Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 431
________________ ઓક્ટોબર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન (૧૭). તમો દિગંબર સમાજથી પરિચિત હોઈ આ કરી શકશો એ જ. શ્રીમતી પુષ્પાબેન પરીખ, 1 મૃગેન્દ્ર વિજય, ઉમરગામ જોગ ધર્મલાભ, Mob. : 09904589052 તમારા લેખો ‘પ્રબુદ્ધ જીવનમાં વાંચવા મળે છે, અગાઉ એકવાર (૧૮) ફોન પર વાત થઈ હતી. સવિનય આજે શ્રી પ્રવીણભાઈ સાથે આપની ઑફિસમાં વાત કર્યા ખાસ લખવાનું તો એ કે મહારાષ્ટ્રમાં આકોલા પાસે કારંજામાં મુજબ બેંક ઓફ ઇન્ડિયા-ભાવનગર ખાતે રૂા. ૧૦૦૦ ‘પ્રબુદ્ધ જીવન દિગંબર જૈનો છે ત્યાં પ્રાચીન હસ્ત લિખિત ભંડાર છે, જે સુરક્ષિત પણ નિધિ' માટે ડિપોઝીટ કરાવેલ છે. છે. તેના વિશે માહિતી મેળવીને લેખ આપશો. મને પણ જણાવશો. ‘પ્રબુદ્ધ જીવન' વર્ષોથી અમારા જેવા અનેકના જીવનને હકારાત્મક ભંડારમાં એક સચિત્ર હસ્તપ્રત છે. જેમાં ઋષભદેવ ભગવાનના રીતે સમૃદ્ધ બનાવી રહ્યું છે. આ પ્રયાસ કરનાર દરેક ટીમ મેમ્બરને પંચ કલ્યાણકોનું સચિત્ર આલેખન છે. બુંદીકોટા-ચિત્રની શૈલી છે. અમારી સલામ અને શુભેચ્છા પાઠવશો. અને પ્રશસ્તિ પત્રની જેમ ૫-૧૦ ફૂટ લાંબું છે. મને આશા છે કે તમો 1 વિરત મહેન્દ્રભાઈ શાહ, ભાવનગર આ વિશે સંપર્ક કરીને જાણકારી આપશો. Mob. : 09327932728 છ મહિનાનો હસ્તપ્રત વિધાનો સર્ટિફિકેટ કૉર્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી અને ભો. જે. અધ્યયન સંશોધન શ્રી ધનવંતભાઈ શાહે આ કોર્સમાં વિદ્યાર્થીઓને હસ્તપ્રત આપીને વિદ્યાભવનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી માન્ય છ મહિનાના તૈયાર કરવાના ઉપક્રમની વિશેષ નોંધ લીધી અને હસ્તપ્રત ઉકેલનારી હસ્તપ્રતવિદ્યાના સર્ટિફિકેટ કોર્સનો ૨૭ જુલાઈ ૨૦૧૩ને શનિવારે પેઢી તૈયાર કરવાની જરૂર છે તેના પર ભાર મૂક્યો. શ્રી શ્રીનંદ બાપટે શુભપ્રારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી મધુસૂદન સચિત્ર હસ્તપ્રત વિશે વાત કરતાં જણાવ્યું કે આપણો અમૂલ્ય વારસો ઢાંકીએ કહ્યું કે હસ્તપ્રતમાં લિપિ વિશેષજ્ઞોનું વિશેષ મહત્ત્વ છે. એક હસ્તપ્રતમાં જળવાયેલો છે. શ્રી કાંતિભાઈ શાહ સંપાદિત ‘જૈન સમયે આપણી પાસે અમૃતલાલ ભોજક અને લક્ષ્મણભાઈ ભોજક કથાવિશ્વ'નું વિમોચન શ્રી મુકેશ શાહ અને શ્રી મહેશભાઈ ગાંધીએ જેવા હસ્તપ્રતમાં લિપિ-વિશેષજ્ઞો કર્યું. પુસ્તકના સંપાદક શ્રી હતા. આ કોર્સ દ્વારા હસ્તપ્રત હસ્તપ્રત વિધા- જિત પૂજા કાંતિભાઈ શાહે મધ્યકાલીન સંપાદકો ઉપરાંત લિપિ વિશેષજ્ઞો હસ્તપ્રત વિદ્યા શિખવાના આવા સર્ટિફિક્ટ કોર્સ પ્રત્યેક કથાવાર્તા ઓ અંગે રસપ્રદ તૈયાર થાય તેવી ભાવના વ્યક્ત યુનિવર્સિટીમાં શરૂ થવા જોઈએ એવો પ્રયત્ન જૈન સાધુ ભગવંતો | ઉદાહરણો આપ્યાં. અને જેન અગ્રણીઓએ કરવો જોઈએ. કરી હતી અને આ કોર્સના આ પ્રસંગે શ્રુતભવન પૂણેથી આવા લિપિ જાણનાર વિદ્વાનો જૈન ભંડારમાં સુષુપ્ત પડેલા આ શુભારંભને શુભેચ્છા પાઠવી હતી. | વૈરાગ્યરતિ મહારાજ સાહેબે | જ્ઞાન સાગરનું આપણને દર્શન કરાવશે. પ્રત્યેક ઉપાશ્રયમાં જૈન | પદ્મશ્રી ડૉ. કુમારપાળ આશીર્વાદનો સંદેશો પાઠવ્યો હતો. પુસ્તકાલય અને જૈન પંડિત હોવા જ જોઈએ. દેસાઈએ હસ્તપ્રતવિદ્યાના આ આ કાર્યમાં એમની સંસ્થાએ સક્રિય કોર્સ વિશે વાત કરતાં કહ્યું કે આ આ શ્રુતભક્તિ છે. શ્રુતભક્તિ એ જિન ભક્તિ છે. સહયોગ આપ્યો છે. ઈન્સ્ટિટ્યૂટ સંસ્થાઓ અન્ય સંસ્થાઓના Bતંત્રી ઓફ જૈનોલોજીના ચેરમેનશ્રી સહયોગથી હસ્તપ્રતમાં નિપુણતા ધરાવતા લોકોને તેયાર કરે છે. રતિભાઈ ચંદરયા અને વાઈસ ચેરમેનશ્રી નેમુભાઈ ચંદરયાનો શુભેચ્છા પ્રથમ ત્રણ દિવસનો, પછી પંદર દિવસનો અને હવે છ મહિનાના સંદેશ વાંચવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટીના માન્ય કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાચાર્ય શ્રી શ્રીધર વ્યાસે પ્રાર્થના કરી હતી શ્રી આર. ટી. સાવલિયાએ જણાવ્યું હતું કે આ કોર્સમાં વિશેષ ઝોક અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નલિની દેસાઈએ કર્યું. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને હસ્તપ્રત આપીને ગ્રંથભંડારમાં રહેલી કૃતિઓ પ્રકાશિત સાહિત્યરસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કરવાનો છે. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા રાધિકાબેન સરનામું: ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી, બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, લાલભાઈએ આ કોર્સનું મહત્ત્વ સમજાવ્યું. આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન:૦૭૯-૨૬૭૬૨૦૮૨.

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540