________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક
૨ ૧ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * આથી પંડિતો પ્રશ્ન પૂછે અને વિશેષબાવચકભાષ્યનું મહત્ત્વ
પછી એમાંથી પોતાની તત્ત્વદૃષ્ટિ - પોતે ઉત્તર આપે તે રચના કેટલી
| પ્રગટ કરે છે. * યોગ્ય ગણાય? તેમના દ્વારા જ | બોદ્ધ ત્રિપિટકનો સાર જેમ વિશુદ્ધિમાર્ગ ગ્રંથમાં મળે છે તેમણે આ અગિયારે પંડિતો બાર * શંકા અને સમાધાન બંને જૈન આગમનો સાર વિશેષઆવશ્યકભાષ્ય ગ્રંથમાં મળે છે. | અંગ અને ચતુર્દશપૂર્વ શાસ્ત્રોનું * આલે ખાય તે સર્વથા ઉચિત | જૈનતત્ત્વનું નિરુપણ તેઓ માત્ર જૈનદૃષ્ટિથી કરે છે એવું નથી | જ્ઞાન ધરાવતા હતા. આ
ગણાય. પ્રત્યેક પંડિત ભગવાન પણ ઈતર દર્શનની તુલનામાં જૈનતત્ત્વને મૂકીને સમન્વયગામી | અગિયારે પંડિતો પોતાને સર્વજ્ઞ, આ મહાવીર પાસે આવે છે, ત્યારે માર્ગે તેમણે પ્રત્યેક વિષયની ચર્ચા કરી છે. જેમ વેદ-વાક્યોના માનતા હતા. એમણે 2 * ભગવાન મહાવીર એને એના તાત્પર્યને શોધવા મીમાંસાદર્શન રચાયું છે તેમ જેન| પરિશ્રમપૂર્વક શાસ્ત્રાભ્યાસ * નામ અને ગોત્રથી સંબોધે છે | આગમના તાત્પર્યને ઉજાગર કરવા જેન મીમાંસાના રૂપમાં | કરીને અને શાસ્ત્રાર્થોમાં વિજય
અને પછી તેમના મનની રહેલી | આચાર્ય જિનભદ્ર વિશેષઆવશ્યકભાષ્યની રચના કરી છે. આ| મેળવીને મહાપંડિતો તરીકે * શંકા કહે છે.
| ગ્રંથમાં અનેક પ્રકરણો સ્વતંત્ર ગ્રંથ જેવા છે, જેમ કે પાંચજ્ઞાન | ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. માત્ર ૧ ભગવાન મહાવીરની |ચર્ચા, ગણધરવાદ. આ છે વિશેષઆવશ્યકભાષ્યનું મહત્ત્વ.' વેદમાં વિરુદ્ધ જણાતાં વચનોને આ * સર્વશતા દર્શાવવાની સાથે
કારણે પ્રત્યેક પંડિતના ચિત્તમાં * આમાં તર્કશુદ્ધતાની આગવી પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એક ભિન્ન ભિન્ન તત્ત્વો અંગે સંદેહ હતો. તેમને અનુસરનારો વિશાળ : અર્થમાં કહીએ તો ગણધરવાદમાં શ્રદ્ધા અને તર્કનું મનોરમ શિષ્યસમૂહ હતો. એમાં ૬૫ વર્ષના મૌર્યપુત્ર, ૫૩ વર્ષના આ સમતોલન સર્જાયું છે. સર્વજ્ઞતાને કારણે તેઓ કશું સ્વીકારી મંડિક, ૫૦ વર્ષના ગૌતમ, વ્યક્તિ અને સુધર્મા જેવા પંડિતથી * લેવાનું કહેતા નથી, બલ્ક તર્કશુદ્ધતાથી વૈચારિક ગતિ કરવાનું માંડીને ૩૬ વર્ષના મેતાર્ય અને સોળ વર્ષના પ્રભારુ જેવા પંડિતો * સૂચવે છે. તર્કનો આવો મહિમા સામાન્યતયા ખંડન-મંડનના હતા. આ વેદશાસ્ત્ર પારંગત પંડિતોને વેદમાં વર્ણવાયેલી
ગ્રંથોમાં જોવા મળતો નથી. તર્કના આ મહિમાને કારણે જ એક બાબતોનો અર્થ કરીને સમજાવવાથી પોતાની તત્ત્વદૃષ્ટિએ જ જુદા પ્રકારની પદ્ધતિ જોવા મળે છે. સામાન્ય રીતે વિરોધી મતનું સાહજિકતાથી સમજી શકે. માત્ર એક જ વેદવાક્ય નહીં, પણ * ખંડન અને સ્વમતનું ખંડન એ ભારતીય દર્શનની પરંપરા હતી. બીજાં વેદવાક્યોનો અર્થ તારવીને પણ પોતાની તત્ત્વધારા * આ પંરપરા વિરોધી મત પર આગ્રહપૂર્વક પ્રહાર કરીને પોતાના સમજાવે છે.
મતની સ્થાપનામાં ઇતિશ્રી મનાતી હતી. આમાં વિરોધી મતની આ રીતે પ્રાચીન ઉપનિષદો કે ગીતા, બોદ્ધ ત્રિપિટક કે જૈન, છે. ક્યાંય ટીકા નથી. વિરોધી શાસ્ત્રોને ક્યાંય હીણાં કે ખોટાં આગમોમાં પ્રયોજાયેલી સંવાદરચના કરતા ગણધરવાદની જ જ ચીતરવામાં આવ્યાં નથી. કોઈપણ શાસ્ત્રનું સર્વથા ખંડન કરવું વિશિષ્ટ સંવાદરચના, આગવી નિરૂપણશૈલી, તર્ક અને શ્રદ્ધાનું ૦૮ જ એ અનેકાંત દર્શનને અનુસરતી તત્ત્વદૃષ્ટિને શોભારૂપ ન ગણાય. સમતોલન, વિરોધી મતનો સમાદર, સમન્વયાત્મક દૃષ્ટિકોણ * એ શાસ્ત્રનો પણ યથાર્થ અર્થ પ્રગટ કરી આપવો, તે સમાદર કે પ્રગટ થાય છે. આ સમગ્ર તત્ત્વચર્ચામાં જૈનદર્શનની સ્યાદ્વાદજ વ્યાપકતા હોવી જોઈએ. આવી વિશિષ્ટ સમન્વયાત્મક દૃષ્ટિ શૈલી અને અને કાંતદૃષ્ટિનું કેવું ચિત્તસમૃદ્ધ કરે તેવું વિરલ, . ગણધરવાદમાં જોવા મળે છે. આથી ભગવાન મહાવીરની મનોહર પ્રતિબિંબ ઝિલાયું છે!
* * * * * વાત્સલ્ય નીતરતી વાણીમાં પંડિતના નામ, ગોત્ર અને સંશયને ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ* કહ્યા પછી તેઓને વેદવાક્યનો યુક્તિયુક્ત અર્થ દર્શાવે છે અને ૩૮૦૦૦૭. ફોન: ૦૭૯-૨૬૬૦૨૬૭૫. મો.: ૦૯૮ ૨૪૦૧૯૯૨૫
| ગણધરવાદમાં પ્રતિપક્ષીને સાચી સમજ આપવાની ભાવના મુખ્ય કામ કરે છે * ગણધરવાદમાં જૈન ધર્મની સર્વસમન્વયની ભાવના અને અનેકાંતદૃષ્ટિ જોવા મળે છે. પ્રતિપક્ષી ઉપર વિજય મેળવવાની ભાવનાને
બદલે પ્રતિપક્ષીને સાચી સમજ આપવાની ભાવના જ મુખ્ય કામ કરે છે, એટલે ભગવાન વેદવાક્યને મિથ્યા નથી કહેતા પણ વેદવાક્યનો સમ્યક અર્થ, યથાર્થ અર્થ બતાવે છે અને તેના સમર્થનમાં પણ બીજા વેદવાક્યો ઉપસ્થિત કરે છે. આ પ્રકારે ગણધરવાદનું આલેખન કરવાનો એક હેતુ ગણધરો પણ પોતાની વેદભક્તિને કારણે ભગવાનની વાત માની લે એવી વ્યવહારકુશળતા પણ દાખવવાનો છે. કોઈપણ શાસ્ત્રનો સર્વથા તિરસ્કાર કરવાને બદલે તે શાસ્ત્રનો યુક્તિયુક્ત અર્થ તારવીને તેનો ઉપયોગ કરવો એવા વલણને જ જૈનદષ્ટિ કહે છે.
* * *
* * * * * * * * * * * * * * * * * * *
* * *