે આ અપાર વિવિધતાવાળા બ્રહ્માંડમાં એ સૌને જોડતી કોઈ એકતા છે કે કેમ એની શોધખોળ હજુ વિજ્ઞાનીઓ કરી રહ્યા છે. એમાં એને હજી પૂર્ણ સફળતા મળી નથી. પરંતુ આજના આ વિજ્ઞાનીઓથી સહસો વર્ષો પૂર્વે આ ઋષિ ચિંતકોએ આ બાબતની શોધખોળ કરી એની સફ્ળ શોધખોળના નિષ્કર્ષો આપણી સામે મૂક્યા છે.
આ મનુષ્ય શરીરમાં અને સમસ્ત બ્રહ્માંડમાં સમાનતા અને એકતા છે. એમાં જે ભિન્નતા દેખાય છે ને આભાસ અથવા બ્રાન્તિ છે. હકીકત્ત તો એ છે કે એ નાનાત્ત્વની પછવાડે એકત્વ છે. આ વ્યષ્ટિ અને સમષ્ટિનો એ પ્રથમ સિદ્ધાંત છે આત્મા. એમાં જ બ્રહ્મ તત્ત્વ સમાયેલું છે. વ્યષ્ટિ અને સમષ્ટિના સંબંધો અને વ્યવહારોમાં જે અનિમ સત્ય છે તે ચૈતન્ય તત્ત્વ છે. એ ઊર્જા (Energy) છે. એનાથી જ આ જગતનો કારોબાર ચાલે છે. મનુષ્ય પાસે શ૨ી૨ અને ઈન્દ્રિય જેવાં બાહ્ય સાધનો અને મન, બુદ્ધિ, ચિત્ત અને અને જેવા આંતરિક સાધનો તેમ જ પ્રાણ હોવા છતાં જ્યાં સુધી એના શરીરમાં ચૈતન્યરૂપ આત્માનો અનુપ્રવેશ ન હોય ત્યાં સુધી એના આંતરબાહ્ય કોઈ સાધનો કામના નથી. તેવું જ બ્રહ્માંડ વિશે છે. સમસ્ત બ્રહ્માંડમાં જે ગ્રહો-ઉપગ્રહોનો ગતિવ્યવહાર
૨૨૦
૨૪૦
૨૨૦
૩૨૦
૨૬૦
૨૭૦
૭ શ્રુત ઉપાસક ડૉ. રમણભાઈ શાહ ૩૨૦
८
जैन आचार दर्शन
૩૦૦
८ जैन धर्म दर्शन
૩૦૦
૧૦૦
૧૦ ગુર્જર ફાગુ સાહિત્ય ૧૧ જિન વચન
૨૫૦
૫૪૦
૬ સાંપ્રત સમાજ દર્શન
રૂા.એક હજારના પુસ્તકો ખરીદનારને રૂ।. ૫૦૦નું ડિસ્કાઉન્ટ, એટલે રૂા. ૫૦૦માં રૂા. ૧૦૦૦ના પુસ્તકો
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રકાશનો
ક્રમ
પ્રબુદ્ધ જીવન
ઓક્ટોબર, ૨૦૧૩
ચાલે છે, જે કાળચક્ર અને ઋતુચક્ર નિયમિત પણે ચાલે છે, જે રીતે એમાં ધરતી, આકાશ, જળ, અગ્નિ અને વાયુના અોધ આકર્ષણ કામ કરે છે, જે રીતે પદાર્થો અને શક્તિઓના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરી થાય છે, જે રીતે ધનધાન્ય, પશુપંખીવનસ્પતિ ખીલે-વિકસે છે, જે રીતે સર્જન, પોષણ અને વિનાશ થાય છે. એ પેલા ચૈતન્યરૂપ બ્રહ્મ (આત્મા) તત્ત્વને આભારી છે.
ક્રમ
પુસ્તકના નામ
પુસ્તકના નામ કિંમત રૂા. ક્રમ ડૉ.૨મણલાલ ચી. શાહ લિખિત ને સંપાદિત ગ્રંથો ૧૭ પ્રભાવક સ્થવિરો ભાગ-૧ થી ૫ ૧ જૈન ધર્મ દર્શન પ્રભાવક સ્થવિરો ભાગ-૧ થી ૬ નમો તિત્થરસ
૧૮
૧૯
। ૨ જૈન આચાર દર્શન ૩. ચરિત્ર દર્શન
| ૪ સાહિત્ય દર્શન
I ૫ પ્રવાસ દર્શન
I
८०
૫૦
૨૦ જ્ઞાનસાર
૨૧
૨૨
૨૫૦
૧૫૦
જેમ ઈલેકટ્રીકનાં લાઈટ, માઈક, ફેન, એરકન્ડિશન, ટી.વી., કમ્પ્યુટર જેવા ઉપકરણો વિદ્યુત નામક ઊર્જાશક્તિથી જ કામ કરે છે, જ્યાં સુધી આ બધાં સાધનોને વિદ્યુતશક્તિનું જોડાણ ન આપ્યું હોય ત્યાં સુધી એ બધાં પોતપોતાનું કાર્ય કરવા સક્ષમ હોવા છતાં કાર્ય કરી શકતાં નથી તેમ મનુષ્યશ૨ી૨ અને આ અનંત બ્રહ્માંડમાં આ આત્મરૂપી ચૈતન્યશક્તિ કાર્યરત ન હોય તો એ પણ કાર્ય કરી શકે નહીં. મનુષ્યશ૨ી૨માં એ ચિત્તરૂપે અને બ્રહ્માંડમાં એ ઋતુરૂપે રહેલું છે. એ ચિત્ત કે મૃત હૂતિ, દીપ્તિ અને વિકાસ પામતાં ચૈતન્યશક્તિ પેદા થાય છે. એનું નામ ચૈતન્ય (spirit) છે. એને ઓળખાવવા માટે જે શબ્દ અસ્તિત્વમાં આવ્યો તે છે. ચૈતન્યમયતા (spirituality).
ન
Tele. : 0269-2233750. Mobile : 09825100033, 09727333000
કિંમત રૂા. ૧૫૦
૩૫૦
૧૪૦
પાસપોર્ટની પાંખે ભાગ-૧થી૩ સાંપ્રત સહચિંતન ભાગ-૪થી૧૪ પ્રો. તારાબેન ૨. શાહ લિખિત
૧૦૦
૫૦૦
૩૯૦
પુસ્તકના નામ
ડૉ. કલાબેન શાહ લિખિત ૨૮ ચંદ્ર રાજાનો રાસ
ડૉ. હિંગ ભેદા લિખિત
૨૯ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૦૦ ૧૦
૧૦૦ ૧૦૦
ડૉ. ફાલ્ગુની ઝવેરી લિખિત
૨૭ શ્રીમદ્ રાજચંદ્ર (પુસ્તિકા)
૨૪ પ્રબુદ્ધ ચરણે
૨૫ આર્થ વજ્રસ્વામી
૨૬ આપણા તીર્થંકરો
૨૭ સંસ્કૃત નાટકોની કથા ભા. ૧
૧૨ જિન તત્ત્વ ભાગ-૧ થી ૯ ૧૩ વીર પ્રભુના વચનો ભા. ૧
૧૪ વંદનીય હૃદયસ્પર્શ ભા. ૩
નવા પ્રકાશનો ડૉ. રમણલાલ ચી. શાહ સાંપ્રત સહચિંતન ભાગ-૧૬ રૂા. ૧૮૦ ડૉ. ધનવંત શાહ વિચાર મંથન
આચાર્ય વાત્સલ્યદીપ સૂરિજીકૃત ૩૪ જૈનધર્મ ડૉ. કે. બી. શાહ લિખિત ૩૫ જૈન કથા વિશ્વ
૧પ. વંદનીય કુદવા (જીવ) ૧૬ શાશ્વત નવકાર મંત્ર
રૂા. ૧૮૦
I
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬
કિંમત રૂા.
૩૦ જૈન પુજા સાહિત્ય
ડૉ. રેખા વોરા લિખિત ૩૧ આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ
ડૉ. રમેશભાઈ લાલન લિખિત ૩૨ જૈન દંડ નીતિ
ડૉ. સુરેશ ગાલા લિખિત ૩૩ મરમનો મલક
૧૦૦
૨૫૦
૧૬૦
I ૨૮૦
૨૮૦ I
૨૫૦
૭૦
૨૮૦