________________
| ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક
૫ ૫
* * * * * * * * * * * * * *
ટ્રસ્ટ
કેમ ઘટે એ પ્રશ્નનો ઉત્તર પ્રભુ આપે છે
શિષ્યો સાથે પરમાત્મા પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. असओ नत्थि पसूई, होज्ज व जइ, होउ खरविसाणस्स ।
આમ મેતાર્ય પંડિતના સંશયો અને પ્રભુએ કરેલ નિવારણ न यसव्वहा विणासो, सव्वुच्छेयप्पसंगाओ।। १९६८ જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે સંવાદશૈલી દ્વારા ગણધરવાદમાં જ तोऽवत्थियस्स केणवि विलओ धम्मेण भवणमन्नेण ।
જૈન ધર્મની સર્વસમન્વયની ભાવના અને અનેકાન્તદૃષ્ટિ જોવા 3. सव्वुच्छेओ न मओ संववहारोवरोहाओ ।। १९६९
મળે છે. પ્રતિપક્ષી ઉપર વિજય મેળવવાની ભાવનાને બદલે જ જો ઘટાદિ સર્વથા અસત્ હોય, દ્રવ્યરૂપે વિદ્યમાન ન હોય, પ્રતિપક્ષીને સાચી સમજ આપવાની મુખ્ય ભાવના કામ કરે છે. * તો તેની ઉત્પત્તિ સંભવે જ નહિ. સર્વથા અસત્ની પણ ઉત્પત્તિ ભગવાન વેદ વાક્યને મિથ્યા નથી કહેતા પણ વેદવાક્યનો સમ્યક જ હોય તો ખરવિષાણ પણ ઉત્પન્ન થવું જોઈએ. ખરવિષાણ કદી અર્થ, યથાર્થ અર્થ બતાવે છે. આ રીતે ગણધરો પણ પોતાની
ઉત્પન્ન થતું નથી અને ઘટાદિ પદાર્થો કદાચિત્ ઉત્પન્ન થાય છે, વેદભક્તિને કારણે ભગવાનની વાત માની લે એવી જ માટે સર્વથા અસત્ નહિ પણ કથંચિત્ સત્ની ઉત્પત્તિ થાય છે વ્યવહારકુશળતાનું દર્શન થાય છે. * એમ માનવું જોઈએ. એ જ પ્રમાણે જે સત્ છે તેનો સર્વથા * વિનાશ પણ થતો નથી. જો સતનો સર્વથા વિનાશ થતો જ બી/૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ),
હોય તો ક્રમશઃ બધી વસ્તુઓનો નાશ થઈ જવાથી સર્વનાશનો મુંબઈ-૪૦૦૦૬૩. મોબાઈલ નં. 9223190753. આ પ્રસંગ આવશે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલું અનુદાન * એટલે અવસ્થિત – વિદ્યમાનનો જ કોઈ એક રૂપે વિનાશ છે અને અન્ય રૂપે ઉત્પાદ માનવો જોઈએ. જેમ કે સત્ એવા જીવનો
જમનાદાસ હોથીભાઈ મહેતા અનાજ રહિત ફંડ * મનુષ્ય રૂપે વિનાશ અને દેવરૂપે ઉત્પાદ થાય છે, તે જ પ્રમાણે
૧૦૦૦૦ એક સગૃહસ્થ તરફથી જ સમસ્ત દ્રવ્યોમાં ઉત્પાદન અને વિનાશ છે. પણ વસ્તુનો સર્વથા
૬૦૦૦ અશિતા એન્ડ કાંતિલાલ કેશવલાલ શેઠ ચેરિટેબલ * વિનાશ-ઉચ્છેદ તો માની શકાતો નથી. કારણ કે તેમ માનવામાં * સમસ્ત લોકવ્યવહારનો ઉચ્છેદ થઈ જાય.
૫૦૦૦ મોહનલાલ બેચરદાસ મહેતા ઈ મેતાર્યનો છેલ્લો પ્રશ્ન એ હતો કે આ પ્રકારે યુક્તિથી પરલોક
૧૦૦૦ એક સદગૃહસ્થ તરફથી જ સિદ્ધ થાય છે તો પછી વેદવાક્યને સંગત કેવી રીતે કરવું? એ
૫૦૦ સુંદરજી એમ. પોપટ, પુના * સમજાવતાં પ્રભુ કહે છે.
૨૩૫૦૦ * असइ व परम्मि लोए, जमग्निहोत्ताइ सग्गकामस्स ।
પ્રબુદ્ધ જીવન નિધી ફંડ • तदसंबद्धं सव्वं, दाणाइफलं च लोअम्मि ।। १९७०
૧ ૧૦૦૦ શ્રી કલ્યાણજી નર્સરી * વેદનું તાત્પર્ય પરલોકનો અભાવ સિદ્ધ કરવાનું હોઈ શકે * જ નહિ, કારણ કે જો પરલોક જેવું કાંઈ હોય જ નહિ તો સ્વર્ગની
પ્રબુદ્ધ જીવન સૌજન્ય દાતા * ઈચ્છાવાળાએ “અગ્નિહોત્રાદિ યજ્ઞ' કરવો જોઈએ એવું વિધાન
૪૦૦૦૦ સ્વ. સંપતબેન દી. શાહ- માતુશ્રી
છે - જે વેદમાં આવે છે તે અસંગત થઈ જાય અને લોકમાં દાનાદિનું
સ્વ. દીપચંદ કેશરીમલ શાહ પિતાશ્રીની ૧૯મી 4. ફળ સ્વર્ગ મનાય છે તે પણ અસંગત થઈ જાય, એટલે પરલોકનો
પુણ્યતિથિ પર હસ્તે-શ્રીમતી કલ્પા હસમુખ ડી. શાહ * અભાવ વેદને અભિપ્રેત નથી.
૪૦૦૦૦ * પ્રભુની વાણી સાંભળી દશમા મેતાર્ય પંડિતના મનનો સંશય
પુસ્તક વેચાણ - દૂર થયો. ભગવાનની વાણીથી પ્રતિબોધ પામ્યા.
૧૦૦૦૦ એક સગૃહસ્થ તરફથી * छिन्नम्मि संसयम्मि जिणेण जरमरणविप्पमुक्केणं ।
૧૦૦૦૦ * सा समणो पव्वइओ, तिहिओ सह खण्डियसएहिं।। १९७१
કિશોર ટિમ્બડીયા કેળવણી ફંડ આ રીતે જ્યારે જરા-મરણથી રહિત એવા ભગવાને મેતાર્યની
૧૦૦૦૦ શ્રી વિનોદભાઈ જમનાદાસ મહેતા શંકાનું નિવારણ કર્યું ત્યારે મેતાર્ય પંડિતે પોતાના ત્રણસો ?
૨૦૦૦૦ એક ભાઈ તરફથી
૩૦૦૦૦ * * - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *