________________
૨૮
પ્રબુદ્ધ જીવન
ઓક્ટોબર, ૨૦૧૩ દાન કરવા હું ચાહું છું.’
ડૉ. જગદીશચંદ્ર પાહવાએ સભાને સંબોધતાં કહ્યું કે, જયભિખ્ખએ પ્રત્યુત્તર આપતાં કહ્યું, ‘હું પણ એવા જ વિચારમાં ‘અમે અમારી ફરજથી કંઈ વધુ કરતા નથી, છતાં આપ સહુ છું. દયા અને દાન એ ગુજરાતી સંસ્કારિતાનું સર્વપ્રથમ લક્ષણ છે.' ગુજરાતીઓ અમારા કાર્યને આટલું વધાવો છો, એ ખરેખર આપ
મણિભાઈએ પાંચસો રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી. સહુની મહાનુભાવતા છે. અમારામાં પણ કંઈ ખામી હશે. જયભિખ્ખું અને અન્ય ચાર વ્યક્તિઓએ બીજા પાંચસો રૂપિયાનું દાન માનવમાત્રમાં પણ ખામી હોય છે, છતાં આપે અમારી ખામીઓ આપ્યું. પણ સાથોસાથ જેમણે દાન આપ્યું નહીં એમને વિશે પણ નહીં જોતાં અમારા તરફ જે સ્નેહભાવ દાખવ્યો છે, તે માટે અમે જયન્તુિએ કહ્યું, “માણસ શ્રીમંત હોય, દાન કરવાની શક્તિ હોય, અને અહીંનાં સર્વ કર્મચારીઓ તમારા ઋણી છીએ. ગુજરાતી મીઠી પણ સાથે રૂપિયા લાવ્યો ન હોય અને દાન કરવા જતાં લાંબી વાટનું પ્રજા છે અને તેમના હૈયા સંસ્કારી અને ભાવભીના હોય છે તેવું રેલભાડું પાસે રહે નહીં એવું પણ બને, માટે આ કોઈ એકનું દાન મેં મારા થોડાક અનુભવોમાં જોયું છે.' નથી, સહુનું દાન છે.' અને આમ દાનગંગા વહેતી થઈ. દોઢેક હજાર સીતાપુરમાં યોજાયેલા આ કાર્યક્રમના અંતે ચક્ષુમંદિરના વિશ્વકર્મા રૂપિયાનો ફાળો થયો. પછી એ ફાળો ત્યાં જ સ્થગિત કર્યો.
ડૉ. મહેરાએ પોતાની અસરકારક જબાનમાં આ ભેટ માટે આભાર ગુજરાતી દર્દીઓએ પોતાના નવા વર્ષની ઉજવણી માટે આ માનવાની સાથોસાથ બીજે દિવસે સર્વ ગુજરાતીઓને સવારના નાસ્તા હૉસ્પિટલના આદ્યસ્થાપક, સેવાના ભેખધારી ડૉ. મહેરા, અન્ય માટે ઈજન આપ્યું. સીતાપુરના ઇતિહાસમાં આ એક અનેરી ઘટના ડૉક્ટરમંડળી અને હૉસ્પિટલના કર્મચારીઓને નિમંત્રણ આપ્યું. હતી. સતત કાર્યમાં રચ્યા-પચ્યા રહેનારા અને શિસ્તના ચુસ્ત આગ્રહી દર્દીઓના આવાસની વચ્ચે જ ગુજરાતી અને બિનગુજરાતી ડૉ. મહેરાના નિકટમાં જવાનું સદ્ભાગ્ય બહુ ઓછાને મળ્યું હતું. ભાઈબહેનોની નૂતન વર્ષે નવલી સભા યોજાઈ. સભાના પ્રારંભે સહુએ ભાઈબીજના દિવસનું ખુશનુમા પ્રભાત થયું. સહુ ગુજરાતીઓ સાક્ષર જયતિખુને વક્તવ્ય આપવા આગ્રહ કર્યો. એમણે કહ્યું, સુંદર વસ્ત્રો ધારણ કરીને યથાસમય આવી પહોંચ્યા. ડૉ. મહેરા આવતાં
‘ગુજરાતીઓનું આજે નૂતન વર્ષ છે. આપ સહુને નૂતન વર્ષના પ્રત્યેક ભાઈબહેનની ઓળખવિધિ થઈ અને તે પછી સીતાપુરના મશહુર અભિનંદન અમે-ગુજરાતની દરેક વ્યક્તિ, પછી તે રંક હોય કે સર્જનોના હાથે રસગુલ્લા, જલેબી અને સમોસાની પ્લેટો સહુ રાય, - આ શુભ દિવસે પોતાના ઈષ્ટદેવના મંદિર જઈએ છીએ. ગુજરાતીઓને આપવામાં આવી. મુલ્કમશહૂર સર્જનોની નમ્રતા અને અને મંદિરના દેવતાને પુષ્પ-પાંખડી અર્પિત કરીએ છીએ. આજે નિખાલસતા જોઈ સહુ કોઈ દિમૂઢ થઈ ગયા. પોતાના વતનથી હજાર-બારસો માઈલ દૂર રહેલા ગુજરાતી ભાઈ- આ પ્રસંગે આભાર વ્યક્ત કરવા માટે સહુએ જયવિષ્ણુને વિનંતી બહેનો આ ચક્ષુમંદિરના દેવતાને પોતાના પ્રેમ અને આદરના પુષ્પો કરતાં એમણે કહ્યું, અર્પણ કરે છે. માનનીય ડૉ. મહેરા સાહેબને અમે સાડાબારસો ‘ડૉ. મહેરાસાહેબે આજે ચા પાઈ નથી, પણ દિલનો ચાહ રૂપિયા આ સંસ્થાને ભેટ આપવા અને એના પ્રેમાળ કર્મચારીઓને આપ્યો છે. આજે ગુજરાત અને સીતાપુર ભાવનાના સીમાડા પર મિજબાની આપવા માટે અઢીસો રૂપિયા અર્પણ કરીએ છીએ. આવી એક બન્યા છે. અમે ડૉ. મહેરાસાહેબને ગુજરાતની ધરતીને પાવન સેવાભાવી સંસ્થાને લાખો રૂપિયાની જરૂર હોય એ અમે જાણીએ કરવા માટે વિનંતી કરીએ છીએ અને ગુજરાત ગુણહીણું નહીં છીએ, પણ આ રૂપિયા નથી, કોઈ રકમ નથી, આ તો અમારા થાય તેની ખાતરી આપીએ છીએ? હૃદયની કૃતજ્ઞતાની ભાવનાઓનું એક પ્રતીક છે. આપ એ રકમ મહેરાસાહેબે આ નિમંત્રણનો સ્વીકાર કર્યો અને સાથે કહ્યું, સ્વીકારશો અને આભારી કરશો.’
‘તમને ગુજરાતના ભાઈબહેનોને વિનંતી કરું છું કે એ રકમનાં બંને કવરો લઈને હું ઊભો થયો અને ડૉ. મહેરાસાહેબને
ગુજરાતના બે યુવાનો મને આપો. હું તેઓને બરાબર તૈયાર અર્પણ કર્યા. એ પછી મુંબઈના શેઠ શ્રી મણિભાઈ કિલાચંદે પોતાના કરીને ગુજરાતને ભેટ ધરીશ. મારી શરત ફક્ત એક જ હોય છે કે અંતરની ભાવના વ્યક્ત કરી. કેવી કફોડી સ્થિતિમાં તેઓ અહીં એ જુવાનોનાં હૃદય સેવાભાવથી અંકિત હોવાં જોઈએ.’ આવ્યા અને કેવી રીતે નવા જીવન સમાન નવી રોશની પ્રાપ્ત કરી, એ દિવસે સીતાપુરમાં ગુજરાતની હૃદયવાડીના પદ્મ સોળે કળાએ એનું બયાન કર્યું. કૉલકાતાના શ્રી છોટાભાઈ ઠક્કરે આ સંસ્થાની ખીલ્યાં અને એની મીઠી મહેક લઈને સહુ વિખરાયાં હતાં. કેટલીક અપૂર્વ ખુબીઓ અને ઘઉંમાંના કાંકરા જેવી કેટલીક ક્ષતિઓ સીતાપરની સફરનો અહીં અંત આવતો નથી. પરંતુ ગુજરાતમાં બતાવી. અંતે આ મુલ્કમશહૂર હૉસ્પિટલ માટે જે કંઈ થઈ શકે, તે કરી એનો એક નવો અધ્યાય રચાય છે, જે વિશે હવે પછી. (ક્રમશ:) છૂટવાની તૈયારી બતાવી.
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ મધુર, હસમુખા સ્વભાવવાળા અને બુલંદ અવાજ ધરાવતા સર્જન ૦૦૭, ફોન: ૦૭૯-૨૬૬૦૨૬૭૫. મોબાઈલ : ૦૯૮ ૨૪૦૧૯૯૨૫