________________
૫૪
પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
- -
:મેતાર્ય પ્રશ્ન કરે છે કે જીવ વિજ્ઞાનમય છે અને તે વિજ્ઞાન માટીરૂપી દ્રવ્યનો તો તે વખતે પણ ઉત્પાદ કે વિનાશ કશું જ અનિત્ય છે તેથી પરલોક નથી.
નથી. તે તો સદા અવસ્થિત છે. તેથી તેમની અપેક્ષાએ ઘડો * પ્રભુ આ શંકાનો ઉત્તર આપતાં કહે છે-મેતાર્ય તમારો આ નિત્ય પણ છે. *અભિપ્રાય યોગ્ય નથી. કારણ કે વિજ્ઞાન અનિત્ય જરૂર છે પરંતુ સાર એ છે કે માટી દ્રવ્યનો એક વિશેષ આકાર અને તેની જેમ
એકાન્ત અનિત્ય નથી. કથંચિત્ અનિત્ય અને કથંચિત્ નિત્ય છે. શક્તિ હતી તે જ અનવસ્થિત છે. એટલે કે માટી દ્રવ્ય કે પિંડ રૂપે વિજ્ઞાન અવિનાશી છે, નિત્ય છે.
હતી તે હવે ઘટાકાર રૂપ બની ગઈ. પિંડમાં જે જલહરણાદિ શક્તિ * સમસ્ત વસ્તુઓ ઉત્પાદું વ્યય અને ધ્રોવ્યત્વથી યુક્ત છે એટલે ન હતી તે હવે ઘટાકારમાં આવી. આ રીતે પૂર્વાવસ્થાનો વ્યય ૪ કે સર્વ વસ્તુઓ ત્રિપદી વાળી છે. દ્રવ્ય દૃષ્ટિએ નિત્ય છે અને અને અપૂર્વ અવસ્થાની ઉત્પત્તિ ઘડામાં હોવાથી તે વિનાશી પર્યાય દૃષ્ટિએ અનિત્ય છે તેથી ઉત્પત્તિમત્વથી જેમ વિનાશીપણું કહેવાય છે. પણ રૂપ-રસાદિ અને માટી તો તેની જ છે. તેથી ૪ સિદ્ધ થાય છે એ જ રીતે વસ્તુની ધ્રુવતા પણ સિદ્ધ થાય છે. તેથી તેને અવિનાશી પણ કહેવો જોઈએ. * કહી શકાય કે વિજ્ઞાન નિત્ય, સત્પત્તિમત્વ ધરવતા આ રીતે વિજ્ઞાન એ જ પ્રકારે સંસારની સમસ્ત વસ્તુઓ ઉત્પાદ-વિનાશ-* * નિત્ય સિદ્ધ થવાથી અભિન્ન એવો આત્મા પણ દ્રવ્યદૃષ્ટિથી નિત્ય ધ્રુવસ્વભાવવાળી સમજવી. આમ સમસ્ત વસ્તુઓ નિત્ય પણ છે અવશ્ય છે જ, તેથી પરલોક છે.
અને અનિત્ય પણ છે. એટલે ‘ઉત્પત્તિ હોવાથી’ એ વસ્તુને જેમ 2. વિજ્ઞાન એ સર્વથા વિનાશી હોઈ શકે નહિ, કારણ કે તે વસ્તુ વિનાશી સિદ્ધ કરી શકાય છે તેમ અવિનાશી પણ સિદ્ધ કરી શકાય છે જ છે. જે વસ્તુ હોય તે ઘડાની જેમ એકાન્ત વિનાશી હોય નહિ, છે. એથી વિજ્ઞાન પણ ઉત્પત્તિવાળું હોવાથી અવિનાશી પણ છે * કારણ કે વસ્તુ પર્યાયની અપેક્ષાએ વિનાશી છતાં દ્રવ્યની અને વિજ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ અવિનાશી સિદ્ધ થાય અપેક્ષાએ અવિનાશી છે.
છે. એથી પરલોક છે એમ મેતાર્ય તમે સ્વીકારો. - મેતાર્ય દલીલ કરે છે કે આપનું દૃષ્ટાંત ઘડો તો ઉત્પત્તિવાળો વિજ્ઞાનમાં ઉત્પાદાદિ ત્રણને કેવી રીતે ઘટાવ્યા એ વાતને * હોવાથી તે વિનાશી જ છે, તો આપ અવિનાશી કેમ કહો છો? પ્રભુ સ્પષ્ટ કરે છે. કે પ્રભુ આ દલીલનો ઉત્તર આપતાં કહે છે કે એ સમજવું જરૂરી ઘડવેયથા નાસો, પડવેયણયા સમુમવો સમયે | જ છે કે “ઘડો એ શું છે?' ઘડો એટલે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ संताणेणावत्था, तहेह-परलोअ-जीवाणं ।। १९६६ - ગુણ, સંખ્યા, આકૃતિ, માટી રૂપ દ્રવ્ય અને જલહરણાદિ રૂપ मणुएहलोगनासो सुराइपरलोगसंभवो समयं। * શક્તિ-આ બધું મળીને ઘડો કહેવાય છે અને તે રૂપાદિ સ્વયં નીવતયાવસ્થા, નેપવો નેય પર નોગો | ૬ ૭ *ઉત્પાદ-વિનાશ-ધ્રૌવ્યાત્મક હોવાથી ઘડાને અવિનાશી પણ કહી ઘટ વિષયક જ્ઞાન તે ઘટવિજ્ઞાન કે ઘટ ચેતના કહેવાય છે શકાય છે. એ જ રીતે વિજ્ઞાનને પણ અવિનાશી સિદ્ધ કરી શકાય અને પટવિષયક જ્ઞાન તે પટવિજ્ઞાન કે પટચેતના કહેવાય છે.
આ પ્રમાણે તે તે ચેતનાને સમજવી. આપણે અનુભવીએ છીએ , * હવ-ટ્સ-iધ-પાણી, સંરવી-સંતા-વ્યં-સત્તીનો
કે ઘટચેતનાનો જે સમયે નાશ થાય છે તે જ સમયે પટ ચેતના - । कुम्भोत्ति जओ ताओ पसूइ-विच्छिति-धुवधम्मा ।। १९६३ ઉત્પન્ન થાય છે. પણ જીવરૂપ સામાન્ય ચેતના તો બન્ને અવસ્થામાં આ વાતને પ્રભુ વિસ્તારથી સમજાવતાં કહે છે
વિદ્યમાન જ છે. આ પ્રકારે આ લોકના પ્રત્યક્ષ ચેતન-જીવોમાં, इह पिण्डो पिण्डागार-सत्ति-पज्जायविलयसमकालं ।
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિદ્ધ છે. તે જ પ્રકારે પરલોકગત જીવ વિશે . उपज्जइ-कुंभागार-सत्ति-पज्जायरूवेण।। १९६४
પણ કહી શકાય છે કે કોઈ જીવ જ્યારે આ લોકમાંથી મનુષ્યરૂપે જ रूवाइ दव्वयाए न जाइ व य वेइ तेण सो निच्चो ।
મરીને દેવ થાય છે ત્યારે તે જીવનો મનુષ્યરૂપ ઈહલોક નષ્ટ एवं उप्पाय-व्वय-धुवस्सहावं मयं सव्वं ।। १९६५
થયો અને દેવરૂપ પરલોક ઉત્પન્ન થયો. પણ જીવ સામાન્ય તો આ માટીના પિંડનો ગોળ આકાર અને તેની શક્તિ એ ઉભયરૂપ અવસ્થિત જ છે. તે જીવ શુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ ઈહલોક કે પરલોક .. * પર્યાય જે વખતે નષ્ટ થતો હોય તે જ વખતે તે માટીનો પિંડ નથી કહેવાતો પણ તેને જીવમાત્ર કહેવાય છે તે તો અવિનાશી * ઘટાકાર અને ઘટ શક્તિએ ઉભયરૂપ પર્યાય સ્વરૂપે ઉત્પન્ન થાય જ છે. આ પ્રકારે એ જીવ ઉત્પાદુ, વિનાશ અને ધ્રુવ સ્વભાવવાળો
છે. આ પ્રકારે ઉત્પાદ અને વિનાશ અનુભવસિદ્ધ છે. તેથી તે હોવાથી પરલોકનો અભાવ સિદ્ધ થતો નથી. - અનિત્ય છે. પણ પિંડમાં રહેલા રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને સર્વે વસ્તુઓમાં ઉત્પાદ-વિનાશ-ધ્રુવતા એમ ત્રિસ્વભાવત છે. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -