________________
ઓક્ટોબર ૨૦૧૩
એમણે એમના લઘુબંધુ જયંતિભાઈને કહ્યું, 'જાવ, જરા બજા૨માં જઈને સ૨સ મજાના પેઠાં લઈ આવો.'
પ્રબુદ્ધ જીવન
જયનુિને એમ લાગ્યું કે જે કામ હિમાલયના પહાડ જેવું અત્યંત કપરું લાગતું હતું અને જેને માટે અનેક લાલ સિગ્નલોની ચેતવણી મળી હતી. એ કાર્યો માં નિયોં
કાઢવાનું કામ પગમાંથી કાંટો કાઢવા જેવું સરળ બની રહ્યું. જયખ્ખુિની
સાથે આવેલા એમના ડૉક્ટર મિત્ર સી. કે. શેઠ તો વીજળીના ઝબકારાની જેમ શરૂ થઈને પૂરી થયેલી શસ્ત્રક્રિયા જોઈને એકાએક
૪૧. એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઈચ્છું છું. ૪૨. સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે ?
કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બેલી ઊઠ્યા, “વંડરસ્કૂલ, વંડરફૂલ !”
બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત.
હવે જયખ્ખુિને થોડો સમય આરામ કરવાનો હતો. આંખે પાણ હતા, પરંતુ બાજુમાં ડાયરી રાખતા હતા અને દિવસે કોઈ વિચાર આવે તો એ લખતા હતા. ક્યારેક રાત્રે અમને ઉઠાડીને અમારા દ્વારા પણ
એમનો વિચાર ડાયરીમાં લખાવતા
હતા. પરકાન બાદ બાંધેલો પાટો
શ્રીમદ્ રાજચંદ્ર પ્રસાદ વચનામૃત
(જુલાઈ અંકથી આગળ)
લઘુબંધુ ખચકાયા. નિષ્ણાત
૩૯, ભોગના વખતમાં યોગ સાંભરે એ હળુકર્મીનું લક્ષણ છે.
ડાયાબિટીસ છે. માટે પેઢાં ખાવ તે બરાબર નથી. વળી તમારી આંખોનું નજીકના સમયમાં ઑપરેશન પણ ક૨વાનું છે ત્યારે ડાયાબિટીસ અંકુશમાં હોય તે જરૂરી છે.' જયભિખ્ખુએ એમની વાતનો ૪૩,
ડૉક્ટર સી. કે. શેઠે કહ્યું, 'તમને ૪૦, આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી : આખી સૃષ્ટિ સત્શીલને સેવે, નિયમિત આયુષ્ય, નિરોગી શરીર, અચળપ્રેમીપ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યંત બાલ્યાવસ્થા, આત્મતત્ત્વનું ચિંતવન.
દેખીતો સ્વીકાર કર્યો, પણ એમના
એ દિવસોમાં જુદાં જુદાં બ્લડટેસ્ટ કરવામાં આવ્યા અને એમાં
ગયા પછી ફરી લધુબંધુને કહ્યું, “કેમ ૪૪. શુક્લ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું.
વિચાર કરો છો ? જાવ, પેઠા લઈ
આવો.'
૪૫. સૃષ્ટિનીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે.
૪૬. એકાંતિક કથન કરનાર જ્ઞાની ન કહી શકાય.
કુટુંબની રીતરસમ એવી કે મોટાભાઈની આજ્ઞા સહેજે ઉથાપાય નહીં, જયંતિભાઈ સીતાપુરની
૪૭. શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે ? ૪૮. જ્ઞાનપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. ૪૯. હું તમારી મૂર્ખતા પર હસું છું કે-નથી જાણતા ગુપ્ત ચમત્કારને આવ્યા. જયભિખ્ખુએ એને પ્રેમથી ૫૦. અહો! મને તો કૃતઘ્ની જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા
બજારમાં ગયા અને પેઠાં લઈ
છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો ?
ન્યાય આપ્યો !
છે!
(ક્રમશઃ આગળ આવતા અંકે)
ડાયાબિટીસ વધુ માલૂમ પડતાં ત્રીક દિવસ ઑપરેશન મુલતવી રાખવાનો ડૉ. પાહવાએ વિચાર કર્યો. ચોથા દિવસે ફરી ડાયાબિટીસનો રિપોર્ટ આવ્યો. ડૉ. પાહવાએ રિપોર્ટ વાંચીને જયભિખ્ખુને હસતાં-હસતાં કહ્યું, ‘મુઝે એસા લગતા હૈ કિ સીતાપુર કે પાનીમેં સક્કર કુછ જ્યાદા છે; આપકો ડાયાબિટીસ કમ નહીં હોતા હૈ.
જયષ્ણુિએ કહ્યું, 'ડૉક્ટર સાહેબ, આપ ઇસકી ચિંતા મત કીજીયે યે ડાયાબિટીસ તો મેરા પાલતુ કૂત્તા હૈ, વો ભોંકતા હૈ, મગર કાટના નહીં!'
જયખ્ખુિની ખુમારી જોઈને આ વિખ્યાત ડૉક્ટર ક્ષણભર તો આશ્ચર્ય પામ્યા. આજ સુધી એમણે ઘણા દર્દીઓને જોયા હતા. ઘણાં શહેરોમાં ‘ઑપરેશન કેમ્પ' કર્યા હતા, પણ આવો ઉત્ત૨ એમને ક્યાંય મળ્યો નહોતો!
૨૭
ડૉ. પાહવાએ હસીને વિદાય લીધી અને સાોસાથ કહ્યું પણ ખરું કે હવે બે-ત્રણ દિવસમાં ઑપરેશન કરવાનો વિચાર છે, માટે જરા પરેજી પાળજો. ત્રણેક દિવસ બાદ ઑપરેશન કરવામાં આવ્યું.
છોડવાનો હતો, ત્યારે એમણે
આગ્રહ રાખ્યો કે મારે સૌપ્રથમ મારા અઢી મહિનાના પૌત્ર કૌશલની તસવીર જોવી છે. પોતાની સાથે એ
તસ્વીર લઈને આવ્યા હતા. પતંગની બાજુના ટેબલ પર એ તસવીર રાખી હતી અને એ જોયા પછી આસપાસની હરિયાળી જોવા માટે એમણે આંખો ફેરવી.
સીતાપુરમાં દીર્ઘ સમય આરામ કરવાનો હતો. એવામાં દિવાળીનો અવસર આવ્યો. ઉત્તરપ્રદેશમાં તો નવું વર્ષ ફાગણ વદ એકમનું શરૂ થતું હતું, પણ હૉસ્પિટલમાં સારવાર માટે આવેલા ગુજરાતી દર્દીઓ અને એમનાં સ્વજનોએ કારતક સુદ એકમનું વિક્રમનું નવું વર્ષ ઉજવવાનો નિર્ણય કર્યો અને એ ખુશનુમા સવાર ગુજરાતી ભાઈબહેનોના સાલમુબારકના અવાજોથી કિલકિલાટ હસવા લાગી. બગીચામાં ઊગેલાં ગુલાબ ચૂંટવાની મનાઈ હતી, પણ ખાસ અનુમતિ મેળવીને ગુજરાતી સન્નારીઓએ અંબોડામાં રાખેલાં ગુલાબ રંગ અને સુગંધની વર્ષા કરી રહ્યાં.
અહીં મુંબઈના એક શ્રીમંત મણિભાઈ કિલાચંદ પણ હતા. પોતાની આંખના નુર લગભગ ગુમાવીને સીતાપુર આવ્યા હતા અને અહીં તદ્દન નવી દ્રષ્ટિ પામ્યા હતા. એમણે સહુને કહ્યું, “આ નવા વર્ષે કંઈક