________________
ઓક્ટોબર ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
ગાથાઓમાં ચોવીસ તીર્થકરોનો નામોલ્લેખ કરી તેમની વંદના કરાઈ મને પ્રાપ્ત થાઓ તે માટે વંદન કરું છું. વળી, જો તીર્થકરો લોકમાં
મંગલ, ઉત્તમ અને શરણાભૂત છે તો તેમનું નામ પણ લોકમાં મંગળ, કોઈને એવો પ્રશ્ન થાય કે નામ તો માત્ર શબ્દપુગલનો સમૂહ ઉત્તમ અને શરણાભૂત છે. તીર્થકરોના નામના મંગળજાપ દ્વારા તેમના હોવાથી તેનું સ્મરણ આત્માને કઈ રીતે ઉપકારી થાય? તેનું સમાધાન ગુણોનું ઉત્કીર્તન થાય છે. તેમનાં ગુણોનું આપણામાં સંક્રમણ થાય એ છે કે નામ એ નામધારીના ગુણોને યાદ કરાવનાર છે, તેના છે. મહાપુરુષોએ તો કહ્યું છે કે નામજપ એ તો પરમાત્માનું માનસિક ગુણો પ્રત્યે બહુમાન કરાવનાર છે, તેથી તેનું સ્મરણ ફળદાયક નીવડે સાન્નિધ્ય ઊભું કરવાની એક યુક્તિ છે. અને વળી, જે દિશામાં જવું છે છે. શ્રી “રાયપાસેણીસુત'ના દસમા સૂત્રમાં જણાવ્યું છે કે, “દેવાનુપ્રિય તે દિશામાં ચાલીને પરમપદે પહોંચેલા પૂર્વપથિકોનું નામસ્મરણ તેમણે તેવા પ્રકારના (જ્ઞાન-દર્શનને ધરનારા, જિન કેવલી) અહંત દર્શાવેલા માર્ગની સ્મૃતિ કરાવે છે, જે માર્ગ આપણને પણ તે અવસ્થા ભગવંતોના નામગોત્રનું સ્મરણ પણ મહાફળદાયી છે. સુધી લઈ જાય છે. આમ, નામજપ અનેક અર્થમાં શ્રેયકર બની રહે છે. જિનસહસ્ત્રનામ'ની ૧૪૩મી ગાથામાં તો એટલી હદે કહેવાયું છે લોગસ્સની પ્રથમ ગાથામાં ભગવાન કેવા છે તેની વાત આવી. કે શ્રી તીર્થકર ભગવંતના નામના એક જ પદને સંપૂર્ણ રીતે જાણવામાં પછીની ત્રણ ગાથાઓમાં એવા ભગવંતોને નામસ્મરણપૂર્વક વંદન આવે તો આત્મા સ્વયં તીર્થકર બને છે.' પરંતુ આ નામસ્મરણ કર્યા, તો ત્યારપછીની ત્રણ ગાથાઓમાં આવા ભગવંતો પાસે ભાવ ગુણાનુરાગવાળું હોવું જોઈએ. ઉપયોગ અને ભાવનગરના નામસ્મરણને આરોગ્ય, બોધિલાભ, સમાધિ, મોક્ષમાર્ગની-સિદ્ધપદની યાચના શાસ્ત્રોએ રાજાની વેઠની ઉપમા આપી છે.
કરવામાં આવી છે. ભાવક કહે છે કે “એવી રીતે સ્તવાયેલા, જેમના વળી, કોઈપણ અરિહંત પરમાત્માનું નામ ઉચ્ચારતાં વેંત તેમણે રજ અને મળ દૂર થઈ ગયા છે તેવા, જેમના જન્મ-મરણ-વૃદ્ધાવસ્થા જીવમાંથી જિન બનવા જે પુરુષાર્થ કરેલ છે તેનું પણ સ્મરણ થાય છે. આદિ ટળી ગયા છે તેવા, ચોવીસ તેમજ અન્ય જિનવરો-તીર્થકરો મુજ તેમની સાથે તાદાભ્ય સધાય છે. ભગવાન મહાવીરસ્વામી એક ભવમાં પર પ્રસન્ન થાઓ. લોકોત્તમ એવા સિદ્ધોને મેં સ્તવ્યા, વંદ્યા, પૂજ્યા તો નયસાર રાજાના રથી હતા. જંગલમાં લાકડાં કપાવવા ગયેલ ત્યારે તેઓ મને આરોગ્ય, બોધિલાબ અને સમાધિ આપો. ચંદ્રથી પણ વધુ ત્યાંથી પસાર થનાર સાધુ ભગવંતો પ્રત્યેના અહોભાવથી અને તેમના નિર્મળ, આદિત્યથી પણ વધુ પ્રકાશકર અને સાગરથી પણ વધુ ગંભીર સંસર્ગથી આરંભાયેલી તેમની યાત્રા, ક્રમિક વિકાસ સાધતી તેમને એવા હે સિધ્ધ પદે પહોંચનાર અમને તે સિધ્ધ પદ આપો.” અહીં કોઈ મહાવીરના પદ સુધી પહોંચાડે છે. એવી જ રીતે ચોવીસે ભગવંતોની ધૂળ કે દુન્યવી માંગણી નથી. વિકાસગાથાનું આપણને સ્મરણ થાય છે. માટે જો કોઈ એક જીવ આ માત્ર ભગવાનને પ્રસન્ન થવાની વિનંતી અહીં કરવામાં આવી છે. રીતે વિકાસ સાધીને જિન બની શક્યો તો હું પણ જિન બની શકું સંસારમાં એવું જોવા મળે છે કે જે અપ્રસન્ન હોય તેને પ્રસન્ન કરવામાં એવી શ્રદ્ધા લોગસ્સસૂત્ર દ્વારા દૃઢ થાય છે. સ્વામી વિવેકાનંદજીએ આવે પણ જે પ્રસન્ન જ હોય તેને પ્રસન્ન કરવાની શી જરૂર? ભગવાન કહ્યું છે કે “આજનું અમીબા એ આવતી કાલનો બુધ્ધ છે.” તેથી આવું તો રાગ-દ્વેષથી પર છે, તે નથી તો કોઈના પર ક્રોધિત થતા કે નથી નામસ્મરણ આપણને મનુષ્યત્વમાંથી બુધ્ધત્વ ભણી દોરી જાય છે. કોઈના પર પ્રસન્ન થતા. જૈન ધર્મમાં કર્તાભાવની વાત તો મૂળથી જ વિવેકાનંદજીએ અન્યત્ર એવું પણ વિધાન કર્યું છે કે, “હું મહાવીર, ઉડાવી દેવામાં આવી છે. ચોવીશ તીર્થકરોને પ્રાર્થના કરતી વખતે ભક્ત બુધ્ધ, જિસસ કે પયગંબર સાહેબને માત્ર એટલા માટે પગે નથી જાણે છે કે ભગવાન કશું કરવાના નથી, તો પણ પ્રાર્થના થઈ જાય છે. લાગતો કેમકે તેઓ ભગવાન થઈ ગયા, પરંતુ એટલા માટે પગે આ ભક્તિયોગની ભાષા છે. ભક્ત જે કંઈ શ્રેષ્ઠ છે તે પરમાત્મા લાગું છું કેમકે તેમણે આ માર્ગ પર ચાલીને આ અવસ્થા પ્રાપ્ત કરી પાસેથી જ મળેલું છે એમ માને છે, સમજે છે અને બોલે છે. ભક્તિયોગ એ સિધ્ધ કરી આપ્યું છે કે કોઈપણ આ માર્ગ પર ચાલીને અહીં સુધી કેવી રીતે કામ કરે છે તે સમજવાની જરૂર છે. જેને પ્રાર્થના કરો છો એ પહોંચી શકે છે. આમ, અરિહંતોનું નામસ્મરણ તેમની આ પદ સુધી કશું નહિ કરે પણ પરમ શ્રધ્ધાથી કરાયેલી પ્રાર્થના ચોક્કસથી કામ પહોંચવાની યાત્રાને પણ આડકતરી રીતે વર્ણવી દઈ તે માર્ગે ચાલવાથી કરશે. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મ.સા. પ્રાર્થના વિશેના તેમના એક લેખમાં થનાર પ્રાપ્તિની પ્રતીતિ પણ કરાવે છે.
નોંધે છે કે, “પ્રાર્થનાથી પરિસ્થિતિ નથી બદલાતી, પ્રાર્થનાથી માણસ આમ, જૈન દર્શનમાં અરિહંત બનવાની વાત આવે છે. પરમપદ પોતે બદલાય છે અને બદલાયેલો માણસ પછી પરિસ્થિતિને બદલી એ કોઈ વ્યક્તિવિશેષનો ઈજારો નથી. કોઈપણ વ્યક્તિ આ માર્ગના કાઢે છે. જૈન શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી હરિભદ્રસૂરિ ‘પંચસૂત્રમાં પ્રાર્થના સર્વ મુકામો સર કરી સિધ્ધ કે અરિહંત પદે પહોંચી શકે છે. તો જે અને શરણાગતિ સફળ કેમ થાય છે? એ પ્રશ્નનો ઉત્તર કંઈક આવા પદે પહોંચવું છે તેની સતત રટણા કરવાથી તેવું થવાય તે તો સર્વવિદિત શબ્દોમાં આપે છેઃ બાબત છે. લોગસ્સસૂત્રમાં કરાયેલું ભગવાનનું ગુણોત્કીર્તન એ ‘વંતત્તિવૃત્તા હિ તે પાર્વતો પરમત્યT પરમજ્જાળદેવું સત્તા ' ગુણાનુરાગ હોવાથી ગુણપ્રાપ્તિનું કારણ બને છે. જૈનેતર ગ્રંથોમાં (અચિંત્ય શક્તિથી યુક્ત એવા એ અરિહંત ભગવાન પોતે પરમ પણ કહેવાયું છે કે “વન્ટે તાન’-એટલે કે ભગવંતના ગુણો કલ્યાણને ઉપલબ્ધ છે અને અન્યોના પરમકલ્યાણના હેતુ બને છે.)