________________
પ્રબુદ્ધ જીવન ઃ ગણધરવાદ વિશેષાંક
**************************************
નવમા ગણધર – શ્રી અચલભ્રાતાજી
નભારતી બી. શાહ
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
****
*
* જ્યારે પ્રભુના આઠમા ગણધર શ્રી અકંપિત પંડિત આદિ
પોતાના શિષ્ય પરિવાર સાથે સર્વજ્ઞ મહાવીર પાસે જઈને પોતાની શંકાનું સમાધાન મેળવી લે છે ત્યારે પોતાના ૩૦૦ * શિષ્યો સાથે સંયમ અંગીકાર કરીને પ્રભુના શિષ્યો બને છે અને * સમવસરણમાં નવમાં પંડિત પ્રવર અચલભાતા પણ પોતાના * ૩૦૦ શિષ્યો સાથે પ્રભુ પાસે જવાનો વિચાર કરે છે અને *સમવસરણમાં પ્રભુ મહાવીર * પાસે આવી ઊભા રહે છે.
*
સર્વત્ર સર્વદર્શી સમતાના
*
[ શ્રાવિકા લેખિકા જૈન ધર્મના અભ્યાસી, પ્રભાવક વક્તા, ‘મંગલયાત્રા' અને ‘આત્મધારા'ના માનદ મંત્રી તેમજ જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાતી સામાજિક ને ધાર્મિક સેવાક્ષેત્રે સક્રિય છે. તેમજ આ સંસ્થા મું. જૈન યુવક સંધ તેમજ અન્ય સંસ્યાના સક્રિય કાર્યકર છે. ]
* *
અંગદેશની કૌસલાનગરીના જાણીતા પ્રસિદ્ધ વિમશ્રેષ્ઠ હારીત ગોત્રના વસુદેવ બ્રાહ્માના પુત્ર અચલભાતા પ્રભુ મહાવીર સ્વામીના નવમા ગણધર હતા.
સાગર કરૂણાના ભંડાર એવા ભગવંતે તેમને નામ અને ગાંગપૂર્વક સંબોધન કરી ભાંભાગનાં કહ્યું: 'હું પરિત ગોત્રીય અચલભ્રાતા પધારો...ખુશીથી પધારો...' આવો મીઠો
મધુરો આવકાર મળતાં પંડિત અચલભ્રાતા સ્તબ્ધ બની ગયા.
*
બીજી બાજુ વેદના એવા પા વાક્યો આવ્યા, જેવા કે પુછ્યુંઃ પુષ્પન કર્મા, પાપ: પાપેન કર્મા અર્થાત્ પુણ્ય એટલે શુભ * કર્મ વર્ડ પ્રાણ પુણ્યશાળી થાય છે અને પાપ એટલે અશુભ કર્મ સ વડે જીવ પાપી બને છે. આ વૈદ વાક્યોથી તો પુણ્ય-પાપની સત્તા જણાય છે. આમ બે અલગ વેદ વાક્યોના અર્થે તું દ્વિધામાં પડી ગયો. મનમાં શંકા જાગી, હવે શું કરવું ? પુણ્ય-પાપ માનવું 黃 કે ન માનવું, એજ પુણ્ય-પાપનું અસ્તિત્વ ન માનવામાં આવે
*
તો દાનનું ફ્ળ પુછ્યું અને હિંસાનું ફળ પાપ જે મનાય છે તે સર્વ ર * નિષ્ફળ અસંગત સિદ્ધ થઈ જશે * અને જો પુણ્ય-પાપનો નિષેધ થશે તો દાન- હિંસાદિહ પ્રવૃત્તિઓ નાં એકધારીએકસરખી ચાલુ જ છે અને બીજું પણ આ સંસારમાં સ્પષ્ટ દેખાય છે કે દરેક પ્રાણી સુખ- *
* * *
દુઃખ અનુભવે છે, કોઈ માાસ * સુખી છે તો કોઈ માણસ દુઃખી * * છે તો પછી તેનું કારશ શું ? માટે આ સંસારમાં જો સુખ-દુઃખ છે તો તેનું કારણ પણ પુષ્પ પાપ છે એ સ્પષ્ટ થાય છે માટે પુણ્ય પાપનો નિષેધ કરવાનો નથી. પુણ્ય-પાપ અવશ્ય છે.
* *
હૈ અચલકાતા! તારી સમક્ષ પુણ્ય-પાપ વિશેના જુદા જુદા મતો ઉપસ્થિત છે તેમાંથી પણ તું નિર્ણય નથી કરી શકો કે તું ખરો પક્ષ કર્યા હશે? પુણ્ય-પાપ વિશેના તારી સામે ઉપસ્થિત મતો આ પ્રમાણે છે.
૧.પુષ્પ કરો ?
૨.પાપ હશે ? અથવા ૩,ઉભય મિશ્ર હકો ૪,બંને ભિન્ન હશે !
૫. શું આ જીવનો પ્રપંચ માત્ર સ્વભાવથી જ ચાલતો હશે. તો, જ આ માટે હું તને વિશેષ પ્રકારે સમજાવું છું જેનાથી તને
******************************
જ
પુણ્ય અને પાપ બંને કર્મજન્ય હોવાથી જીવ કર્મ સાથે ભેંડાય છે વ્યવહારથી, વિચારચી અને શીસ્ત્રી. આ સાગતિના ચક્કરમાં પુણ્ય અને વાધ બાંધતો જ રહે છે. જેમ એક અંર્તકી મંચ પર આવીને વસીને બધાં દર્શકોને ખુશ કરી જાય છે તે જ રીતે કાલ અવધિના છે નિયમ પ્રમાણે ઉદયમાં આવતાં પૃષ્ણ કર્મો અને પાપ કર્મો જીવોને સુખ અને દુઃખ આપીને ચાલ્યા જાય છે. હવ પ્રકારે મુખ્ય બંધાય છે અને ૧૮ પ્રકારે ધ બંધાય છે,
આ
પ્રભુએ અચાતાના મનોભાવ અને શંકાને પ્રગટ કરતાં કહ્યું: હે સૌમ્ય | તારા મનમાં એવી શંકા છે કે પુણ્ય-પાપ જેવું કંઈ છે કે નહીં? અદુષ્ટ દેખાતા એવા પુણ્ય-પાપ હોઈ શકે * ખરા ? આ પ્રમાશે તારા મનમાં પુણ્ય-પાપ વિશે શંકા છે. હું * અચલભાતા! તને આ સંશય થવામાં કારણભૂત પરસ્પર વિરુધ્ધાર્થ વેદનાં પર્દા છે. તે વેદનાં પદોનો અર્થ બરાબર ન સમજાતાં આ શંકા થઈ છે અને જે વેદ વાક્યો પરસ્પર વિરૂદ્ધ * અર્થવાળા તારી સામે આવ્યા તેનો આશય તું ન સમજી શક્યો * એટલે તને સંશય ઊભો થયો. તે વેદવાક્યથી એમ નક્કી કરી લીધું છે કે આત્મા સિવાય પુણ્ય પાપાદિ જેવું કંઈ જ આ જગતમાં કે આ
*
* નથી. ********
૪૯
**********:
*