________________
૧૬
પ્રબુદ્ધ જીવન
ઓક્ટોબર, ૨૦૧૩
(૨)
જૈનધર્મમાં આદિબિંદુ, મધ્યબિંદુ અને અંતિમબિંદુ આત્મા જ છે. ૧૧ ગણધરવીદ
પંડિતો વિદ્વાન હતા. વિદ્વતાનું અભિમાન હતું પણ સાથે સરળતા પણ [ છેલ્લા ૧૫ વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેકટીસ કરતાં ડૉ. હતી. તેઓ વેદોના જ્ઞાતા હતા. તેમની શંકાનું નિરાકરણ થયા પછી રમિભાઈ ઝવેરીએ ૬૫ વર્ષની વયે એમ.એ.ની ડીગ્રી મેળવી હતી. તેઓ મહાવીરના શિષ્યો કે ગણધર થયા. ગૌતમને આત્મા વિશે, કેન્સરની ગંભીર બિમારીમાંથી સાજા થયા પછી ૭૩મા વર્ષે ‘વેલ્યુ અગ્નિભૂતિને કર્મ વિશે, વાયુભૂતિને શરીર છે તે જીવ છે, વ્યક્તજીને એડેડ મેડીસીન'ના વિષય ઉપર પીએચ.ડી.ની ડીગ્રી મેળવી છે. તેઓ પંચમહાભૂતો વિશે, સુધર્મા સ્વામીને મનુષ્ય મૃત્યુ પછી મનુષ્ય થાય ઈન્ડિયન વેજીટેરિયન સોસાયટીના મુંબઈ એકમના અધ્યક્ષ છે. ] અને પશુ મર્યા પછી પશુ જ થાય તે વિશે, મંડીત સ્વામીને બંધ અને
ડૉ. રમિભાઈ ઝવેરીએ “ગણધરવાદ' વિષે જણાવ્યું હતું કે મોક્ષ અંગે, મૌર્યપુત્રને દેવો છે કે નહીં તે વિશે, અકંપીને નર્ક વિશે, ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું અલભ્રાતાને પાપપુણ્ય વિશે, મેતાર્યને પરલોક વિશે તેમજ ૧૬ હતું કે આત્માના ચાર ગણો, જ્ઞાન, દર્શન, આનંદ અને શક્તિ છે. વર્ષના સહુથી નાની વયના પ્રભાસને નિર્વાણ વિશે શંકા હતી. મૌર્યપુત્ર આત્માના આ ચાર ગુણો મારામાં છે એવા તારામાં પણ છે. ૬૫ વર્ષના અને મહાવીર ૫૦ વર્ષના હતા. મહાવીર ઉમર નાના લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં વૈશાખ સુદ ૧૧ના દિવસે ઉત્તરપૂર્વમાં હોવા
હા હોવા છતાં સત્યનિષ્ઠાને કારણે પોતાનાથી નાની ઉંમરના મહાવીરના બિહારમાં અપાપા નગરીમાં મહસેન ઉદ્યાનમાં ૧૧ મહાન કર્મકાંડી ત:
ન ઉદ્યાનમાં ૧ | મન ઈ ી તેઓ શરણે થયા. બ્રાહ્મણોને નિર્મળ અને વાત્સલ્યભરી વાણીમાં ગણધરોની શંકાનું આ ગણધરવાદનો પાયો છે. આ બધા વિદ્વાન બ્રાહ્મણોની શંકાનું સમાધાન ભગવાન મહાવીરે કર્યું હતું તે સાંભળીને તેઓ તેમના સમાધાન કર્યું તેના લીધે આપણને જૈન ધર્મની ઘણી વાતો જાણવા શિષ્ય અને ગણધર થઈ જાય છે. આ જ છે ગણધરવાદ, આ ૧૧માંથી મળી. જૈન ધર્મનો આખોયે સાર તેમાં આવી જાય છે. ભગવાન મહાવીરે એક પંડિતને શંકા હતી કે દેવ છે કે નહીં? ભગવાન પુરવાર કરે છે કે ક્યારેય વેદવાક્યને ખોટા કહ્યા નથી. જે ધાર્મિક છે અને ધાર્મિકતા મારી પરિષદમાં દેવો જ બેઠેલા છે. દેવ કરતાં મનુષ્ય જન્મ વધારે ઠાંસી ઠાંસીને ભરેલી છે તે મનુષ્યને દેવો પણ નમન કરે છે. નવ તત્વ મહત્ત્વનો છે. મનુષ્ય જન્મમાં જ તીર્થકર બની શકાય છે. ભગવાન અને છ દ્રવ્યોને સમજવા જરૂરી છે. તે જૈન ધર્મનું મૂળ છે. નવ તત્વોમાં કહે છે કે દેવની કામના કરવી એ પાપ છે. તેથી કામના માત્ર મુક્તિની જીવ, અજીવ, બંધ, પાપ, પુષ્ય, નિર્જરા, મોક્ષ, સંવર અને આસવનો અથવા મોક્ષની કરવી જોઈએ. ભગવાન તો નિષ્કારણ કરણાના સ્રોત સમાવેશ થાય છે. પર્યુષણમાં આગમનું વાંચન કરવું જોઈએ. જ્ઞાન હતા. મહાવીરને થયેલું મારે આ બધું લોકોને સમજાવવું છે તેથી અને શ્રુતની આરાધના કરવી જોઈએ. પર્યુષણ પર્વ સંદેશ આપે છે કે શિષ્યોની જરૂર છે. સોમદેવ સહિત ૧૧ બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા તમે ધર્મનું કામ કરો. કર્મબંધ વિષચક્ર છે. પાપના ચક્રથી બચવા ત્યારે આકાશમાં દેવો તેમની તરફ આવતા હોવાનું જોયું. પરંતુ થોડા સામાયિક મહત્વનો ઉપાય છે. મહાવીરે ગણધરોને પ્રથમ ઉપદેશ સમય પછી જણાયું કે તેઓ આગળ નીકળીને ભગવાન મહાવીર તરફ સામાયિક કરવાનો આપ્યો હતો. હું પાપ કારી પ્રવૃત્તિ કરીશ નહીં એ જતા જોયા એટલે ૧૧ પંડિતો ઈર્ષ્યાથી સળગી ઉઠ્યા અને તેઓ સામાયિક છે. ૧૧ પંડિતો સરળ હતા. તેઓ સાથે તેમના એક હજાર વાદવિવાદમાં ભગવાન મહાવીરને હરાવવા નીકળ્યા. તેઓ શિષ્યોએ પણ દીક્ષા લીધી. મહાવીરે સાધુસંઘને નવ ગણમાં વહેંચી સમવસરણમાં પ્રવેશ્યા એટલે મહાવીરે કરણાસભર વાણીમાં કહ્યું કે નાંખ્યા. જે શિષ્યો સાથે વાંચના લે તે ગણ કહેવાય. તેના નાયકને ઈન્દ્રભૂતિ ગૌતમ તમે આવી ગયા. તમારા મનમાં પ્રશ્ન છે કે આત્મા ગણધર કહેવાય. જૈન ધર્મમાં ભગવાન ઈચ્છે છે કે દરેક ભક્ત ભગવાન છે કે નહીં? મહાવીરે કહ્યું છે કે જન્મથી કોઈ જૈન નથી. કર્મણા થકી બને. ભગવાને ૧૧માંથી એક પણ બ્રાહ્મણને હરાવ્યા નથી. તેમણે જૈન હોય તે સાચો જૈન છે. જેના વ્યવહાર અને વર્તણુંકમાં જૈનત્વ વાદવિવાદ કર્યા વિના તેમને ભગવાન બનાવવાનું ઈચ્છયું છે. ** ટપકે તે જૈન. મહાવીરે આત્માના શુદ્ધિકરણનો ઉપદેશ આપ્યો છે.
| (વધુ વક્તવ્યો નવેમ્બરના અંકમાં)
ગાંધીજી માત્ર આઝાદીના લડવૈયા જ નહોતા, પણ સાથોસાથ એક મહાન તત્ત્વચિંતક પણ હતા. પ્રસ્તુત છે તેમના કેટલાક ચિંતન-વાક્યો: પુસ્તકો મન માટે સાબુનું કામ કરે છે.
| નાંખે છે. આપીને કંઈક મેળવવાની ઈચ્છા રાખીએ તેને દાન ન કહેવાય. • પુરુષાર્થ પરિસ્થિતિઓને અનુકૂળ બનાવી દે છે. • સાચી હિંમત ગમે તે જોખમ સામે ધસી જવામાં નહિ, પરંતુ વાજબી છે પ્રાર્થના યાચના નથી, આત્માની ઝંખના છે. કારણને વળગી રહેવામાં છે.
• પ્રાર્થનામાં દિલ વગરના શબ્દો હોય એ કરતાં શબ્દો વગરનું દિલ • કામની અધિકતા જ નહિ, પણ અનિયમિતતા જ માણસને મારી હોય એ વધારે સારું.