________________
પ્રબુદ્ધ જીવન: ગાધરવાદ વિશેષાંક
****************************************
સર્જન-સ્વાગત
૭૬
*
*
*
* પ્રકાશક : શ્રી અરિહંત પ્રકાશન, ‘પદ્માલય’, * ૨૨૩૭/બી/૧, હીલ ડ્રાઈવ, પોર્ટ કોલોની - પાછળ, વાઘાવાડી રોડ, ભાવનગર- ૨. * કોનઃ ૨૫૬,૨૬,૯૦, મૂલ્ય-રૂા. પ૦૦/-, * પાના-૭૭૦, આવૃત્તિ-૧. ૨૬-૧-૨૦૧૩, ભારતીય સંસ્કૃતિ ધર્મની સાથે સમગ્ર જૈન ‘ઇતિહાસના વૈભવનું લેખન કરનાર પ્રજ્ઞાપુરુષ,
*
વિદ્વાન લેખક નંદલાલભાઈના આ સત્તાવીસમો ગ્રંથ છે.
*
પ્રસ્તુત ગ્રંથમાં એમો ચોવીસ તીર્થંકરોની % માહિની આપી છે. પર્યુષણના આઠેય દિવસનો - આલેખ, પ્રાચીન રાજવીઓ, શ્રેષ્ઠીઓ કે * * શ્રાવકોના પરિચયની સાÊસાથે સંસ્કાર # વારસાની આરાધના કરનારી વિશ્ર્વ પ્રતિભાઓ * દર્શાવી છે.
*
*
*
*
#
આ મહાન ગ્રંથમાં મહાન લબ્ધિવર ગૌતમ સ્વામીની પૂર્વભવના રહસ્યોની સુંદર છણાવટ મળે છે, નો જુદા જુદા ક્ષેત્રોની પ્રજ્ઞાવાન ૐ પ્રતિભાઓનું આ ગ્રંથમાં આલેખન છે. છેકે * પ્રાચીન કાળના મહાન આચાર્યોથી આરંભીને * અત્યાર સુધીના આચાર્યોની વાત કરી છે અને છે * સાથે સાથે જૈન મહાભારત અને રામાયાની લાક્ષણિક ઘટનાઓનું આલેખન કર્યું છે.
આ ગ્રંથ એટલે નંદલાલભાઈની વર્ષોની અથાક મહેનત. આ ગ્રંથમાં જૈન સમાજની પરંપરા, ઇતિહાસ અને ભવ્યતા શબ્દસ્થ થઈ
પુસ્તકનું નામ : પ્રજ્ઞા પ્રતિભાનો કીર્તિકળશ
સંપાદક : નંદલાલ દેવલુક
*
*
*
કરે છે. આવા ગ્રંથોમાં આલેખાયેલી માહિતીનું *મૂલ્ય ઘણું છે. એના દ્વારા આપણો ઇતિહાસ દ જળવાયો છે અને આપણી ભાવનાઓને સાચા છે * પરિપ્રશ્યમાં મૂલવી શકીએ છીએ. આવા આ * આકારગ્રંથ જનસમૂહને અત્યંત ઉપયોગી છે.
*
#
ડૉ. કલા શાહ
નં. ૪, ૩૩-પાઠક વાડી, લુહાર ચાલ, મુંબઈ
૪૦૦૦૦૨.મો.: ૯૮૬૭૫૮૦૨૨૭.
મૂલ્ય-રૂા. ૫૦/-, પાના-૧૨૮, આવૃત્તિ તૃતીય, વિ. સ. ૨૦૬૯.
પ. પૂ. આચાર્યદેવ રચિત ‘કર્મનો શતરંજ’ પુસ્તકમાં પૂજ્યશ્રીએ સંસારમાં રહેલ કલહ-કંકાસ અશાંતિ વગેરે ઘટનાઓ-કેટલીક સત્ય ઘટનાઓ અને કેટલીક કાલ્પનિક ઘટનાઓ કથારૂપે વણી લીધી છે. પૂજ્યશ્રી કહે છેઃ આ પ્રસંગોને જો કર્મથિયરી અને ઋણાનુબંધના દૃષ્ટિકોણથી જોવામાં આવશે તો કોઈને અન્યાય નહીં થાય અને
અન્યાય સહન કરનારને પણ અકળામણ નહીં થાય.
આ ઘટનાઓનો બીજ મુદ્દો વાંચેલા પ્રસંગો ૫ર આધારિત હોવા છતાં સમગ્ર ઘટનાને ક્લ્પના કરી વર્ણવી છે. તેથી બધી ઘટનાઓ કાલ્પનિક છે અને એ દ્વારા પૂજ્યશ્રીનો હેતુ સર્વત્ર પૂર્વનું કર્મ અને ઋણાનુબંધ સમજાવવાનો છે. કોઈનેય અન્યાય કરવો નહિ, કારણ કે વાવેલા દ્વેષના બીજ ભવિષ્યમાં બહુ ભારે પડી જાય છે.
કર્મથિયરી અને ઋણાનુબંધને સમજાવતું આ પુસ્તક સ્વસ્થ જીવનની દિશા અને સદ્ગતિની સફર કરાવે તેવું છે.
XXX
પુસ્તકનું નામ : શ્રાવક કવિ ઋષભદાસકૃત જીવવિચાર રાસ - એક અધ્યયન લેખક : ડૉ. પાર્વતી નકાશી ખીરાણી પ્રકાશક : ગુણવંત બરવાળિયા અર્હમ્ સ્પીરીચ્યુઅલ સેન્ટર સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ, જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ટ સેન્ટ૨, ૨-મેવાડ, પાટણવાલા
XXX
પુસ્તકનું નામ ઃ કર્મનો શતરંજ
લેખકનું નામ : આચાર્યદેવ શ્રીમદ્ વિજય એસ્ટેટ, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર (વેસ્ટ).
મૂલ્ય-રૂા. ૫૦૦/-, પાના-પ૪૨, પ્રથમ આવૃત્તિ
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
જેમ જેમ વાચક ગતિ કરે છે તેમ તેમ વાચકની પ્રજ્ઞા અને હૃદયની પ્રગતિ થતી રહે છે અને એમાંનું જ્ઞાનબીજ કબીરવડ બનતું જણાય છે. જીવ તત્વના વિશાલ આકાશનું અહીં વિગતે વર્ણન છે. આ વિષયમાં લેખિકા પ્રાચીનથી અર્વાચીન સુધી તે છેક વર્તમાનમાં વિજ્ઞાન સુધી પોતાની લીટી દોરે છે. લેખિકાનું * જીવ વિશેનું વૈજ્ઞાનિક સંશોધન પ્રશંસાપાત્ર
*
છે.
*
*
આ અધ્યયન ગ્રંથમાં જીવતત્વનો મહાસાગર ભર્યો છે. આત્માના ઉર્ધ્વગમનની દિશા દર્શાવી છે. આ ગ્રંથમાં વવિષયક ઊંડું અને તલસ્પર્શી દર્શન લેખિકાએ કરાવ્યું છે. સાથે સાથે સાહિત્યની દૃષ્ટિએ આ રાસાનું મૂલ્યાંકન પાર્વતીબહેનની સાહિત્યિક સૂઝબૂઝની પ્રતીતિ કરાવે છે.
XXX
૨૩-૩-૨૦૧૩.
ૉ. પાર્વતીબહેને પીએચ.ડી.ની પદવી માટે શ્રાવક્ર કવિ ઋષભદાસ કૃત 'વિચાર રાસ'ની હસ્ત પ્રતનું સંશોધન કરી આ ગ્રંથ તૈયાર કરેલ છે. આ વિશાળ શોધ પ્રબંધની જ્ઞાન યાત્રા કરતાં
***************************
*
પ્રકાશક : ગુજાવંત બરવાળિયા મ્ સ્પીરીચ્યુઅલ સેન્ટર સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ, જૈન ોિસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર, ૩મેવાડ, પાટાવાલા એસ્ટેટ, એલ બી.એસ. રોડ, ઘાટકોપર વિસ્ટ).
*
* મૂલ્ય-રૂા. ૬૫૦/-, પાના-૪૭૫, પ્રથમ આવૃત્તિ ૩૧-૩-૨૦૧૩.
ડૉ. રતનબેન ખીમજી છાડવાને શ્રાવક કવિ ઋષભદાસકૃત ‘વ્રતવિચાર રાસ' કૃતિની હસ્તપ્રતનું બીપ્પાંતર કરી, સંશોધન સંપાદન આ કૃતિમાં કર્યું છે. વ્રત એ ભારતભરના ધર્મોના પાયામાં રહેલ તત્વ છે. ધર્મના સિદ્ધાંતોના પાયા પર રચાયેલ કૃતિમાં તત્વના આલેખન દ્વારા સાધુ કવિઓ ઉપદેશ આપવાનું * કાર્ય કરે છે. આ રાસમાં દૃષ્ટાંત કથાઓ દ્વારા કવિએ તત્વજ્ઞાન પીરસ્યું છે.
*
* *
અજિતશખર સૂરીશ્વરજી મહારાજ પ્રકાશક : અર્હમ્ આરાધક ટ્રસ્ટ - એપ, ૧લે માળે, હરી ભુવન, જૈન દેરાસરનીબાજુમાં, * ઝવેર રોડ, મુલુન્ડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૮૦ * પ્રાપ્તિસ્થાન : દીપકભાઈ કુરીયા, C/o.પાવર ઉપરાંત જૈન ધર્મના વ્રતોનું સ્વરૂપ, તેની : * કંટ્રોલ, ઈસ્માઈલ બિલ્ડીંગ, બીજે માળે, રૂમ
ડૉ. રતનબહેને આ ગ્રંથમાં કવિની કાવ્ય શક્તિનું સુંદર અને ગહન વિવરણ કર્યું છે. તે ક
પરિભાષા, ભેદો-પ્રભેદી, અન્ય ધર્મોમાં વ્રતનું
*
*****
*
*
*
*
*
પુસ્તકનું નામ : જીવન સ્મૃદ્ધિનું અજવાળું (વ્રત વિચાર રાસ - સંશોધન અને સમીક્ષા) * લેખક : ડૉ. રતનબેન ખીમજી છાડવા-M. A.
Ph.D.
*
*
જ
*
*