________________
ઓક્ટોબર ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન લોગસ્સ-એક વિશિષ્ટ સ્તોત્ર
|| ડૉ. રમજાન હસનિયા [ કચ્છ-મોટી ખાખર સ્થિત જન્મે ઈસ્લામધર્મી આ વિદ્વાન યુવા લેખકે પ. પૂ. આચાર્ય વિજયશીલચંદ્રસૂરિ અને મહામહોપાધ્યાય પ. પૂ. ભુવનચંદ્રજી મ.સા. પાસે જૈન ધર્મના તત્વનો અભ્યાસ કર્યો છે અને ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં આધ્યાત્મભાવનું નિરૂપણ' વિષય ઉપર શોધ-પ્રબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી કચ્છ-મુંદ્રાની કૉલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક છે. ]
જૈન ધર્મ એટલે શ્રમણ ધર્મ. શ્રમણ ભગવંતોએ પ્રસ્થાપિત કરેલો “પુચ્છસુણમ્', ‘નવકારમંત્ર સ્તોત્ર' આદિમાં લોગસ્સ સ્તોત્ર કેટલાંક ધર્મ. જેમાં શ્રમનું વિશેષ મહત્વ દર્શાવાયું છે તેવો ધર્મ. શ્રમણનો એક કારણોસર અલગ તરી આવતું એક વિશિષ્ટ સ્તોત્ર છે. લોગસ્સ સૂત્રની અર્થ સાધુ તો બીજો અર્થ શ્રમ કરનાર એવો પણ થાય છે. પુરુષાર્થ રચના શ્રુતકેવલી ભગવંતોએ કરી છે એવું મનાય છે. આ સૂત્ર કરીને જે કશુંક મેળવે છે તેનું વિશેષ મૂલ્ય હોય છે. ધનિકના ઘરે જન્મ અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત ભાષામાં રચાયેલું છે. સાત ગાથાઓમાં લઈ મોટો ધનિક બનનારનું મૂલ્ય આપણે મન એટલું નથી થતું જેટલું રચાયેલા આ સ્તોત્રની પ્રથમ ગાથા પ્રાકૃતના અતિ પ્રાચીન સિલોગ કોઈ સાવ સામાન્ય ગરીબ વ્યક્તિ ધીરેધીરે શ્રમ કરી શ્રીમંતાઈને વરે છંદમાં તેમજ બાકીની છ ગાથાઓ ‘ગાહા છંદ' (સંસ્કૃત સાહિત્યમાં છે તેનું થાય છે. રાજાનો દીકરો રાજા થાય તેમાં નવાઈ નહીં પણ કોઈ જેને ‘આર્યા' છંદ તરીકે ઓળખાવાય છે તે)માં રચાયેલી છે. આ સૂત્રની સામાન્યજન જ્યારે એ અવસ્થાએ પહોંચે ત્યારે તે ઘટના વિશેષ પ્રથમ ગાથામાં તીર્થકરોની સ્તુતિ છે, પછીની ત્રણ ગાથાઓમાં વર્તમાન પ્રભાવકર બની રહે છે. એવી રીતે અરિહંત ભગવંતો એ અવતરિત ચોવીસીના ચોવીસ તીર્થકરોને નામગ્રહણપૂર્વક ત્રિકરણ યોગે વંદન થયેલા ભગવાન નથી પરંતુ સાધના દ્વારા ક્રમિક વિકાસ સાધતાં સાધતાં છે. આ ત્રણ ગાથાઓમાં એવી રીતે ગુંથણી કરાઈ છે કે એક-એક ભગવંતતાને જેમણે હાંસલ કરી છે એવા-જાત બળે આગળ વધેલા ગાથામાં આઠ-આઠ ભગવાનોના નામ આવી જાય. છેલ્લી ત્રણ ગાથામાં ભગવંતો છે. તેમને એશ્વર્ય વારસામાં નથી મળ્યું. તેમણે તેને અર્જિત પરમપદની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે. કર્યું છે-આ બાબત વિશેષ આકર્ષિત કરનાર છે.
જૈન આરાધનામાં નમસ્કાર મહામંત્રની જેમ લોગસ્સસૂત્રનું આપણે વિજેતાઓને અભિનંદીએ છીએ, સન્માનિત કરીએ છીએ, આરાધન પણ વ્યાપક રીતે વણાયેલું છે. લોગસ્સસૂત્ર “નામસ્તવ', તેની સ્તુતિ કરીએ છીએ, જેથી અન્ય પણ તેમનાથી પ્રેરિત થઈ એ “ચતુર્વિશતિસ્તવ', “ચતુર્વિશતિજિનવ' જેવા સંસ્કૃત નામોથી તો દિશામાં અગ્રેસર થાય. જિનેશ્વરોએ મેળવેલી જીત એ કોઈ નાની- “ચઉવીસત્યય', “ચવીસજિણવૈય' “ઉજ્જોયગર' કે “નામથય' જેવા સૂની જીત નથી. વિશ્વવિજેતા કરતાં પણ મોટો વિજય છે જાતને પ્રાકૃત નામથી પણ ઓળખાય છે. જૈન ધર્મના ચાર મૂળ સૂત્રો શ્રી જીતવાનો. જાતને જીતનારની સ્મૃતિ અને વંદના કરવી એ જ અધ્યાત્મની દશવૈકાલિક સૂત્ર, શ્રી આવશ્યક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રી દિશામાં આપણું પ્રથમ કદમ હોય. પરંતુ સામાન્યતઃ આપણને પરિણામ ઓઘનિર્યુક્તિમાંના બીજા મૂળ સૂત્ર શ્રી આવશ્યક સૂત્રનું બીજું અધ્યયન દેખાય છે, પ્રક્રિયા દેખાતી નથી. જો પ્રક્રિયા દેખાય તો પરિણામધારી એટલે લોગસ્સસૂત્ર. સાધુ અને શ્રાવકને કરવા યોગ્ય જે છ આવશ્યક વ્યક્તિ પ્રત્યેનું બહુમાન ઓર વધી જાય. કેવી રીતે તેણે આ સિદ્ધિ છે : સામાયિક, ચઉવીસત્યો, વાંદણા, પડિકમણું, કાઉસ્સગ અને હાંસલ કરી એ સમજાતાં તેણે કરેલા શ્રમ માટે તો અહોભાવ થાય છે પચ્ચખાણ. આ છ પૈકી લોગસ્સનું બીજું સ્થાન પણ ઉચિત રીતે જ પણ સાથોસાથ હું પણ એ દિશામાં ચાલીને આગળ વધી શકું એવો ગોઠવાયેલું છે. પ્રથમ આવશ્યક સામાયિક ધર્મનું લક્ષ્ય આત્મા અને આત્મવિશ્વાસ પણ બંધાય છે.
તેના ગુણો છે, એ જાણ્યા પછી એની સિદ્ધિ માટેનાં સાધનોમાં પ્રધાન કોઈ વ્યક્તિ ગમે એટલે તેના ગુણ ગમે, તે ગુણને મેળવવા-તેના સાધન-સામાયિક ધર્મને ઉપદેશનારા તીર્થકરોની સ્તુતિ છે, તેથી તેને જેવા થવા આપણે પ્રયત્નશીલ થઈએ અને એ નાના-નાના પ્રયત્નો બીજું આવશ્યક કહ્યું છે. એક દિવસ આપણને તેના જેવો જ બનાવી દે છે. સારા માણસની લોગસ્સની પ્રથમ ગાથામાં અરિહંતોની સ્તુતિ છે: સ્તુતિ પણ જો આપણને એના માર્ગે દોરી જાય તો અરિહંત પરમાત્માની ‘નોમાસ ૩mોમારે ધર્માતિસ્થય નિને ! સ્તુતિ તો પરમ પદે પહોંચાડે જ એમાં શંકાને સ્થાન નથી. આમ, રિતે સિમ્, વીસપિ વતી’ સામાન્યજનથી જિનેશ્વર સુધીની યાત્રાને આડકતરી રીતે વર્ણવતું, એ ‘લોકને ઉજાગર કરનારા, ધર્મતીર્થની સ્થાપના કરનાર, ક્રોધ, માન, કક્ષાએ પહોંચેલના ગુણોનું આલેખન કરતું અને એ ગુણો તેમજ ગુણધારીની માયા, લોભ જેવા કષાયોને જેમણે જીતી લીધા છે, ઈન્દ્રિયો, વિષયો, સ્તુતિ દ્વારા સામાન્યજનમાંથી જિનેશ્વર સુધીની કક્ષાએ લઈ જવા નમિત્તરૂપ કષાયો, પરીષહો, વેદના અને ઉપસર્ગો આ અરિઓને- ભીતરના બનતું એક સ્તોત્ર એટલે લોગસ્સ સ્તોત્ર.
શશુ ઓને હણનારા એવા ચોવીસ અહંતોને તેમજ અન્ય, આગમકાલીન પ્રાચીન સ્તોત્રો જેવા કે “નમોÀણમ્', કેવળજ્ઞાનીઓને હું નામોચ્ચારણપૂર્વક સ્તવીશ, તેમનું કીર્તન કરીશ.”