________________
૨૦
પ્રબુદ્ધ જીવન
ઓક્ટોબર, ૨૦૧૩
મતનો પ્રચાર કરવા બદલ જે ખોટ ગઈ છે તે ક્યારે ભરપાઈ થશે? એ લખ્યો છે. ઢેઢુકીના સંચાલક શ્રી ચૈતન્યભાઈ ભટ્ટ મારા મિત્ર છે. બહુ વિકટ પ્રશ્ન છે. “પ્રબુદ્ધ જીવન' ખૂબ જ સાર્થક લેખકો અને સુંદર તેમનું કાર્ય અતિ સુંદર છે. તેઓ પ્રચાર કરતાં કાર્યને વધુ મહત્ત્વ વિષયોનું આલેખન છે.
આપે છે. છતાં ત્યાં કોઈ વ્યક્તિ કે મિડિયા સંસ્થાની પ્રવૃત્તિની વાત 1 જયંત ઝવેરી, સુરત સાંભળી આવે અને પછી પ્રચાર કરે તે અલગ વાત છે. ગીતા બહેને
લખ્યું છે ને? તે રીતે. સવિનય જૂન '૧૩ના ‘પ્રબુદ્ધ જીવનમાં આપનો “જેન એકતા'
મનુભાઈ શાહ, ભાવનગર અંગેનો તટસ્થ, મનનીય વિચારપ્રેરક લેખ વાંચી અત્યંત આનંદ થયો.
(૮). ‘પ્રબુદ્ધ જીવન’ હું છેલ્લાં ૬૦ વર્ષથી વાંચું છું અને જે તે સમયના તંત્રી જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોમાં આવા ફાંટા, સંઘેડા, સંપ્રદાયનો કાર્યવાહકોએ, જૈન એકતા માટે જ હંમેશાં લખી, ‘પ્રબુદ્ધ જીવન' એક કોઈ જગ્યાએ ઉલ્લેખ છે જ નહિ. ભગવાન મહાનવીરના ઉપદેશમાં જ પંથનું વાજીંત્ર ન બને, તેના હિમાયતી રહ્યા છે.
પણ આવો ક્યારેય વિચાર થયો નથી. તો પછી આ બધું આવ્યું ક્યાંથી? આપના ઉપરોક્ત લેખમાં આપે જૈન એકતા અંગે વિગતો અને
વિચારોમાં ભેદ હોય પણ આવા ભાગલા, અલગતાવાદ, સંકુચિતતા ઐતિહાસિક હકીકત જણાવી સમર્થન કર્યું છે તે આવકાર્ય છે. પરંતુ
ન હોવા જોઈએ. આખરે ધર્મ એક, ભગવાન મહાવીર એક, ધજા પાંચ, અલગ સંવત્સરી ઉજવનાર આપણો સમાજ હાલ એક થાય તેવી અ3*
એક, મંદિર એક તો આમ કેમ? ભાગલાવાદી માનસ કેમ? સહેજ પણ ઝાંખી થતી નથી. પરંતુ ઝીણવટથી જોઈએ તો હાલના પાંચ મેં એ પણ સાંભળ્યું છે કે એક શહેરમાં એક સંઘેડાના મુનિ પંથોમાં પણ, પ્રત્યેક ગ્રુપમાં અલગ અલગ પેટા તડ, વિભાગ હોય છે ભગવંતોનું સારું માન, સન્માન બધી રીતે સરભરા કરાય ત્યારે તે જે આપણા જે તે સમાજના સાધુ મહારાજના અહમ્ની નીપજ છે, અને શહેરમાં બીજા સંઘેડાના મુનિ ભગવંતો આવે તો પહેલાંના જેટલું આપે લેખમાં સાચે જ જણાવ્યું છે કે માણસની પ્રજ્ઞા વધે એટલે બુદ્ધિ માન-સન્માન જાળવતા નથી. ઘણી વખત તો મહાજન કે પેઢી તરફથી મંથનમાંથી મત જન્મ જે આગ્રહી બનતા, અહમનું સર્જન થયે નવા ના પણ કહેવામાં આવતી હોય છે. આવી સ્થિતિ જૈન ધર્મની થતી સંપ્રદાયને જન્મ આપે છે.
રહી છે. ભવિષ્યમાં આવી સ્થિતિનું વટવૃક્ષ ન બને તેની કોઈ શ્રાવકસુરતમાં દલીચંદ શ્રોફ જૈન છાત્રાલયની છેલ્લા ૪૫ વર્ષથી માનદ્
શ્રાવિકા, મુનિ ભગવંતો કે સાધ્વી ભગવંતો બાંહેધરી આપશે ખરા ? સેવા કરું છું અને ધાર્મિક અભ્યાસ પંચ પ્રતિક્રમણ, નવ તત્ત્વ જીવવિચાર
આ વિચાર જૈન ધર્મને લાંછન રૂપ છે. સુધી કરવાની તક મળતા, જૈન ધર્મ અંગે ખુલ્લો ગહન વિચાર કરતાં,
અત્યારનો જૈન ધર્મમાં સળગતો પ્રશ્ન બે સંવત્સરીનો છે. જૈન અને આપણા સમાજના કહેવાતા ધાર્મિક આચારો માટે જ આગ્રહ
ધર્મનો મોટામાં મોટો ઉત્સવ તે પર્યુષણ છે. તેમાં તે દિવસો રાખતાં, રંગ ઢંગ જોતાં એકતા થવાની શક્યતા નજદીકમાં પણ જણાતી આરાધનાના, તપશ્ચર્યાના, કલ્પસૂત્ર વાચન, મહાવીર જન્મની નથી તેમ લાગે છે તો માફ કરશોજી, આપણા તીર્થધામના મંદિરોની ઉજવણી, વ્યાખ્યાનો, પ્રતિક્રમણ વગેરે આ દિવસોમાં થતાં હોય છે. માલિકી અંગે જુદા જુદા પંથો, કેવા અસહિષ્ણા ભાવો દર્શાવી ધર્મની પર્યુષણનો છેલ્લો સંવત્સરીનો દિવસ ગણાય છે. સવાલ એ છે કે હાંસી થાય તેવું વર્તન કરે છે, તે પણ આપણને રમુજ અને શરમ જુદા જુદા ફાંટા, જુદા જુદા દિવસે (ચોથ-પાંચમ) સંવત્સરી મનાવે ઉપજાવે તેવા છે. આમ છતાં એકમત ભલે ન બને પણ પ્રસંગોપાત છે. જૈન ધર્મનો વિચાર વિશાળ ભાવનાનો બનેલો છે. આ ધર્મના એક મંચ ઉપર ભેગા થાય છે તે આવકાર્ય છે. અને વિચારભેદ ખાસ પાયાના સિદ્ધાંતો માનવ જીવનને ઉચ્ચ સ્થાને પહોંચાડનાર હોવા અલગ નથી, પરંતુ આચારભેદ, કર્મકાંડ ક્રિયામાં ભલે અલગ રહે. છતાં આ દિવસે જુદા પણું કેમ ? અહમ ઓગળે એકતા નજદીક આવવાની અપેક્ષા રાખીએ, એક આડ કેન્દ્ર અને રાજ્ય સરકાર જૈન ધર્મના સિદ્ધાંતોને સ્વીકારી પર્યુષણના વાત જણાવું કે આપણી આગેવાન સંસ્થા મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ, છેલ્લા સંવત્સરીના દિવસે કતલખાના બંધ રખાવે છે. સવાલ એ ઊભો ફક્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનને જ વિદ્યાભ્યાસ માટે પ્રવેશ આપે છે થાય છે કે જુદા જુદા ફાંટા જુદા જુદા દિવસે સંવત્સરીનો દિવસ ઉજવે જ્યારે અત્રેનું વિદ્યાલય ૯૩ વર્ષથી શ્વેતામ્બર મૂર્તિપૂજક સ્થાપિત હોવા તો સરકાર કયા દિવસે કતલખાના બંધ રખાવે તેની મુંઝવણના કારણે છતાં ફિરકાના તમામ જૈનને પ્રવેશ આપે છે. આભાર.
હવે સરકાર સંવત્સરીના પવિત્ર દિવસે કતલખાના ચાલુ રખાવે છે. 1 સોભાગચંદ ચોકસી, સુરત. અહિંસામાં માનનારો જૈન ધર્મ એક મામુલી વાદ-વિવાદને કારણે કેટલી Tele: 0261-2476500 મોટી હિંસાનો ભાગીદાર બને છે. કદી આ વિચાર કર્યો છે ખરો ?
a મનુભાઈ શાહ, ભાવનગર ‘પ્રબુદ્ધ જીવન'માં ‘ઋષિ સંસ્કૃતિના વાહક' લેખ ગીતાબેન જૈને
શાંતિવન સોસાયટી, રીંગ રોડ, ભાવનગર.